________________
-
સ
-
વ્યાખ્યાના : ૨, બ. ક. ઠાકોર, ઈ. ૧૯૪૭ - પ્રેમાનંદની રતી લોકપ્રિયતા’; ૨૬. સાહિત્ય અને વિવેચન, કે. હ. ધ્રુવ, ઈ. ૧૯૪૧ – ‘પ્રેમાનંદના જીવનના પાંચ પ્રસ્તાવ’, ‘માર્ક’ડેય પુરાણનું કર્તૃત્વ’; ૨૭. સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૪૧ - 'પ્રેમાનંદ જાતી'; ૨૮. સુદામાચરિત્ર, સં. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ઈ. ૧૭૫; ] ૨૯ બુદ્રિપ્રકાશ, જૂન-ડિસે. ૧૯૨૫ અને જાન્યુ.ઓકટો. ૧૯૨૬ – પ્રેમાનંદનાં નાટકોની સમાલોચના, જયંતીલાલ મહેતા, ૩. સાહિત્ય, નવે. ૧૯૨૯–'પ્રેમાનંદની રસસંક્રાંતિ', ચન્દ્રેન્ડ ગા, પંપા; [] ૩૧. યાદી; ૩૨. ક્રિસ્ટલોંગી,
સંદર્ભસૂચિ : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ, સં. કે. કા. શાસ્ત્રી અને શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૭૯-‘પ્રેમાનંદ સંદર્ભસૂચિ', પ્રકાશ મંગ [0.ૉ.]
પ્રેમાનંદદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગના ભકત કવિ. ‘દશમ લીલા’ (સં. ૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : ગુગુસાહિત્યકારો. [કી.જો ]
ફત્તેચંદ ઈ. ૧૭૬૩માં હયાત] : લાંકાગચ્છના જૈન સાધુ. ધરનૃપ-ચોપાઇ’ (ર.ઈ. ૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇત દ્વાર; []૪. જૈગૂકવિઓ : ૩(૧), [ગી.મુ.]
ફઅલીશા | ] : હજરત પીર હસન કબીરદીનના કુટુંબમાંથી ઊતરી આવેલા એક સૈયદ ૧૨ કડીના ૧ ‘ગીનાન’(મુ.)ના કર્તા.
કૃતિ : ચૈઇશાણીસંગ્રહ : ૪+5)
[ા.ત્રિ.]
ફત્તેહપુરી(મહારાજ) |
] : નિર્ગુણી પદના
.
સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અતિ કાળ, ભાગ ત્રીજો, છે. વિ. [ક્ષત્રિ]
રાવળ.
આ ઉપરાંત ૧૦ કડવાંમાં ગોદાવરીતટ પરના કપોતપરિવારની ભક્તિથા ગોદાવરીમાહાત્મ્ય સાથે રજૂ કરતું 'કર્ષાતખ્યાન', ૧૩૨ છટાદાર છપ્પાઓમાં કૃષ્ણવિષ્ટિની ઘટના સાથે સભાપર્વન દ્યુતપ્રસંગથી પાંડવોના રાજ્યારોહણ સુધીની ઘટનાઓને પણ ‘પ્રીતિ-સંક્ષેપમાં રજૂ કરવું, વેગવંત સંવાદો ને ટૂંકાં રસિક વર્ણનોથી આકર્ષક એવું ‘પાંડવવિષ્ટિ’(૨.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, શ્રાવણ સુદ ૯, મંગળવાર; મુ.), શૈવકથાનું આલંબન લઈ સગાળશાની લોકકથા પરથી ૧૨ કડવાંમાં રસપ્રદ રીતે બાંધેલું કરુણમધુર કાવ્ય ‘શૃગાલપુરી સગાપુરી સગાળશાનું આખ્યાન' (ર.ઈ.૧૧૨૬/સ. ૧૬૮૨, અસહ સુદ ૧, શનિવાર; ગુ.), “મહાદેવનો વિવાહ” તથા ૭૫ ચંદ્રાવળામાં રચાયેલું. ‘કંસવધ મારખાડાના ચંદ્રવળાએ કૃતિઓ એમની રચેલી છે. તેમની કૃતિઓમાં 'ફ્ર મુની છાપ મળે છે. નવીન કાવ્યદોહને’ ‘ફૂડો’ના નામે આપેલાં કૃષ્ણવિષયક ૨ પદ આ ચૂંઢનાં હોવાનો સંભવ છે. આ ઉપરાંત ‘સુરદાસ ફૂઢો’ નામે ૪ કડવાંનું ‘ચેલૈયાનું આખ્યાન’(૨.ઈ.૧૬૨૬) કૃતિ નોંધાઇ છે, જે રચનાસમયના કારણે આ જ કર્તાની હોવા સંભવ છે.
