________________
પાનચંદ્ર : જુઓ મહિમસિહ.
આ ઉપરાંત ઉપાધ્યાય અને વાચકની પદવી ધરાવતા માન
વિજયને નામે ૫ કડીની ‘અધ્યાત્મશ્રી ઋષભદેવ નમસ્કાર (મુ), ૫ માનચંદ્ર : આ નામે ૨૨ કડીનું ‘ભાવિચોવીસી-સ્તવન’ (લે.ઈ.
કડીનું ‘ગૌતમસ્વામીનું પ્રભાતિયું (મુ.) તથા ૧૧ કડીની ‘સ્થૂલિભદ્ર ૧૮૧૯) તથા ૨૨ કડીની ‘પ્રસન્નચંદ્રરાજધની સઝાય’(મુ.) મળે
સઝાયર(મુ.) તથા માનવિય પંડિતના નામે ૪ કડીની ‘નવતત્ત્વછે. આ માનચંદ્ર કયા તે સ્પષ્ટ થતું નથી.
સ્તુતિ (મુ.) મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા માનવિજ્ય કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ
છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. લલ્લુભાઈ, સં.૧૯૬૯,
કૃતિ : ૧. ભિપ્રકાશ; ૨. જૈાપ્રકાશ : ૨, ૩. દેસંગ્રહ; ૪. સંદર્ભ : હેજેજ્ઞાસૂચિ : ૧
પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧; ૫. સસન્મિત્ર. માનચંદ્ર-૧ (ઈ. ૧૫૭૮માં હયાત] : પાચંદ્રગચ્છના જૈન સાધુ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;]૩. આલિસ્ટ૮ કડીની ‘પાર્વચંદ્રસઝાયના કર્તા.
ઑઇ : ૨, ૪, ભૂપુર્હસૂચી; ૫. હેૉાસૂચિ : ૧. રિ.૨.દી રામચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭...સં.૧૯૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનવિય-૧ (ઇ, ૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જ્યચંદ્ર ગણિકત “રસરત્ન-રાસ' પરથી સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિયના શિષ્ય ૭૦૦ સમજાય છે.
ગ્રંથાના ‘શ્રીપાલ-રાસ’(ર.ઈ. ૧૬૪૬/૧૬૪૮(સં.૧૭૦૨/૪, આસો સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧) [] ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટુંક સુદ ૧૦, સોમવાર), ‘સ્થૂલિભદ્ર-કોશા-બારમાસ ઢાળો' (ર.ઈ. રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭:૧૩, ૧૬૪૯), 'નવતત્વની રાસ'(ર.ઈ. ૧૬૫૨ સં.૧૭૧૮, વૈશાખ સુદ જૈનૂકવિઓ: ૨.
રિ.૨૮] ૧૦) તથા ૨૮ કડીની ‘નેમિનાથ-બારમાસ(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રામબાસંગ્રહ, માનદાસ | a ]: પદોના કર્તા.
સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ, ૩. મરાસસાહિત્ય; સંદર્ભ : ફૉહનામાવલિ.
મિ.ત્રિ] ] ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈનૂકવિઓ :૨, ૩(૨); ૬. મુપુગૃહસૂચી.
રિ.ર.દ.|| માનપુરી/મનાપુરી [
]: ગોસાંઈ બાવો હોવાની શકયતા છે. ૧૯ કડવોએ અધૂરા મળતા “ઉષાહરણ/ઓખાહરણ' માનવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : તપગચ્છના જૈન સાધુ. (૨.ઈ. ૧૬૯૪. અનુ.)ના કર્તા. “કૃષ્ણલીલાનાં પદો’ પણ આ વિજ્યસિંહની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય, ‘દ્વાદશભાવના માનપુરીનાં હોવાની શક્યતા છે.
