SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૃહસૂચી: ૩. લહ- ‘શત્રુંજ્યકક્ષ-કથા/વૃત્તિ (ર.ઈ.૧૪૬૨), ‘શાલિવાહન-ચરિત્ર' (ર.ઈ. સૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. [.ર.દ.] ૧૪૮૪), ‘નાત્ર-પંચાશિકા'(મુ.), ‘પૂજા-પંચાશિકા' વગેરે તેમની શુ વિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન સાધુ . સંસ્કૃત કૃતિઓ છે. જુઓ મુનિસુંદરશિષ્ય. હીરવિજયના શિષ્ય. ૧૯ કડીનું સીમંધરજિન-સ્તવન” (૨.ઈ.૧૬૧૫ કૃતિ:સ્નાત્રપંચાશિકા, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, ઈ. ૧૮૭૪. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. જૈસાસં. ૧૮૭૧(!), સુદર્શન નાગ ગુણ શશિ મિતે વર્ષે), ૬૪ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ. ૧૬૩૧) તથા ‘પાંચ બોલનો ઇતિહાસ;[] ૪. જૈમૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.] મિચ્છામી દોકડા-બાલાવબોધ' (ર.ઈ.૧૬૦૦ પછી)ને કર્તા. શુભસુંદર [ ]: જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હેજે- શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સંઝાય” (લે. સં. ૧૭મી સદી અનુ)શાસૂચિ : ૧. [.ર.દ.] ના કર્તા. શુ ભવિષ-૨ (ઈ. ૧૬૫૭માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : મુપુન્હસૂચી. રિ.ર.દ.] પુણ્યવિયની પરંપરામાં લક્ષ્મીવિજયના શિષ્ય. ‘ગજસિહરાજન શેખાજી. ]: કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ રાસ' (ર.ઈ. ૧૬૫૭/સં. ૧૭૧૩ આસો સુદ ૫, બુધવાર)ના કર્તા. મ.)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય; [] ૩. કૃતિ : પ્રાકાસુધા: ૩. જૈનૂકવિઓ : ૨ રિ.ર.દ.] સંદર્ભ : ૧. ગુજૂકહીકત; ૨. પ્રાકૃતિઓ; ] ૩. ગૂહાયાદી. શુભવિજ્ય-૩ (જ. ઈ. ૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૩] : તપ [.ત્રિ] ગચ્છના જૈન સાધુ સમાવિજયની પરંપરામાં જ વિજયના શિષ્ય. શેઘજી: જુઓ શેધજી. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરમગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજયને હાથે ઈ. શેણી-વિજાણંદની ગીતકથા': વેદા કુટુંબની આહિર કે ચારણ કન્યા ૧૭૫૦/સં. ૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષા- શેણી અને અંતર વગાડતા વિજાણંદ વચ્ચેના પ્રેમની કથાને આલેખતા નામ શુભવિજય. આશરે ૩૪ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે શેણીની ઉકિત રૂપે ૧૨ કડીની નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન (મુ.), ૧૬ કડીનું અને પછી શેણી અને વિજાણંદ વચ્ચેના સંવાદ રૂપે ચાલતા આ દુહા‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન (મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન (મુ.), માં વિજાણંદના અંતરને સાંભળી શેણીના મનમાં જન્મતો અનુ૯ કડીનું 'સીમંધર-સ્તવન (મૃ.) તથા ૧૦ કડીની ‘ગહલી (મ)ના કર્તા. રાગ, ગામ છોડી ચાલ્યા જતા વિજાણંદને પાછો વાળવા મથતી ને કૃતિ: ૧. ગહૂલી સંગ્રહનામાં : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ. થી 3 ડ એમાં નિષ્ફળ બનેલી શેણીની વિજોગ-વેદના, વિજાણંદનો વિજોગ ૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ: ૧૩. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ:૨; ન ખમાતા શણોનું હિમાલય જેઈ હાડ ગાળવા બેસી જવું, બરફમાં ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). અડધી ગળી ગયેલી શેણીને પાછી વાળવા વિજાણંદની વિનંતિ ને સંદર્ભ : ૧. પંડિત વીરવિજયકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત શેણીએ તેનો કરેલો અસ્વીકાર તથા વિજાણંદનું અંતર સાંભળતાંભકિતધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮; સાંભળતાં શેણીનું મૃત્યુ એવી કથાતંતુ આ દુહાઓમાં વણાય છે. ] ૨. મુપુગૃહસૂચી. રિ.ર.દ. આ દુહાઓમાં શેણીના વિજાણંદ માટેના ઉત્કટ પ્રેમને અને શેણીની વિજોગવેદનાને માર્મિક અભિવ્યકિત સાંપડી છે. શુભવિજ્ય-૪ [ ]: જૈન સાધુ. વિમળવિજ્યના શિષ્ય. ૬ કડીના ‘ગોડી પાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા. શેલજી/શેઘજી [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : આખ્યાનકાર, ખંભાતના કૃતિ : શોભનસ્તવનાવલી, પ્રા. શા. ડાહ્યાભાઈ ફત્તેહચંદ, શા. વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ મોતીલાલ મહાસુખભાઈ, ઈ. ૧૮૯૭. પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ સંદર્ભ : મુપુગૃહસૂચી. રિ.ર.દ.] પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો શુભવીર : જુઓ વીરવિજ્ય-૪ રચ્યાં હશે. વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર શુભશીલ(ગણિ) : આ નામે “સુરસુંદરી-ચોપાઈ’ (લે. સં. ૧લ્મી સદી) આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: મળે છે તેના કર્તા કયા શુભશીલગણિ છે તે નિશ્ચિત થતું નથી. કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રલાદની કૃષણસંદર્ભ: રાહસૂચી : ૧. રિ...] ભકિતનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન' (ર.ઈ. શભશીલ(ગણિ)-૧ (ઈ. ૧૫મી સદી મધ્યભાગ : તપગચ્છના જૈન ૧૫૮૭/સં. ૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી સાધુ. મુનિસુંદરસૂરિના શિષ્ય. ‘પ્રસેનજિત-રાસ (ર.ઈ. ૧૪૫૨)ના ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન' તથા દ્રારિકાવર્ણન ને કર્યા. આ ઉપરાંત “વિક્રમચરિત્ર' (ર.ઈ. ૧૪૩૪), “પ્રભાવકથા’ વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચનું ૧૨ કડવાંનું ‘કિમણીહરણ” (ર.ઈ.૧૪૪૮), “કથાકોશ/ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ (ર.ઈ. ૧૪૫૩), (ર.ઈ. ૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની શુભવિય-૧:ધશેઘજી ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy