SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કત. ૨ ડરતપ્રતમાં ફતાનું નામ 'ચરાય હોવાન! નિદેશ મળે છે. ભૂરાજી/ભૂટિયો બૂટ બૂકિયા (ભગત) [ઈ. ૧૭મી સદી): જ્ઞાનમાર્ગ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય, []૩. જૈનૂકવિઓ: વેદાંતી કવિ. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ. ૧૭મી ૩(૧). શ્રિત્રિ] સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે. જાતે સાધુ. બૂટાજીનાં ૧૨ પદ(મુ.) મળે છે. આ પદોમાં કવિની અદ્વૈત વેદાંતનિષ્ઠા બુધવિજ્ય ઈિ. ૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજય તથા આધ્યાત્મિક અનુભવે રણકતી, અત્રતત્ર હિદીની છાંટવાળી, દેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર પરના ગદ્ય સુબોધક સંસ્કારપૂત વાણી જોવા મળે છે. કવિની શૈલીમાં બાલાવબોધ (લે.ઈ. ૧૭૪૪ પહેલાં)ના કર્તા. વાભાવિકતાની સાથે વેગનો પણ અનુભવ થાય છે. સંદર્ભ : જૈવૃકવિ : (૨). શ.Aિ] કૃતિ : 1. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ. બુદ્ધિલાવાય-૧ : જુઓ લાવણ્યસૌભાગ્ય. ૧૮૮૫૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. ધૂકાદોહન: ૫, ૪. ભજનસાગર: ૨. બુદ્ધિવર્ધન | | : જૈન સાધુ. ૩૪ કડીના સંદર્ભ : 1. અસંપરંપરા, ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; “ચતુર્વિશનિજિન પંચકલ્યાણક-સ્તવન' (લે,ઇ૧૮મી સદી અનુ.)ના ૪. પ્રાકકૃતિઓ; , પ્રાચીન કાવ્યમંજરી, સં. જેઠાલાલ ત્રિવેદી, કિર્તા. ઈ. ૧૯૬૫; [] ૬. ફાત્રિમાસિક, એપ્રિલ-જૂન ૧૯૬૧–બૂટિયાના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: . શિ.ત્રિ એક પદની વાચના', સુરેશ હ. જોશી; ] ૭. ફૉહનામાવલિ. બુદ્ધિવિજ્ય : આ નામે “ઢેઢકચર્ચા-વિવરણ” તથા ૨ આત્મ-સઝાય” [ચ.શે.] મળે છે. તેમના કર્તા કયા બુદ્ધિવિન્ય છે તે વિશે નિશ્ચિતપણે કહી બેચર/બેચરદાસબહેચર : ‘બેચર’ના નામે ‘દાણલીલાના સયા તથા શકાય તેમ નથી. ‘કક્કો’, ‘બહેચર’ના નામે પદ તથા બહેચરદાસને નામે આઠથી ૧૫ સંદર્ભ : ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી. કડીના ૪ ગરબા(મુ) મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક જ બુદ્ધિવિજ્ય-૧ [ઈ. ૧૯૫૬માં યાત] : તપગચ્છના જૈન સાધુ. છે કે જુદા તે નિશ્ચિત થતું નથી. ‘જીવવિચાર-સ્તવન' (ર.ઈ.૧૬૫૬/સં. ૧૭૧૨, આસો સુદ ૧૦)ના કૃતિ : શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજક હકીકત; ૨. પ્રાકૃતિઓ;L] ૩. વ્હાયાદી. સંદર્ભ : જૈનૂકવિ : ૩(૨). શ્રિત્રિ) [કી.જો.] બુદ્ધિવિજ્ય-૨ | : તપગચ્છના જૈન બેહદીન ઈિ. ૧૮૨૦માં હયાત : પ્રકીર્ણ વાર્તાઓ (ર.ઈ. ૧૮૨૦) સાધુ. વિજયસિંહસૂરિના શિખ. ૪-૪ કડીની ‘કલ્પસૂત્ર (પર્યુષણ)ની ના કર્તા. સ્તુતિના કત. સંદર્ભ : ફૉહનામાવલિ. સંદર્ભ : મુપુગૃહસૂચી. શ્રિ.ત્રિ.] બોડાણાનું આખ્યાન’: ‘રણછોડજીનો સલોકો’ એ એપનામથી બુદ્ધિસાગર | ] : જૈન સાધુ. ૬ કડીની પણ ઓળખાતી કાલિકાના ગરબા જેવી શામળની ‘બોડાણાનું ‘પનાવાણાસૂત્ર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. આખ્યાન (મૃ.) કથનાત્મક રચના છે. હાથમાં તુલસી ઉગાડી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧, [ ત્રિ] વરસમાં બેત્રણ વાર દ્વારિકા જઈ તે વડે ભગવાનની સિત્તેર વરસ સુધી પૂજા કરનાર રજપૂત બોડાણાની ઉપર પ્રસન્ન થઈ દ્વારિકા બુદ્ધિસાગરશિષ્ય | ]: જૈન સાધુ. ૧૮ કડીની ધીશ પોતે તેની પાસે વાહન મંગાવી પોતે તેના સારથિ બની ડાકોર મનુષ્યભવદૃષ્ટાંત સઝાય’ (લે. સં૧૮મી સદી)ના કર્તા. આવ્યા એ “સંવત વિક્રમ બારોતર બારમાં બનેલો કહેવાતો સંદર્ભ: હજૈજ્ઞાસૂચિ : ૧. કિી.જો. લોકખ્યાત ભકિતવર્ધક પ્રસંગ સાદી ચોપાઇઓમાં તેમાં વર્ણવાય બુદ્ધિસાર [ઈ. ૧૪૬૬માં હયાત] : જૈન સાધુ. ૨૮૮ કડીના છે. ભગવાનની ભકતવત્સલતાનું તથા બોડાણાદંપતીનું ચિત્રણ ‘જંબુસ્વામીભવચરિત્ર-રાસ' (ર.ઈ.૧૪૬૬)ના કર્તા. એમાં સારું થયું છે. ગંગાબાઈની વાળીથી તોળાતા ભગવાનના સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ: ૧. કપટીપણાની, તેમને પાછા લેવા આવેલા ગુગળીઓએ કરેલી બીજી રીતે ભગવાનની લીલાની સ્તુતિ બનતી, નિંદા લોકરંજક છે. બુલાખીરામ | ] : બ્રાહ્મણ કવિ. ૪૯ અિ.રા.] કડીની “સાવિત્રીયમ-સંવાદ(મુ) કૃતિમાં કવિએ સત્યવાન તથા સાવિત્રીની કથાને સાવિત્રી અને યમના સંવાદ દ્વારા સરળ પણ બ્રહદેવ : જુઓ બેહદેવ. પ્રાસાદિક રીતે આલેખી છે. કૃતિ : ભજનસાગર : ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, બ્રહ્મ : આ નામે ૧૦ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ અને ‘ઉપદેશ૨૦૦૯ (સં.). [કી.જો] કુશલ-કુલક' તથા બ્રહ્મભગતને નામે ૧૭ કડીની “સાધુગુણ-કુલક’ બુધવિજ્ય : બ્રહ્મ ગુજરાતી સાહિત્યકોશ : ૨૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy