SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ તેજપાલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – અવ. ઈ. ૧૬૩૩] : કડવા ગુચ્છના જૈન સેવરી શ્રાવક શા. જણદાસના પદ્ધર, ખંભાત વીસાશ્રીમાળી સોની વસ્તુપાલના પુત્ર. માતા કીકી. ઈ. ૧૫૯૯માં ૧૪ વર્ષે શા. માહાવજીના ઉપદેશથી સંવરી બન્યા. બ્રાહ્મણ પતિ પાસે વ્યાકરણ, નામમાલા, પંચકાવ્ય અને ન્યાયનો અભ્યા કર્યાં. પટ્ટસ્થાપના ઈ. ૧૬૧૫, આ પ્રભાવશાળી વિજ્ઞાને અનેક શાસ્ત્રાર્થમાં વિજય મેળવ્યો અને તીર્થંયાત્રાઓ તથા મૂર્તિપ્રતિષ્ઠાનાં કાર્યોની પ્રેરણા આપી. અવસાન ખંભાતમાં. [ચશે. તુલસીદાસ–૩ [ ] : ઉદાધર્મ સંપ્રદાયના જીવણદાસની પરંપરાના જણાતા કવિ. સાખી, ઢાળ અને ચાલ એવા વિભાગો ધરાવતાં ૧૯ કડવાંની કૃષ્ણ-ગોપી વિષયક ‘રાસ આ કવિએ ૪૩ ઢાળની ‘સીમંધર-શોભાતરંગ’ (ર. ઈ. ૧૬૨૬; * મુ.) ઉપરાંત ‘વરણાગ નલુઆની સઝાય' (ર. ઈ. ૧૬૧૦), મહાવીરસ્વામીનાં ૫ સ્તવનો (ર. ઈ. ૧૬૨૧), ‘ભગવતી સાધુ લીલા' (મુ.), સીતસ્વયંવરના પ્રસંગ સાથે શવિવાહનું વર્ણન વંદના (૨. ઈ. ૧૯૨૧) અને અન્ય સ્તવનસઝાયાદિ પ્રકારની કરતી ‘સોનાનું પત્ર’ એવા શીર્ષકવાળો એક સમાવતી આશરે ૪ કડીની ઢાળ, ચાલ, વલણ, આદિ એવા વિભાગો ધરાવતી ‘સીતાજીનો કૃતિઓની રચના કરી છે. સોહિલો’ (મુ.), એ જ વિષયની ૨૬ કડીની ‘રઘુનાથજીની ઘોડેલી (મુ.) તથા સીતાહનુમાન-સંવાદનાં ૨૫૬ (મુ.)–એ કૃતિઓના કતાં. નુલસીદાસને નામે 'રાસ-પંચાધ્યાયી' નોંધાયેલી છે તે ઉપર્યુક્ત ‘રાસ-લીલા’૪ હોવાનો સંભવ છે. આ સંપ્રદાયના અધ્યારુ ધનરાજનાં મનાતાં કીર્તનોમાં પૃથ્વીના પરબ્રહ્મ સાથેના લગ્નને વર્ણવતાં ૩૩ કડીયા ‘સંત સોગો(૫)માં વસી નામ વણાયેલું મળે છે તે કદાચ આ કવિની કૃતિ હોય. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ. ૧૯૬૮ (ત્રીજી આ.); ૨. ઉદાધર્મભજનસાગર, પ્રસ્તુતિ’ દ્રારકાદાસ ક. પટેલ, ઈ. ૧૯૨૬. સંદર્ભ : ૧. ગુજહકીકત; [] ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ રાવળ; ] ૩. ગૃહયાદી. [ચ.શે.] ૧૮૫૭, વંશાખ, મંગળવાર; મુ.)ના કર્તા. કેટલાંક કડવાંને અને "તુલસીદાસના સ્વામી" એવી નામછાપ ધરાવતી આ કૃતિની ૧ હસ્તપ્રત તથા ૧ મુદ્રિત વાચના અંતે “તુલસીદાસસુત” એવી છાપ પણ ધરાવે છે. મહેતા (ઈ. કૃતિ : ૧. સતાસ્વયંવર, સં. ત્રિભુવનદાસ ૧૯૭૧); ૨. નકાહન (માત્ર ૮ કડવાં), ભૂયાદી. સંદર્ભ : ૧. કાસૂચિ: તુલસીદાસસુત : જુઓ તુલસીદાસ–૨. તુલાપરી: જુઓ તુડાપુરી. તેજ(મુનિ); જો ભીમ તેજપાળ તેજપાલ: આ નામે ૨૪ કડીની ‘નિદાસ્તુતિ-સઝાય', ૨૫ કડીની 'પાસ-થાદિ-સાય' (વ. સ. ૧૮મી સદી નુ અને ૧૨ કડીની 'વીસસ્થાનક શોષ' (વે. સં. ૧૮મી સદી અનુ. ને કૃતિ મળે છે. પણ એ ક્યા તેજપાલની છે. તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. કેōજ્ઞાશુદ્ધિ : 1. રિસો. - તુલસીદાસ-૩ : તેજપાલ-૩ તેજ(મુનિ) તેજસિંહ ‘સેવક’નામછાપને કારણે ‘સીમંધરશોભાતરંગ' ભૂલથી ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે ‘જૈન ગૂર્જર કવિઓ’માં નોંધાયેલ છે. ‘સેવક’એ નામથી મળતી ‘ચોવીસતીર્થંકર-ભાસ’તથા ‘સુદર્શનભાગ' આ કવિની જ રચનાઓ હોવાનું અનુમાન થયું છે. Jain Education International કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે. ઇ. ૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે. સંદર્ભ : ૧. આંચલગચ્છ દિગ્દર્શન, સં. પાર્શ્વ’, ઈ. ૧૯૨૮, ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ. ૧૯૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) – ‘જૈનગચ્છોની ગુરુ]: જૈન. ૧૬ માગ્રના ‘ધનુવિંશતિક પાળવીઓ; ૪, જૈન સત્યપ્રકાશ, મેં ૧૯૪૮ – ‘વિરાપદ્રગચ્છીય તેજકુંવર [ [...] સ્તવનના કર્મ જ્ઞાનભંડારમેં ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સંદર્ભ : લિસ્ટૉઇ : ૨. [ા.ત્રિ.[ સાહિત્ય, વિપતીદ્રષ્ટિ ૫. એજન, જૂન ૧૯૫૨ – તેજચંદ(ઉપાધ્યાય) [ઈ. ૧૬૪૪માં હયાત]: તપગચ્છની ચંદશાખાના‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ', જૈન સાધુ સચંદની પરંપરામાં માનચંદના શિષ્ય. ૪૩૫૫૫ કડીના ‘પુણ્યસાર-ચરિત્ર/ચોપાઈ/રાસ’ (૨. ઇ. ૧૬૪૪/સં. ૧૭૦૦, માગશર વદ ૫, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૧, ૩(૧) ૨. હેન્નસૂચિ : ૧ [ાત્રિ.] : અગરચંદ નાહટા; ૬. એ, જૂન ૧૯૫૩ – ‘કડુામતપટ્ટાવલીમે ઉલ્લિખિત ઉનકાસાહિત્ય’, અગરચન્દ નાહટા; [ ૭. જૈગૂકવિઓ : ; ૮. શ્રી [રો.] તેજપાલ–૨ [ઈ. ૧૬મી સદી મધ્યભાગ]: તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૫૩૧ – ૪, ૧૫૬૬)માં શ્રીકરણના શિષ્ય. ૨ ઢાળ ને ૩૬ કડીના દુહા- દેશીબ, નિસ્મૃતિ પૂવિધાયક પાર્શ્વનાથસ્તવન' (મુ.)ના કાં, કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. કવિએ સંસ્કૃતમાં પણ ‘દીપોત્સવકલ્પ' અવસૂરિ સાથે (. ઈ. ૧૬૧૫), ‘ચતુર્વિ’શતિજિન-સ્તોત્ર’ (ર. ઈ. ૧૬૧૫), ‘અજિતનાથઅવસૂરિ સાથે, ‘જિનતરંગ’, ‘વીરતરંગ’, ‘સ્નાત્રવિધિ' તેમ જ અન્ય સ્મૃતિસ્તોત્રાદિ રચેલ છે. કવિની ‘દાપદી' . . ૧૬૧૧, ‘પાટીકા પંચદશી', ‘સપ્તપ્રી' (૨. ઇ. ૧૯૧૯), ‘શતપ્રશ્ની’ (૨. ઈ. ૧૬૨૨/ઈ. ૧૬૨૩) તથા ‘ચતુવિંશતિજનસ્તોત્ર'નો સ્તબક આદિ કેટલીક રચનાઓ સંસ્કૃતમાં છે કે ગુજશતીમાં તે સ્પષ્ટ મતું નથી. કવિનો કૃતિસમૂદ્ર ૬ ૧૦,૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોંધાયું છે. [1.શો.] તેપાલ-૩ તેજ(મુનિ) તજસિંહ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોકાગચ્છના જૈન સાધુ, કમીસની પરંપરામાં ભીમજીના શિ, દેશી ગુાતી સાહિત્યકર્મ : ૧૫૭ For Personal & Private Use Only www.jainulibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy