________________
કૃતિ : ૧. અમજુરા, ૨. ઐાસંગ્રહ : ૩ (+i);૩. ગૌ-વિષયીતિ(પડિત)–૨ | ]: ખરતરગચ્છના જૈન સાધુ. સંગ્રહ, સં. શિવલાલ છે. સોંઘવી, સં. ૧૯૭૨, ૪, ગોવીસંગ્રહોમાં ઉપદેશમાંકાપુરણ' પરના રખાના કર્યાં. ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઇ. ૧૯૦૧; ૫. જૈઐકાસંચય (સં.); ૬. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. શોભનસ્તવનાવલી, પ્ર. શા. ડાહ્યાભાઈ ફત્તેચંદ તથા શા. મોતીલાલ મહાસુખભાઈ, ઈ. ૧૮૯૭; ૯. સસન્મિત્ર(ઝ).
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬–‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થીંકી સૂચી' અગરચંદ નાહટા; ૨. હેન્નાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈઇતિહાસ; [] ૨, ગૂકવિઓ : ૧, ૨, ૩૧, ૨); ૩. મુબૂસૂચી; ૪. સૂચી; ૫. હેōશાસૂચિ: ૧.
માં.
વિષ્ણુધવિમલશિષ્ય [ઈ. ૧૫૧૪ની આસપાસ : તપગચ્છના કા સાધુ. ૧૧૨ કડીની કુ ચોપાઈના બંધમાં રચાયેલી ‘તપગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી-છંદ' (ર.ઇ.૧૫૧૪ અનુ.; મુ.) અને ૮ કડીની ‘પર્યુષણપર્વનું સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા,
કૃતિ : ૧. જિનગુણ પદ્યાવળી, પ્ર. શાહ વેણીચંદ સુ. અને બીજા, ઈ. ૧૯૨૫ (બી.); ૨. પસમુચ્ચય ૨
[કી.જો.]
વિમલ : આ નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય', ૮ કડીની ‘ચંદનબાવા-સઝાય'(મુ.) તથા ૬ કડીની "નમસ્કાર-સદાય એ જૈનકૃતિઓ મળે છે તથા માતાજીનો ગરબો' (ચં.ઇ. ૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અઝાયમ વ (પં).
સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[...]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; [] ૨. જૈગૂકવિઓ : ૩૧, ડાપ્રોસ્ટા ૪. વેશાય : ૧.
વિકૃષિવિશિષ્ય : 'વિમલપ્રબંધ/રાશ'
Jain Education International
વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ, ૫ કડીના 'પાર્શ્વનિ સ્તવનના કર્તા. આ કર્તા કર્યા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે [].જો.]
તેમ નથી.
૨૦ ૩, [કી.જો.]
સંદર્ભ : કાનૂની.
વિમલ–૧ [ઈ. ૧૫૫૪માં હયાત]: જૈન સાધુ. ‘મિત્રડ-શસ’ (૨.૪. ૧૫૫૪ સ. ૧૬૧૭, આસો સુદ ૧૦નાં કર્યાં
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [ ]૨. જૈષ્ણુ વિઓ : ૩(૧). [કી.જો.] વિમલ–૨ [ઈ. ૧૫૬૦માં હયાત] : ‘હરિરસ’ (૨.ઇ. ૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : પાંણસ્તીખો [.ત્રિ.] વિમલધર્મશિષ્ય ઈ. ૧૪૬૪માં હયાત]: જૈન સાધુ. ૧૪ કડીની વિમલ-૩ (ઈ. ૧૬૦૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ, વિ‘મહાવીર વિનતિ' (૨.૭. ૧૪૬૪૨. ૧૫૨૦, જેઠ સુદ ૧૦) તથા સેનસૂરિના શિષ્ય. ૧૨ કડીની ‘નવપદમહિમાની સઝાય/શ્રીપાલની ૧૮ કડીની ‘જીરાઉલી પાર્શ્વનાથ-વિનતિ'ના કર્તા. સંદર્ભ : કશું કવિઓ : ૩(૧), સઝાય’(મુ.)ના કર્તા.
[,TM.]