(ર.ઈ. ૧૬૪૭), ‘અંજનાસુંદરી-સઝાયર(ર.ઈ. ૧૬૬૦),૬ ઉલ્લાસ, ૯૨ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;]૩. ફાત્રિમાસિક, ઢાળ અને ૩૮૯૨ કડીની ‘વિક્રમાદિત્ય-ચરિત્રવિક્રમાદિત્ય પંચદંડએપ્રિલ-જૂન ૧૯૩૭–‘વીરસિંહકૃત ઉષાહરણ', સં. ભોગીલાલ જ. ચોપાઇ/લીલાવતી(વિક્રમપત્ની)-રાસ (ર.ઈ. ૧૬૬૬/સં. ૧૭૨૨, પોષ સાંડેસરા;]૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬, ડિકેટલૉગબીજે. સુદ ૮, બુધવાર), ૪૨ કડીની ‘ચંદ્રોદય-સઝાય” (૨. ઈ. ૧૬૮૨),
શ્રિત્રિ ‘નવપદ-સ્તવન’ વગેરે કૃતિઓના કર્તા. માનબાઈ !
સંદર્ભ: ૧. ગુસાઇતિહાસ:૨; ૨. ગુસારસ્વતો:૩. જૈસા]: પદોનાં કર્તા. તેમને ઇ
ઇતિહાસ જ. જેનરાસમાળા (પુરવણી), સં. મોહનલાલ દ, દેશાઇ, નામે મુદ્રિત રૂપે મળતાં ૩ પદમાં ૨ પદો નરસિહની ગણાતી ઈ ૧૯૧૪: ] ૫. જૈકવિઓ : ૨, ૩(૨); ૬. લીહેસૂચી. કૃતિ ‘ઝારીનાં પદમાંનાં જ છે.
કૃતિ : ૧, ઉદાધર્મ ભજનસાગર; પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ.૧૯૨૬; ૨. નકાદોહન : ૪ ૩. બુકાદોહન : ૭.
માનવિજ્ય(પંડિત)-૩ [ઈ. ૧૬૭૮માં હયાત : તપગચ્છના જૈન સંદર્ભ : ૧. પ્રાકૃતિઓ; [ ૨, સમાલોચક, એપ્રિલ-જૂન સાધ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં સકલવિજયના શિષ્ય, ૩ ઢાલ ૧૯૦૮-‘ગુજરાતી જૂની કવિતા', સં. છગનલાલ વિ. રાવળ; અને ૩૨ કડીની ‘ગુણઠાણાવિચાર-બત્રીસી' (૨ ઈ. ૧૬૭૮/સં. ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ.
શ્રિત્રિ.] ૧૭૩૪, મહા સુદ ૧૫; મુ.)ના કતાં. માનવિજ્ય : આ નામે ૬૨૫ કડીની સ્વોપશસ્તબક સહિત
કૃતિ : પ્રવિતસંગ્રહ.
રિ.૨.૮] ‘આગમપ્રેરણારૂપ-સઝાય' (ર.ઈ. ૧૬૭૮), ૪ કડીની “ઋષભજિન
માનવિજય-: જુઓ માન(મુનિ)–૧. સ્તુતિ', ‘ચૈત્યવંદન, ૧૨ કડીનું ‘જિનપૂજાફલ-સ્તવન', ૪ કડીની ‘પર્યુષણ-સ્તુતિ (લે. ઈ. ૧૮૧૩મુ), ૬૦ ગુંથાની ‘પંચબાણ-સઝાય’ માનવિજ્ય-૫ [ઈ. ૧૬૮૨માં હયાત : તપગચ્છના જૈન સાધુ. (લે. ઈ. ૧૮૨૬), ૬૧ કડીનું બાલાવબોધ સહિતનું પ્રતિભાસ્થાપન- વિજયપ્રભસૂરિની પરંપરામાં કીર્તિવિજ્યવાચકના શિષ્ય. ૩ ઢાળની સ્તવન’, ‘સામયિકદોષ-સઝાય’ તથા ૫ કડીનું “સીમંધરજિન- ‘દસ ચંદરવાની સઝાય” (ર.ઈ. ૧૬૮૨/સં.૧૭૩૮,-વદ ૧૦, સ્તવન’ (લેઈ. ૧૮૧૩) મળે છે.
બુધવાર,મુ.)ના કર્તા.
આ
સંદર્ભ:
રાસમાળા (પુરવાર, ૨. લીંહસૂચી
હ:૪; ૩. બુકાદો
એપ્રિલ-જૂન સાધુ 3 કડીની ‘ગુણઠાણ
માનચંદ્ર : માનવિજ્ય-૫
ગુજરાતી સાહિત્યકોશ : ૩૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org