________________
તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ. ૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે પ્રધાન ગુજરાતીમાં ૩૫
કડીના ‘શાલિભદ્રમુનિરાય મુખ થા કરી છે. કૃતિ : ૧. પૂર હપ (ન) ૨. જૈનવુ, ચૈત્ર ૧૯૮૩ધરો તિલકગણિકૃત શાલિભદ્રાસ', સામલાલ બે, વ્યાસ સંદર્ભ : ૧. બુદ્ધિપ્રા, જુલાઈ ૧૬૩-‘સયિભદ્રાસના કર્યા. રા.લિકનો સમય, અગર નાહરણ [] ૨ ગુઢાંચો: ૧,
૩(૧).
[૨.૨.૬]
રાજતિલક-ગિરધ પ્રકરણ-બાલાવબોધ'ના ૩. સંદર્ભ : ડિકેટŪચ માવિ.
કી.જે
રાજધર [ઈ. ૧૫૬૫નાં હવા:૨૭ કડવાંના ‘ચંદ્રહાસ આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫. ૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસના પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે માર્યા છે.
‘વિક્રમ પ્રબંધ/પંચદંડનો વાર્તા (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામનો કૃતિ રાધિરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉકત રા ધર હોવાની અને તેમાંની ભાષા પર રાસ્થાનીની અસર વરતાય છે, એલું. તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાનો સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં ઘૂત રમવા જાય છે ત્યારે દેવીનું પવિત્ર કરેલું વર્ણન ધ્યાનાર્થ છે.
]: સોરઠનાં સ્ત્રી કવિ
રાજબાઈ રાકુંવરબાઈ [ હે પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા
વિભાગ ભરૂચ સંપ્રદાયની 'સ્વાનુ મસિદ્ધાંત સ્વવિવા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, માઉં, | છે. 'ગૌતમપુરાચારી, ગિત, ધનાથી વગેરે જુદા જુદા રોગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષષવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અન્ય વ્યકિતનું છે, એ વ્યકિતને ખાતર સસંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે; જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રિસયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુન વરવાની ઇચ્છા સેવવી પડે છે.
શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબુસ્વામી-રાસ' (૨.ઈ.૧૫૬૬/સ. ૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા, સંદર્ભ : ૧. ગુારસ્વતો; ૨. દેસુરાગમાં ||૪. જૈવિઓ : ૧ ૩(૧); ૫. લોહી.
[૬] મળે છે જે
રાજપાલ : આ નામે ‘હિરવાહનરાય-રાસ' (૨.ઈ. ૧૫૯૬) સમયદૃષ્ટિએ રા ૪પાલ ૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; [...] ૨. ડિસેંટલૉગભાવિ. રાજપાલ-૧ [ઈ. ૧૪૮૭માં હયાત]: કડવાગચ્છના જૈન સાધુ. અવટંકે દોડી. તેમની રચેલી ગાય ૨૦૧૪૮૭) મળે છે,
[કી.જે.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩–‘કડુ મત પટ્ટાવલીમ ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. [...] રાજપાલામુનિ)-૩ (ઈ. ૧૯૬૬માં યાન] પલકચ્છની પૂર્ણચંદ્ર : શાખાનો જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પરંપરામાં વિમલપ્રભસૂરિના
રાજતિલક(ગણિ) શિષ્ય : રાજરત્ન(સૂરિ)-૧
Jain Education International
૩ માસસાહિત્ય
[રર.]
રાજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાય છે.
કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્થવિરાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર પ્રેરણા પ્રાશન મંદિર, ઈ. ૧૯૫૨ (બીજી આ)
સંદર્ભ : ૧. ગુસાહિત્યકાર્ય; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, હેચરભાઈ ર. પરંત્ર, ઈ. ૧૯૭૫ ૧૩. ફાન્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-રાજકુંવરબાઈ સોરાણી', કુમુદબેન પરીખ
કૃતિ : બુદ્ધિપ્રકાશ, સ, ૧૯૭૯થી ફેબ્રુ. ૧૯૧૦–'કવિ રાજ ધર પ્રતિ વિક્રમપ્રબંધ', ચ મ પાંચાભાઈ
[ર.ર.દ.] સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સ. સોમાભાઈ પૂ. પારેખ, ઈ. ૧૯૭૮ ૨. કવિચરિત : ૧૨:૩, રાજ્યરાજરતન(ઉપાધ્યાય)(વાચક): રા તનને નામે ૧૩ કડીની ગુસાઇનિહાર : ૨.. [ા ત્રિ.] ‘નૅમજલનો બારણાયુ કે કડીની તેમના સાતવાર ). ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ', રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ રાધર્મ | હું: જૈન સાધુ. રોપોગરના શિકીની 'ચોવીસ તીર્થંકર-સર્વેયા” (લે,સ. ૧૯મી સદી અનુ.), ૨૪ કડીની સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામનકકુલપુત્ર-રાસ’ (લે. સં. ૧૯મી સદી‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમીઆનું ના કર્યા.
સંદર્ભ : શાસ્ત્રી.
સ્તુતિ(મુ.), ‘શાતાધર્મ કાંગસૂત્રની સો' (વે.૪ ૧૬૭૩), 'ચાર પ્રત્યેક બુદ્ધનો સઝાય છે. મોં. ૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૩, ૨, પુસ્તક : ૧; ૩. સમાધા
(શ)
: ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.
સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લીં સૂચી; ૩. હેઐશાસૂચિ : ૧. [૨.૨.૬.]
રાજમલ [ઈ. ૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે ઈ.૧૭૧)નો કો સંદર્ભ : મુસૂચી.
રાજરત્નસૂરિ) ૧ (ઈ. ૧૫૪૩માં ત]: ખરતગચ્છના જૈન શાધુ, વિવેક્સનની પરંપરામાં સાધુવર્ષના શિષ્ય ‘કારેલમાછીચોપાઈ” (૨.૧૫૪૩/સ. ૧૫૯, આસો)ના કર્તા.
ગુજરાતી શાહિનકોશ : ૩૫૧
For Personal & Private Use Only
www.jainulibrary.org