[કી.જો.] વિમલપ્રબંધ રાસ’ [૨. ઈ. ૧૫૧૨માં. ૧૫૬૮, આસો સુદ- વિ
કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ :૩; ૨. સજઝાયામાળા(પં). વિમલકત−૧ [૪. ૧૭મી સદી પૂર્વાધ]: ખરતરગચ્છના જૈન સાધુવાર]: તપગચ્છના જૈન સાધુ અને સમરનશિષ્ય થાસમયની સાધુકતિની પરંપરામાં વિમલતિલક-સમુસુંદરના શિષ્ય. અભયદાનની ૯ ખંડ ને ૧૩૫૬ કડીની ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડ જેવા છંદો વિષયને કેન્દ્રમાં રાખીને રચેલી ‘યશોધરચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯ અને વિવિધ દેશીઓના ઢાળમાં નિબદ્ધ ચૌલુકય રાજા ભીમદેવ સં. ૧૬૬૫, આસો સુદ ૧૦), ‘ચંદ્રદૂતકાવ્ય’ (૨.ઈ. ૧૬૨૫), ‘પ્રતિ- પહેલાના સમયમાં થઈ ગયેલા વિમલ મંત્રીના સુકૃત્યોને આલેખી ક્રમણવિધિ-સ્તવન” (૨.ઈ. ૧૬૩૪૨. ૧૬૦, આસો ૫૬.૩) એમના ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રૂપે ઉપસાવતી (મુ), 'નિષ્કુઅણ-બાલાવબોધ', ‘જીવવિચાર બાવાવબોધ’, ‘વિચારયત્રિ- પ્રબંધ, રામ અને ચરિત્ર ત્રણેનાં સ્વરૂપગત ઘણો ઓછેવત્તે અંશે શિકા(દંડક)-બાલાવબોધ/દંડક-બાલાવબોધ’, ‘નવતત્ત્વ—બાલાવબોધ', પ્રગટ કરતી આ રચના વિમલ મંત્રીના જીવનની ઘટનાઓ અને ‘પદવ્યવસ્થા’, ૧૩ કડીના ‘મહાવીરના ચંદ્રાવલા', ‘ષષ્ટિશતક- એમના પરાક્રમપ્રસંગોને કેટલાક ઐતિહાસિક આધારોનું સમર્થન મળે બલાવબોધ'ના કર્તા. એ રીતે નિરૂપતી હોઈ મુખ્યત્વે "ડદે પ્રબંધ' પછીની આ પ્રકારની સૌથી વિશેષ નોંધપાત્ર રચના બની રહે છે. જો કે અહીં દંતકથાઓ પર ઠીકઠીક આધાર રખાયો હોવાને લીધે અને સામાજિક
ગુજરાતી સાહિત્યકોશ : જાણ
વિમલચારિત્ર-૧ [ઈ ૧૫૪૮માં હયાત]: તપગચ્છના જૈન સાધુ. હેમિયમની પરંપરામાં સંઘચરિત્રના શિષ્ય. ૪૦૦ ગ્રંથાળનો ‘નવકાર-ચોપાઈ/નવકાર-રાસ/રાજિંસહ-રાસ’(૨.ઇ.૧૫૪૮/સં. ૧૬૦૫, શ્રાવણ સુદ ૧, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. કવિઓ : ૧. ૩(૧).
વો]૨. લિસ્ટઑ : ૨૬ ૩. હઁગૂ[કી.જો.]
વિમલચારિત્ર(ગણિ)–૨ [. ૧૭મી સદી પૂર્વાધ]: નાગોરી વડપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક નચરિત્રના શિષ્ય. ‘અંજનાસુંદરી-ચારિત્ર રાસ' (ઇ. ૧૯૦૬ સં. ૧૬૧૩, માર્ગશર સુદ ૨, ગુરુવાર;*મુ.) અને ઐતિહાસિક ‘રાયચંદ્રસૂરિ-રાસ’ (ર. . ૧૯૧૯)ના કેન્દ્ર,
કૃતિ : “ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા—.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;[] ૩. જૈગૂવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
વિમળદીપ : જુઓ દીપશ્ચિમળ.
For Personal & Private Use Only
www.jainulibrary.org