રાજસાહ (સૈયદ) | ] : પીર, હિન્દીની છાંટવાળા, અનુક્રમે ૫ અને ૪ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઇયાગીસંગ્રહ
[ત્રિ.]
ફાંગ [ઈ. ૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ.
પ્રેમાનંદદાસ : લજી ગુ. સા ૩૪
વિજાપુર પાસેના લાડોલ ગામના વતની, ૨૭ કડવાંનો ‘કોદ્ધરણ (લે. ઈ. ૧૭૦૩)ના કતા.
સંદર્ભ : ૧. કવિપરિત ૧૨; કે. ગુનાઇતિહાસ : ૨ 4. ગુસ રસ્વતો; ]૪. ગૃહાયાદી; ૫. ફૉહનામાવિલ. [કી.જો.]
Jain Education International
ફ [ઈ, ૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ, ૧૭મી સદી પૂર્વાધ] : આખ્યાનકવિ. બારડોલી તાલુકાના સુપ વતની. ક્ષતિએ ઔદીચ્ય અનાવિલ બ્રાહ્મણ, પિતા ગણેશ ગણપતિ.
૧૨ કડવાંમાં, લાક્ષણિક વલણ યોજનાવાળા સુંદર દાળોમાં રચાયેલું અત્રતત્ર પ્રેમાન્દની વર્ણનકળાનું સ્મરણ કરાવે એવા કવિત્વસભર અંશો ધરાવતું ‘રિક્મણીહરણ’ (૨.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ચૈત્ર સુદ ૧૧, મંગળવાર; મુ.) અને ૧૧ કડવાંનું 'હરિયાખ્યાન' (૨.ઈ.૧૬૨૭) તેમની પાત્ર કૃતિઓ છે.
કૌંચાગર ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુવિનીતસાગરના શિખ ધીરસાગરના શિષ્ય. ‘વિજચંદ્ર વલીચરિત્ર' પર આધારિત ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ' (૨.૭.૧૭૯૪સ. ૧૮૫૦, ભાદરવા વદ ૮, ગુરુવાર) તથા મૂળ સંસ્કૃતકૃતિ “હોલિસકથા’
પર આધારિત સ્તબક તથા સંસ્કૃતના ૧૩૯ શોમાં ‘હોળી-ફુલકુંવરબાઈ [જ. ઈ. ૧૭૫૨સ. ૧૮૦૮,મહા વદ ૧] : પુષ્ટિપર્વકથા’ (૨.ઈ.૧૭૬૬) એ કૃતિઓના કર્તા. માર્ગીય ભરૂચી વૈષ્ણવ કવિયત્રી, પીંજના વેણીભાઈ દેસાઈનાં સંદર્ભ : ૧. ગૂસાઇતિહાસ : ૨; ૨; ગુસારસ્વતો; [...]૩. જૈગૂ-પુત્રી. તેમણે રચેલી ‘વિરહ વિનંતિ' સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમના કવિઓ : ૩(૧); ૪. લીંહસૂચી. સંગથી અનેક વૈષ્ણવો ભરૂચી વૈષ્ણવો થયાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ગોપ્રભાવિ; ૨, સાહિત્યકારો..ત્રિ,
[ગી.મુ.]
]: બારોટ વિ. ૬ કડીની
કૃતિ : ૧. નોહન; ૨. સાખ્યાન; ૩. રામુકાવ્ય+i); ] ૪, ઊર્મિકાવ્યાંક: ૧, સં. ૧૬-‘કિમણીહરણ', સં. છૅ, કા,
શાી.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. પાંશુહસ્તવૅખો; ૪, કસૂચિ; ૫. ગૃહાયાદી; છે. ફાઇનામાંવિધ ૧, ૨૬ ૭. નામાવિલ [ચ.શે.]
ફુલજી
માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કિંન : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, દાસ, ઈ. ૧૯૨૩ (ત્રીજી આ.)
For Personal & Private Use Only
પ્ર. કરલાલ સુથાખી
[કી.જો.]
ગુરાતી સાહિત્યકોશ : ૬૫
www.jainelibrary.org