________________
અને દુહાખઃ ૧૩૧૫ ળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ પ્રજનારીરાજારાસ’ (ઈ. ૧૬૭૮૨.૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; ગુ)માં જિતારી રાજાની પાસે અનુરાઇથી પોતાના પગ ધોવાવતી રાણી લીલાવતીનું કથાનક, સીકોને નથી છેતરતી એવા દાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર. ઈ. ૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુંદર, સોમવાર) તથા ૩ મૂળની “યાવરચાકુમારની સઝાય
[1]
તેજરિયા ઉપાધ્યાય) |
] : તપગચ્છના જૈન
(મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાદમાં સાધુ. ૪ કડીની 'શ્વરપાર્શ્વનાથસ્તુતિ” (મુ.)ના કર્તા,
કૃતિ : શંસ્તવનાવલી.
[શો.]
'તેજસિંહ'ની છાપથી ૪ હળની માવાકુમાર સઝા મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શકયતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે.
]: જૈન સાધુ. ‘ભરતબાહુબલિ
કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં : લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬. સંદર્ભ : જૈગુકવિઓ: ૨, ૩(૧).
[ર.સો.]
તેજપાલ-૪ ઈ. ૧૭મી સદી ઉત્તરાધ] : લોંકાઇના જૈન સાધુ. તેં હશિષ્ય ઇન્દ્ર ના શિ. આ કવિને ૨૫ મગની રત્નપંચવીશી ચર્ચા-ચોપાઈ (૨. ઈ. ૧૭૯૨, ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વાયરસેન-રાસ’ (૨.ઈ. ૧૬૮૮/ સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’-એ કૃતિઓની રચના કરી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨).
[શો.)
નેપાલ-[ શિષ્ય. ‘કુરુ-પચ્ચીસીની સઝાય' (મુ.)ના ક
કૃતિ : ૧. જૈતમાલા : ૧ (શા.); ૨. જ્રાસંગ્રહ (જૈ.) ૩. લીંહસૂચી; ૪. હેન્નાસૂચિ : ૧.
સો.]
1: જૈન સાધુ. આનંદવિમલના
ૐાઈ ઈ. ૧૯મી સદી પૂર્વ : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ
મુદ્રિત મળે છે અને સંતરામ મહારવિષયક કેટલાંક પદો રચ્યાં
હોવાનો ઉલ્લેખ મળે છે.
કૃતિ : પસંગ્રહ, પ્ર. સંયમ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : પ્રાકૃતિઓ.
[ાત્રિ.] તેજરત્નસુરિશિષ્ય : આ નામે ૫ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત' (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તે કયા તેજરત્નસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુખુગૃહસૂચી.
[કી.જો.]
ચલ
સેંજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાપી : જૈન. સૂના ભાવનસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સરિષદ ઈ. ૧૫૭)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની નજરત્નસૂરિસાય' (મુ.)ના કર્તા.
કૃતિ : જૈઐકામસંચય ( + )
૧૫૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
[સં. :
તેજરત્નસૂરિશિ-૨ ૧૭મી સદી] જૈન, દંડકશ્રીની ગોસીપાઈ-સ્તવન’(૨. ઈ. ૧૫૦] સ. ૧૬૧૬૩ “સંવત લ વસ્ અ", ફાગણ સુદ ૨, રવિવાર)ના કર્યુ. કિવ કદાચ કતિરત્નસૂરિ ૨હોય.
સંદર્ભ : સૂવિ : ૩(૧),
[કી..]
તેજવર્ધન [
રાસ'ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.
[ર.સો.]
તેજવય: આ નામે 'શુરાકથા' (લે. સે. ૧૯મી સદી નુ મળે છે તેના કર્તા કયા તેજવિજય છે તે સ્પષ્ટ થતું નથી. તેં વિશ્વને નામે 'નવતત્ત્વપ્રકરણ' ઉપરનો બેક (ર.ઈ. ૧૬૪૫) મળે છે તે તેજવિયવ છે કે કેમ તે નિશ્ચિતપણે ઢી
શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. રાપુરૂષી : ૧૨ો‰શાય : ૧
[ા.ત્રિ.] તેજવિજ્ય-૧ [ઈ. ૧૬૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિબુધવિજ્યના શિષ્ય. ૯૯ કડીના
શાંતિ સ્તવન” (૨. ઈ. ૧૯૨૬સ. ૧૬૮૨, ભાદરવા વદ ૧)ના
કર્તા.
[કા,ઝિ,]
તેજવિજ્ય—૨ [ઈ. ૧૮૧૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં ભ્રમવિજ્યના શિષ્ય. એમના હ૯ ઢાળ અને ૧૬૨ કડીના સરિયાજીનો રાસ લેવાનો રસ’ (ગ. ઈ. ૧૮૧૪સં. ૧૮૭, ફાગણ સુદ ૧૦ મુ)માં કેશરિયાજી તીર્થને સૈન્યને સુરસે હાવે છે એ વૃત્તાંત વર્ણવાયું છે. વિસ્તૃત યુદ્ધવર્ણન લૂંટવા આવનાર સદાશિવરામ અને તેના સાથીઓના મુસ્લિમ ધરાવતા આ રાસમાં “હિંદુ મુસલમાન બંધવ હોય” એવો વિચાર વ્યક્ત થયો છે તે નોંધપાત્ર છે.
સંદર્ભ : જૈસૂતિઓ : ૩(૧)
કૃતિ : જૈનયુગ, જ્યેષ્ઠ તથા આષાઢ-શ્રાવણ ૧૯૮૩–‘તેજવિજયજી ચિચિત કેશરિયાજનો રાસ' સે, તંત્રી,
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હે‰જ્ઞાસૂચિ : ૧. [ા.ત્રિ.] તેજવિજ્યશિષ્ય [ઈ. ૧૮૦૧માં હયાત]: જૈન. તપગચ્છના તેજવિજયના શિષ્ય. ‘નવકાર-રાસ’ (ર. ઈ. ૧૮૦૧/ સં. ૧૮૫૭, શ્રાવણ સુદ ૫)ના કાં.
સંદર્ભ : ચૂકવો : ૩(૧)
[કી.જો.] તેજસિંહ(ગામ)—૧ [૪ ૧૭મી સદી પૂર્વાર્ધ-અવ છે, ૧૬૮૭] લોકાગચ્છના જૈન સાધુ રૂપષિની પરંપરામાં કર્મસિંહ શબ્દ કેશવજ ના શિ. વતન પંચેટિયા/પાંચરિયા. ઓસવાલ સબ ગોત્ર. પિતા
તેજપાલ : તેજસિંહ(ગણિ)–૧
For Personal & Private Use Only
www.jainelibrary.org