SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ) : સંત રાજનીતિ અંતરમ એ તાળા અઢાર વેતાની “જૂઠણ તરકડિયાનો વેશ' : “નટાવાનો વેશ’ ‘હરાયાનો વેશ’ એવાં કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, નામ પણ ધરાવતો આ વેશ (મુ.), ભવાઈપરંપરાનુસાર, ગણપતિના ઇ.૧૯૫૮. વેશ પછી તરત પહેલા વેશ તરીકે ભજવાય છે. આ વેશના ઓછાવત્તા વીગતભેદ દર્શાવતા કેટલાક પાઠભેદો મળે છે, એ જેકૃષ્ણ : જુઓ જયકૃષ્ણ. જોતાં એમાં મૂળમાં હિંદુ સ્ત્રી સાથેની કોઈ મુસ્લિમ સરદારના જેકણદાસ 1: ‘રામાયણના ચંદ્રાવળા’, ‘સુદામાના નિષ્ફળ પ્રેમનું કરુણગર્ભ વૃત્તાંત હશે એમ લાગે છે, પણ પછીથી ચંદ્રાવળા’, ‘રાસ’ અને પદોના કર્તા. જાતજાતનાં ઉમેરણો થતાં એમાં ઠઠ્ઠીનાં ઘણાં તત્ત્વો પ્રવેશી સંદર્ભ : મહાયાદી, [કી.જો.] ગયાં છે. વેશ મુખ્ય ૨ વિભાગોમાં વહેંચાઈ જાય છે. પહેલા વિભાગમાં જમા : જેઠમલ : જુઓ જયેષ્ઠમલ્લ. જઠરનો નાયક મદન સાથેનો સંવાદ આલેખાય છે. દિલ્હીના, જેઠા : જઓ જેઠોબખૂબુખારાના કે વાલગઢના બાદશાહ તરીકે ઉલ્લેખાતો જૂઠણ સાંઇ કે ફકીર બની ચૂકેલો છે. જઠણ નાયક સાથેના સંવાદમાં જેઠા(ઋષિ) : જુઓ જયેષ્ઠમલ્લ-૧. પોતાનાં ‘મિયાં પોસ્તી’ ‘કુમાર’ જેવાં અન્ય નામો હોવાનું ! - જેઠાભાઈ જેઠો[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ : સંતરામ મહારાજના શિષ્ય. જણાવી એ નામો કેમ પડયાં તેની વિનોદી કથાઓ માંડે છે, વતન નડિયાદ. એમણે સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં નાગરબ્રાહ્મણ, ઢુંઢિયા શ્રાવક, ઘાંયજા વગેરે ઘણી નાતજાતનાં ગાણાં છે. સંતરામ ભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે, જે સંતરામ ગાય છે – જેમાં બહુધા એ કોમોની હાંસીમશ્કરી છે ને કવચિત્, મહારાજની સમાધિ પછી રચાયેલું જણાય છે. એમનામાં ગવાતાં ગાણાંના નમૂના પણ છે – જુદા જુદા પ્રકારની કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. લાજની નકલ કરે છે, રાંધવા-પીરસવાનો અભિનય કરે છે, પોતાની ટોપીની ૩ વિશેષતાઓ વર્ણવે છે, અને પોતે અઢાર માસે કેવી ૨૦૩૩, (ચોથી આ.). સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકૃતિઓ. શિ.ત્રિ.] રીતે જન્મ્યો એની વાત કરે છે. પગેથી તાળી આપતો ને તાળી માટે નાયકે લંબાવેલા હાથમાં ફૂંકતો તથા આવી બધી કથા માંડતો જેઠીબાઈ [ ] : ઉપદેશાત્મક, હિન્દીની છાંટવાળા જઠણ સાંઈના ગંભીર પાત્ર કરતાં વિશેષ વિદૂષકના પાત્રની થના ગભાર પ2િ કરતા વિરીય વિદૂષકના પાત્રના ૪ કડીના ૧ પદ (મુ.)ના કર્તા. છાપ પાડે છે, જો કે એના દ્વારા રજૂ થયેલું કેટલુંક સમાજદર્શન કૃતિ : બૂકાદોહન : ૭. આકર્ષક છે. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ; L] ૨. ગૂહાયાદી. [શ્રત્રિ .] વેશના બીજા વિભાગમાં જોરુ કે બીબી સાથેનો જૂઠણનો સંવાદ આલેખાય છે. જેરુ સામાન્ય રીતે ૧ છે, પણ કોઈ પાઠમાં ૨ પણ જેઠીભાઈ–૧ [ ]: નીતિવિષયક પદોના છે – ચટકી મટકી કે લાલકુંવર-ફૂલકુંવર. જોરુ-જઠણના “ચબોલા’ કર્તા. નામક પઘમાં ચાલતા સંવાદમાં પરસ્પરના આકર્ષણની કથા વર્ણ [શ્રત્રિ.] વાય છે, જોરુને સાસરિયાં તરફથી સંભવિત ભયોનો ને બંનેના ; જેઠીભાઈ–૨ [ | ]: વેદાંતનાં પદોના જાતિભેદનો ઉલ્લેખ થાય છે અને છેવટે જૂઠણનું ઘર માંડવા જોરુ કર્તા. તૈયાર થતી નથી તેથી જુઠણનો ફકીર થઈ જવાનો સંકલ્પ પણ સંદર્ભ : ગુજૂકહકીકત. શ્રિત્રિ.] અભિવ્યક્તિ પામે છે. આ સંવાદ ગ્રામ્ય રીતિની વણછડને કારણે વિનોદાત્મક પણ બને છે. “એકારા રે ભાઈ એકારા, સાહેબ જેઠીરામ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ]: દેવાસાહેબના પટ્ટશિષ્ય. કચ્છના ઘરમેં એકારા” એમ એકતાના ગંભીર સૂચન સાથે વેશ પૂરો રાવ રાયઘણજી પહેલાની પાંચમી પેઢીના સંતાન. પિતા સત્તાજી. થાય છે. મૂળ નામ જેઠજી. જાડેજા રજપૂત. રાજવહીવટમાં રસ ન હોવાથી વેશની ભાષામાં ગુજરી મુસલમાની, ગુજરાતી અને મારવાડીનું ને આધ્યાત્મિક પ્રીતિ વિશેષ હોવાથી ગામબહાર પર્ણકટિ બાંધી મિશ્રણ છે. રહેલા. ઈ.૧૭૬૧ (સં.૧૮૧૭)માં કચ્છમાં પડેલા દુકાળ સમયે કૃતિ : ૧.દેશી ભવાઈનો ભોમિયો, મયાશંકર જી. શુકલ; લોકોને મદદ કરેલી. કચ્છના સંતો'માં આ દુકાળનું વર્ષ ભૂલથી ૨. ભવાઈસંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ.૧૮૬૬, ઈ.૧૮૯૪ સં.૧૮૧૭ છપાયું છે. પછી ભારતની પદયાત્રા કરી હતી. દેવા(ચોથી આ.);૩.ભવાની ભવાઈ પ્રકાશ,સં. હરમણિશંકર ધ. મુનશી,-. સાહેબના અવસાન બાદ, હમલાની ગાદી બધાનો આગ્રહ છતાં સંદર્ભ : ભવાઈ(અ.), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨. કિ.જા.) સ્વીકારેલી નહીં. પણ દેવાસાહેબના પૌત્ર રામસિંહજી ઉંમરલાયક થયા ત્યાં સુધી તેમના વતી સંભાળેલી. તેમણે અનેક ભાવવાહી જઠીબાઈ | ] : અધ્યાત્મવિદ્યા ભજનો રચ્યાં હોવાનું નોંધાયું છે. સંબંધી જેરામદાસ સાથે પ્રશ્નોત્તરી થયેલી તેમાં પ્રશ્નરૂપે રચાયેલાં | ગુજરાતીમાં તેમ જ કવચિત હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં ૬ પદો (મુ.)નાં કના. કાઠિયાવાડી બોલીના તત્ત્વવાળી આ રચનાઓ તથા હિંદીમાં કેટલાંક ઉપદેશાત્મક ભજનો (મુ.) મળે છે તે આ ધીરાની કાફી પ્રકારની જણાય છે. જેઠીરામનાં હોવાની શક્યતા છે. જૂઠણ તરકડિયાને વેગ : જેઠીરામ ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy