________________
છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. તિલકચંદ-૧ [ઈ. ૧૯૨૫માં હયાત : ખરતરગચ્છના જૈન સાધુ. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્ન- વાચક ન રંગની પરંપરામાં પાઠક જ્યરંગના શિષ્ય. “કેશપરદેશીદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને ચોપાઈ પરદેશી સંબંધ’ (ર. ઈ. ૧૬૮૫)ના કર્તા. નામે ૨. સં. ૧૭૬૮ (ઈ. ૧૭૧૨.)નું ‘બભ્ર વાહન-આખ્યાન” નોંધાયું સંદર્ભ : જૈનૂકવિઓ : ૨,૩(૨). છે અને તેની ૨. સં. ૧૭૦૮ (ઈ. ૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે. તિલકચંદ–૨ [ઈ. ૧૭૮૪માં હયાત] : જૈન. પોતાને શા. તરીકે
કૃતિ : ૧, (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કત) ઓળખાવે છે. વિજ્યગચ્છના ઉદયસાગરના શિષ્ય. ૧૧ કડીના અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજલાલ શત્રુંજ્યતીર્થ-સ્તવને” (ર.ઈ. ૧૭૮૪(સં. ૧૮૪૦, વૈશાખ સુદ૩) ૨. મજમુદાર, ઈ. ૧૯૨૫ (સં.); ૨. પ્રાકાસુધા : ૧ ની કતા
ના કર્તા. આ કૃતિ ભૂલથી જ્યરંગશિષ્ય તિલકચંદને નામે (સં.).
નોંધાયેલી છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨; [ ૨. ગુહાયાદી; ૩. જંગ- સંદર્ભ : મુમુન્હસૂચી. કવિઓ : ૩(૨).
[ચશે.]
તિલકચંદ-૩ [ઈ. ૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયતાપીદાસ-૨ [ઈ. ૧૮૨૧માં હયાત) : થાણા લ્લાના ખતલવાડાના સાગરસૂરિ (ઈ. ૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના “સિદ્ધાચલ વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ તથા સ્તવન” (મુ.)ના કર્તા. શિખામણનાં પદ'ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. ચિશે.].
તિલકવિજય : આ નામે ૫ કડીની ‘દાનોપરિઝાય', ૭ કડીની તારાચંદ : આ નામે ‘સાતસતીસઝાય’ મળે છે તે તારાચંદ-૧ છે.
નવલખા પાર્શ્વનાથ-વન' તથા ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન' કે કેમ તે નક્કી થઈ શકતું નથી.
એ રચનાઓ મળે છે એ તિલકવિજય-૧ છે કે અન્ય તે સ્પષ્ટ સંદર્ભ : પાંગુહસ્તલેખો.
કી.જો.]
થતું નથી.
તારાચંદ-૧ [ઈ. ૧૭૩૮ સુધીમાં : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦ ૨૩૦૦ ગ્રંથાગ્રના
રિ.ર.દ. ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવક્ષડાવશ્યક સૂત્રસ્તબક (લે. ઈ. ૧૭૩૮)
તિલકવિજ્ય-૧ (ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન ની કર્તા.
સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજય-ઉપાધ્યાયના શિષ્ય. સંદર્ભ : મુપુર્હસૂચી.
[8.ત્રિ]
એ વિનયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ. ૧૬૫૪ – ઈ. ૧૬૯૩)માં રચાયેલી તિલક-૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના જૈન સાધુ. ૧૩ ઢાળની સમક્તિ-મૂળ બારવ્રતની સઝાય’ (મુ.)ને કર્તા. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ કૃતિ : અસસંગ્રહ. ઇ. ૧૬૫૪ ઈ. ૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિક સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. ને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ” લીંહસૂચી; ૪. હેન્નસૂચિ : ૧.
રિ.ર.દ.] (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલો : ૧.
[..] 1 તિલકવિજ્યશિષ્ય : આ નામે ૫૯ કડીની “રાજિમતીનેમીશ્વર
પ્રબંધ – બારમાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)મળે છે તે ક્યા તિલક(સૂરિ)-૨ [ઈ. ૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકવિજયશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ' (ર. ઈ. ૧૭૨૯) સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કી.જો.] સં. ૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૨
રિ.ર.દ.] તિલકવિજ્યશિષ્ય–૧ [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : જૈન. તપગચ્છના
વિજયસિંહસૂરિની પરંપરામાં લક્ષ્મીવિશિષ્ય તિલકવિજ્ય (ઈ. તિલક-૩[
]: જૈન સાધુ. દેવભદ્રની ૧૭મી સદી ઉત્તરા)ના શિષ્ય. ૪ કડીની ‘વીરનિ-સ્તુતિની શિષ્ય. સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દષ્ટાંતોની મદદથી વ્યાકરણની કાં સમજતી આપતા ‘ઉક્તિસંગ્રહઔક્તિકના કર્તા. કવિના ગુરુનું સંદર્ભ : મુપુગુહસૂચી. નામ ભૂલથી દેવચંદ્ર પણ નોંધાયું છે.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧, ૩. તિલકશેખર [ઈ. ૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. ‘મરાજુલ-બારગુસાપઅહેવાલ : ૫– “પાટણના જ્ઞાનભંડારો અને ખાસ કરીને માસા' (લે. ઈ. ૧૭૬૩; અંશત: મુ.)ના કર્તા. તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગૂજરાતી સાહિત્ય, સંદર્ભ : જૈનયુગ, મહિફાગણ ૧૯૮૪ – ‘પ્રાચીન જૈન કવિચીમનલાલ ડાહ્યાભાઈ
[...] ઓનાં વસંતવર્ણન, સં. મોહનલાલ દ. દેશાઈ. રિર.દ.]
[...] નિયરિહસૂરિની ૫૧
શિષ્ય. ૪ કડા
તાપીદાસ : તિલકશેખર
ગુજરાતી સાહિત્યકોશ: ૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org