________________
રામચંદ્ર-૯ [સં. ૧૯મી સદી] : અમદાવાદના વતની. જ્ઞાતિએ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; [] ૩. કૅટલૉગગુરા; બારોટ, ટોપીવાળાનાં કવિતના રચયિતા, એમાં કાઠિયાવાડનાં રાજ્યો ૪. જૈમૂકવિઓ : ૩(૧, ૩). પર અંગ્રેજોએ પોતાની હકૂમત જમાવી તેનું અને કંપની સરકારના પ્રભાવનું વર્ણન છે. ભાષામાં હિંદીની છાંટ છે.
રામદાસ-૪ [
]: સ્વામિનારાયણ સંપ્રદાયની સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨.] ૨. ગૂહાયાદી : ૩; ફોહનામાં
સંત કવિ. તેમણે ઘણાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે. વલિ : ૧.
ચિ.શે]
સંદર્ભ : ૧, મસાપ્રવાહ; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર
ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશજીદાસ, ઈ. ૧૯૭૪ (બીજી આ.). રામચંદ્રમુનિ ઉપાધ્યાય)-૧૦ [. ]: ઉપકેશગચ્છના
ચિ.શ], જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૯૨ કડીના ‘નવકારમહામંત્ર-રાસ’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા
રામદાસસુત [ઈ. ૧૫૯૩માં હયાત : ભરૂચના વતની, મથ/મન્ય સંદર્ભ : મુપુગૃહસૂચી.
એવું એમનું નામ હોવાનું કહેવાય છે. પણ એ બહુ આધારભૂત
નથી. એમનું ૧૫ કડવાંનું ‘અંબરીષ-આખ્યાન” ( ઈ.૧૫૯૩સં. રામચંદ્રબ્રહ્મચારી) -૧૧
]: “સાહેલી-સંવાદ'ના
૧૬૪૯, શ્રાવણ સુદ ૧૦) સંકલનાની દૃષ્ટિએ શિથિલ, પરંતુ અન્ય કતાં.
અંબરીષકથા પર રચાયેલાં આખ્યાનો કરતાં વર્ણનો ને ભાષાના સંદર્ભ : ગૂહાયાદી.
નિવો]
લાલિત્યમાં જુદી ભાત પાડે છે. કૃષ્ણલીલા' કૃતિ પણ એમણે રામચંદ્ર-૧૨ [
]: જૈન. અવટંકે ચૌધરી, રચી છે. ૧૮૭૫ ગ્રંથાગની ચતુર્વિશતિજિન-પૂજાના કર્તા.
સંદર્ભ : ૧ કવિચરિત : ૧-૨, ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસંદર્ભ : જેહાપ્રોસ્ટા.
શિ ત્રિ] ઇતિહાસ : ૨; ૪. ગુસારસ્વતો; ૫, પ્રાકૃતિઓ; ૬, સંશોધન અને
અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ. ૧૯૭૬–“મધ્યકાલીન ગુજરાતી રામજી: આ નામે ‘નાગદમન” (લે. સં. ૧૯મી સદી અનુ.) અને સાહિત્યમાં અંબરીષકથા.”
[ચ શે] ‘સુભાષિતો’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. સંદર્ભ : ડિકેટલૉગબીજે.
શિ.ત્રિી રામદેવ [
]: મહિના અને પદોના કર્તા
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. રામદાસ : આ નામે ‘નવરસ તથા કેટલાંક કૃષ્ણભકિત અને જ્ઞાન
જિ.ગા.] વૈરાગ્યનાં પદ(૩ મુ) મળે છે. તેમના કર્તા કયા રામદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
રામદેવનો વેશ’: ‘રામદેશનો વેશ' તરીકે પણ જાણીતો અસાઇતકૃત કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨.
આ ભવાઈવેશ(મુ) બધા ભવાઈવેશોમાં સૌથી લાંબો, સામાન્ય રીતે સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ : ૧-૨; ૩. ફાંહનામા- વહેલી પરોઢે અને ભવાઈની પૂર્ણાહુતિ વખતે છેલ્લે ભજવાતો વેશ વલિ.
[[ન.વો.] છે. કોઈ ચોક્કસ કથાને બદલે વિવિધ વિષયો અંગેની માહિતી, વ્યવ
હારિક ડહાપણનાં રાજાષિતો અને સમસ્યાવાળી બેતબાજીથી લગભગ રામદાસ-૧ [ઈ. ૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ ખંભાતના
આખો વેશ ભરેલો છે. વેશના પ્રારંભમાં કવિતા અને દુહાઓમાં વતની. તેઓ વિઠ્ઠલનાથજી (ઈ. ૧૫૧૬-૧૫૮૬)ના સમયમાં હયાત
નવનિધ, ચૌદ વિદ્યા, બાર બાણાવળી, પૃથ્વીનું માપ, પૃથ્વીની હતા. “મધુકરના મહિના/મધુકરના ૧૨ માસના કર્તા.
વહેંચણી, સૃષ્ટિની ઉત્પત્તિ, ૨/પૂતોની ઉત્પત્તિ, રજપૂતોની જુદીસંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પુગુ સાહિત્યકારો;] ૩. વ્હાયાદી;
જુદી જાતિઓ, પૃથ્વીનાં વિવિધ નામ, નવ ખંડ, રજપૂત રાજવંશની ૪. ફહનામાવલિ.
[ચ.શે]
વંશાવળીઓ વગેરે અનેક વિષયોની માહિતી અપાઈ છે, અને રામદાસ-૨ : જુઓ રામ(ભકત)-૩.
એ માહિતીઓની વચ્ચેવચ્ચે વ્યવહારુ ઉપદેશનાં સુભાષિતો આવે
છે. જેમ કે, પર્વતથી ઊંચું કોણ? તો ત૫. ચંદ્રથી નિર્મળ કોણ? રામદાસ-૩ (ઈ. ૧૬૩૭માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન તો દાન. ઝેરથી કડવું કોણ? તો દુષ્ટ માણસ વગેરે. આ માહિતીસાધુ. રૂપજીની પરંપરામાં ઉત્તમના શિષ્ય. ૪ ખંડ અને ૮૨૩ સુભાષિતોની વચ્ચે પૃથ્વીની ઉત્પત્તિની, પૃથ્વીના ખંડોની, ચાર કડીના પુણ્યપાલનો રાસ' (૨.ઈ. ૧૬૩૭/સં.૧૬૯૩, જેઠ વદ ૧૩, ભાઈબંધોની વાર્તાઓ ગદ્યમાં મુકાઈ છે. વેશના અંતિમ ભાગમાં ગુરુવાર)ના કર્તા.
ઘોઘાના રાજકુંવર રામદેવ/રામદેશ અને પાવાગઢ/પાલવગઢની રાજઆ નામે મળતું, હિન્દીની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.) કુંવરી સલુણા વચ્ચેના પ્રેમ અને લગ્નની કથા આલેખાઈ છે. કથા અને ૯૩ કડીનું ‘કર્મરેખાભવાની-ચરિત્ર’ એ કૃતિઓ પણ આ રામ- તો અહીં નિમિત્ત છે. એ બહાને રામદેવ અને સલુણા વચ્ચેના .. દાસની હોવા સંભવ છે.
સંવાદ રૂપે દુહા અને છપ્પામાં અનેક સમસ્યાઓની આતશબાજી કૃતિ : જેકાપ્રકાશ : ૧.
ઉડાવવામાં આવી છે. સમસ્યાબાજી પૂરી થયા પછી રામદેવ ને ૩૬૦ : ગુજરાતી સાહિત્યકોશ
રાયચંદ્ર-૯ : “રામદેવનો વેશ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org