________________
રિ.ર.દ.
પણ છે.
૧૩૮ કડી સુધીના અંબા અને બહુચરાજીના ગરબા તથા છંદ(મુ.)ના ૧૩૯૩; અંશત: મુ)ના બાલાવબોધન કર્તા. પાટણમાં રહેતા મોઢ કર્તા.
જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ કૃતિ : દેવીમહાત્મ અથવા ગરબા સંગ્રહ: ૨; પ્ર. વિશ્વનાથ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની ગો. દ્વિવેદી, ઈ. ૧૮૯૭.
શ્રત્રિ . વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું
સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન રાચો - ]: જૈન. ‘રાચા-બત્રીસી' (લે.સં.
ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટક એમાં મળે છે. ૧૮મી રાદી અનુ.)ના કર્તા સંદર્ભ : ૧, જૈહાપ્રોસ્ટા; ૨ હજૈજ્ઞાસૂચિ : ૧.
તેમાં પણ નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય [કી.જો.]
અથવા સોલંકીયુગના સિક્કાઓની પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને રાજ(કવિ)(મુનિ) : આ નામ “રાવણમંદોદરી સંવાદ', ૧૧ કડીનું
અભિલેખોમાંથી મળ્યા છે; પાન એ સિક્કાની પ્રત્યક્ષ પ્રાપ્તિ ‘નળદમયંતી-ગીત’ (લે. સં. ૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ
વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં દશાનુરી- ફાગુ' એ રચનાઓ મળે છે. આ કતિઓના કર્તા ક્યા કોષ્ટક આપ્યો છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા રાજકવિ (મુનિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
યુગનું મૂલ્ય પણ જાણી શકાય છે. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; [ ]ર. જૈન સત્યપ્રકાશ, ઑકટો.
રો. ‘ગણિતસાર'ના આ બાલાવબોધની રચના ચૌલુક્ય વંશના પતન
ગા ૧૯૪૬– જૈન કવિયો કે ‘સંવાદ' સંજ્ઞક રચનાએ, અગરચંદ નાહટા;
પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય ] ૩. મુપુન્હસૂચી.
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલરાજ-૧: જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ.
માપ અને નાણાં વિશે કેટલીક માહિતી', ભોગીલાલ જ. સાંડેસરા રાજઅમર [.
(સં.). ]: ભકિતની મહત્તા ગાતા જ
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ: ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫'પાટણના કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન કૃતિ : સોસંવાણી.
[ત્રિ ગુજરાતી સાહિત્ય ચીમનલાલ ડાહ્યાભાઈ.
[ભો.સાં.] રાજકીતિ : આ નામે ૨૫ કડીનું “ચઉવિશજિન-સ્તવન’, ‘સદયવત્સ
રાજકુંવરબાઈ જુઓ : રાજબાઈ. ચરિત્ર-રાસ (લે. ઈ. ૧૫૯૬) તથા ‘ભરતબાહુબલિ-છંદ' એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે રાજચંદ્રસૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય? તેમ નથી,
(મુ), ‘જબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય” (ર.ઈ. રબંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ. ૧૯૭૮;] ૩. જે_કવિઓ : નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ૩ (૧).
| |.૨,૮] કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ રાજકીત-૧/કીતિ [ઈ. ૧૪૭૯માં હયાત] : પૂણિમાગચ્છના જૈન
.. લલ્લુભાઈ, સં. ૧૯૬૯
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ] ૨. લીંહસૂચી [કી.જો.] સાધુ. વિજયચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ (ર.ઈ.૧૪૭૯. ૧૫૩૫, આસો સુદ ૧૫, રાજચંદ્ર-૧/રાયચંદ જિ. ઈ. ૧૫૫૦/સ. ૧૬૦૬, ભાદરવા વદ ૧, ગુરુવાર)ના કર્તા.
રવિવાર) : નાગોરી તપગચ્છની પાáચંદ્રશાખાના જૈન સાધુ. પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી'માં ‘કીતિ’ નામના કવિને નામે સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે, પિતા જાવડશા દોસી, જન્મનોંધવામાં આવી છે પરંતુ તે રાજકીતિની જ કૃતિ છે. કેમ કે, માત્ર નામ રાયમલ્લ. સમચંદ્ર પાસે ઈ.૧૫૭સં.૧૬૨૬, વૈશાખ સુદ કવિનીમની, નેશવાળ કરે છેકારણ ને બદલે અને દવ દો. દો.નીમ રચંદ્રક. 'મેમપરચૂર મૂળ ‘કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીતિ’ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક પર ૩૦, ગ્રંથનો બાલાવબોધ (ર.ઈ. નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી ૧૬૧૧/૧૬૨૨), ૫૦૦ ગ્રંથાગ્રનો ઉવવાઈઓપપાતિકસૂત્ર કૃતિ સમાન છે.
પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીસંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, યોપાંગ-સસ્તબક તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્વચંદ્રસૂરિસ્તુતિ ઈ. ૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ, સાંડેસરા, ઈ. એ કૃતિઓના કર્તા. ૧૯૪૫; []૩, જેમણૂકરચના : ૧,
[કી જો] સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જેસાઇતિહાસ,
_ ૪. મુપુન્હસૂચી; ૫. લીંહસૂચી; ૬. હજૈજ્ઞાસૂચિ : ૧. [૨.૨.દ] રાજકીર્તિમિશ્ર [ઈ. ૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર' (ર.ઈ. રાજતિલક(ગણિ) [ઈ. ૧૨૬૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ૩૫૦ : ગુજરાતી સાહિત્યકોશ
રાચો : રાજતિલક(ગણિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org