SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ એમાંના અને અભિ છે. ભૂલથી ભાવસુંદર ગે પગરછના લોકસાહિત્ય, સ. રિ.૨૮] મજાલ ર. મજમુદાર, છે અને તિલકસાગર: આ નામે ૧૦ કડીની ‘ગણધર-સઝાય” તથા ૭ બીભન્સ આદિ રસોથી ઠીકઠીક આસ્વાદ્ય બનેલું છે. ભૂલથી કડીની ‘મિજન-સ્તવન” એ કૃતિઓ નોંધાયેલી છે તે તિલક- લજ કારામના નામે ચડી ગયેલું એમનું ‘અભિમન્યુ-આખ્યાન સાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી. કોઠાયુદ્ધ' (અંશત : મુ.) એમાંનાં ઊંચી પ્રતિનું કવિત્વ દાખવતાં સંદર્ભ : લીંહસૂચી. રિ.ર.દ.] કેટલાંક સુંદર ગેય પદોને કારણે લોકપ્રિય બનેલી કૃતિ છે. કવિનું ભાવનિરૂપણ અને આખ્યાનબંધ પરનું પ્રભુત્વ આકર્ષક છે. તિલકસાગર-૧ ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન કતિ : ૧. કાવ્યસંક્ષેપ, સં. દલપતરામ ડા. કવિ, સં. ૨૦૧૫; સાધુ. વૃદ્ધિસાગરની પરંપરામાં કૃપાસાગરના શિષ્ય. રોજસાગરસૂરિ ૨. ગકાદોહન: ૩. સગાળ આખ્યાન, સં. વ્રજરીય મુ. દેસાઈ, (અવ. ઈ. ૧૬૬૫)ના સમગ્ર જીવનનું પ્રશસ્તિયુક્ત આલેખન ૧૯૩૪ (સં.). કરતા ને તત્કાલીન ઇતિહાસની કેટલીક માહિતી ધરાવતી ૨૨ સંદર્ભ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) ઢાળના ‘ર સાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે. ઈ. ૧૬૬૬; મુ.)ના કત. અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. કૃતિ : જેકાસંચય (સં.). મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫; [] ૨. કવિચરિત : ૩; સંદર્ભ : જંગુકવિઓ : ૨, ૩(૨). રિ.૨.દ.| ગુહાયાદી; [] ૪. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૧૯૬૨ – ‘લજજ,રામ કે - તુલજારામ', શિવલીલ જેસલપુરા, તિલકસિંહ [ઈ. ૧૫૮૫ સુધીમાં : જૈન-સ્થૂલિભદ્ર-રાસ’ (લે. ઈ. ચિ.શે.] ૧૫૮૫)ના કર્તા. તુલસી/તુલસીદાસ: આ નામોથી હિંદી તથા ગુજરાતી પદો (ઘણાં સંદર્ભ : ફારૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧ ‘મતિસારકૃત કપૂર- મુ.) તથા દોહરા કે સાખીઓ (મુ.) મળે છે તેમાંથી હિંદી મંજરી', ભોગીલાલ સાંડેસરા. રિ.૨.દ.] રચનાઓ તો પ્રસિદ્ધ હિંદી સંતકવિ તુલસીદાસની જ રચનાઓ તિલોક-: જુઓ ત્રિલોક– છે. ગુજરાતી રચનાઓ કયા તુલસી તુલસીદાસની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. તિલોકચંદ [ઈ. ૧૮૩૫ સુધીમાં : જૈન. ‘નવકાર-રાસ’ (લે.ઈ. તલસીને નામે મળતી ‘રામચંદ્રની પંદર તિથિ'ના કર્તા પણ ૧૮૩૫)ના કર્તા. કયા તુલસી/તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ સંદર્ભ : રાહસૂચી : ૨. 1.ત્રિી કૃતિ “આત્મારામ’ને નામે મુદ્રિત મળે છે તે ઉપરાંત કેટલીક તીક્ષ્મ(મુનિ): જુઓ વણવીરશિષ્ય ત્રિકમ. હસ્તપ્રતોમાં કશી નામછાપ વિના પણ મળે છે. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિનુડાપુરી/અલાપુરી/તોરલપરીજી [ ]: રૂખડિયા વિંભૂષણ પંડિત કાર્તાતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૩. સંતકવિ. એમણે ગણપતિ સ્તુતિનાં તથા અન્ય ભજનો-પદો બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, (પમ.) રચ્યાં છે જેમાંના કેટલાંક હિંદીમાં તો કેટલાંક હિંદી-મિશ્ર ઈ. ૧૯૫૦ (૬ઠ્ઠી એ.) ૪. ભાસિંધુ. ગુજરાતીમાં પણ છે. કોઈક પદોમાં ‘તોરલપરી’ નામછાપ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.] મળે છે, તે ભૂલ હોવાનો સંભવ છે. કૃતિ : ૧. અભિમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જ્યમલ્લ તુલસી-૧નુલસીદાસ [ઈ. ૧૬૭૬માં હયાત : ધોળકા પાસે પરમાર, ઈ. ૧૯૫૭; ૩. નકાસંગ્રહ; ૪. પરમાનંદપ્રકાશ પદમાલા, લીલાવતી/લીલાપુરના વતની. જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ. તેમના પ્ર. ૨જનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૫. ભજનિક પિતા મંગલ વેદપુરાણનું અધ્યયન કરાવતા હોવાનો ઉલ્લેખ મળે કાવ્ય સંગ્રહ, પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ. ૧૮૮૭. છે. એમનો આરંભ રાગની નિશવાળા ચોપાઈબદ્ધ ૧૧૪ સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. [કી.જો. અધ્યાયનો ‘પાંડવાશ્વમેધ' (ર. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-૧૩; અધ્યાયના પાડ મુ.) સમગ્ર અશ્વમેધ કથાની સવિસ્તર નિરૂપણને કારણે નોંધપાત્ર તુલભરામ-૧ [ઈ. ૧૭૦૯માં હયાત]: વડોદરાના વતની. પાછળથી બને છે. કવિએ કાવ્યારંભે ચોપાઈની પણ પ્રશરિત રચી છે. અમદાવાદમાં સ્થાયી થયેલા. જ્ઞાતિએ નાગર. ભાગવતના દશમસ્કંધના કતિ : પાંડવાશ્વમેધ, પ્ર. સવાઈભાઈ રાયચંદ,-: પ્રામાણિક કહેવાય એવા ભાવાનુવાદ દ્વારા મૂળનો કથારસ આપતા, સંદર્ભ : ૧. કવિચરિત : ૩} || ૨. કદહસૂચિ: ૩. ગૂહાયાદી. કડવાને બદલે અધ્યાયપદ્ધતિ અપનાવતા, ચોપાઈ અને ચોપાઈ [ચ.શે.] દાવટીનો વ્યાપક રીતે ઉપયોગ કરતા દશમસ્કંધ' (ર. ઈ. ૧૭૦૯| તુલસીદાસ: આ નામે મળતા “મામેરું'ના કર્તા કયા તુલસીદાસ સં. ૧૭૬૫, અસાડ સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ] ૨. કદહસૂચિ, ૩. વ્હાયાદી. છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તુલસી-૧. [ચ.શે.] સંદર્ભ : ન્હાયાદી. ચિ.શે.] Sા તુલસીદાસ-૧ [ઈ. ૧૬૭૬માં હયાત] : જુઓ તુલસી-૧. તુલજારામ–૨ [ઈ. ૧૭૮૭માં હયાત) : આખ્યાનકાર. સુખરામસુત. દિ ' અમદાવાદના નિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. તેમનું તુલસીદાસ-૨તુલસીદાસસુત [ઈ. ૧૮૦૧માં હયાત] : 'સીતા૧૪ કડવાંનું ‘સગાળશા-આખ્યાન/સગાળપુરી” (૨. ઈ. ૧૭૮૭ સ્વયંવર તથા રામવિવાહની વિધિનું વર્ણન કરતી ૧૭ કડવાંધોળની સં. ૧૮૪૩, આસો સુદ ૧૦, રવિવાર; મુ) કરુણ, વાત્સલ્ય, જાનકીવિવાહ/રામચંદ્રવિવાહ/સીતાસ્વયંવર' (ર. ઈ. ૧૮૦૧/સં. ૧૫૬ : ગુજરાતી સાહિત્યકોશ તિલકસાગર : તુલસીદાસ-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy