________________
આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી' (ર.ઈ.૧૭૪૪|સં. ૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનોપનું સારું નિરૂપણ કર્યું છે. કૃતિ : બુકાદોહન : ૧,
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય.
સો.]
જીવધિ (ઈ.૧૭મી સદી પૂર્વાપી: નગમના જૈન સાધુ, વિશ્વ પ્રભુની પરંપરામાં પડિત પુણ્યચિ (ઈ. ૧૯૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.) ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જ.); ૨.સમસા (શા.) : ૩ [ર.સી.] જીવવિજય : આ નામે ૧૫ કડીની 'તીર્થવંદના', 'બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદય ઋષિવરણ(ગ.સં.૧૯મી સદી - અનુ.), ૧૧ કીની બહુબલિ-લે,,૧૮૧૩), ચંદ્રસૂતિ પ્રાકૃત કૃતિ સંગ્રહણી પ્રરણ' પરનો સબક (૧૮૭૧), ‘સપ્તતિકાર્મગ્રંથ બન્યોદયસના -- સંવેધયંત્રક(લ.ઈ.૧૭૪૫), 'કર્મગ્રંથ : ૧-૨’પરના સ્તંબક(લે. સં. ૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬' પરના બાલાવબોધ (મુ) મળે છે તે ક્યા છવિષ છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’જીવવિજય—૨ ના પણ હોવાની શકયતા છે. કૃતિ: કમઁગ્રંથ સાથે : ૨ (૫ અને ૬ ), પ્ર. જૈન ૨ કોયસ્કર મંડળ, સં. ૨૦૭૩ (ત્રીજી આ..
સંદર્ભ : ૧. મુસૂચી; ૨. લીંડસુધી; ૭. હેજીસૂચિ : ૧
[ર.સો.]
જીવવિજ્જ-૧ ઈ.૧૬૧૭માં ૫૦ : સંપર્કના જૈન સાધુવિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧
કડીના ‘શાંતિનાથ-સ્તવન’(ર.ઈ.૧૬૧૭.૧૬૭૩, આસો સુદ ૧૦)
ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[ર.સો.]
જીવવિજ્ય-૨ ઈ.૧૮મી સદી પૂર્વાધ] : તપગચ્છના જૈન સાધુ વિપક્રિસૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથી ર છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ
ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક (ર. ઈ. ૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર' પરનો પચાસેક હજાર ગુચાગ્રનો અખક (ર.ઇ.૧૭૧૮) મુનિસુંદરના ‘અધ્યાત્મપદ્રુમ’પરનો બાલાવબોધ(૨.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્ર’થ’ પરનો બાલાવબોધ (૨.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ' (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ-કવાર).
સંદર્ભ : ૧. આલિસ્ટઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨) મુપુગૃહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હે‰જ્ઞાસૂચિ : ૧. [ર.સો.] જીવવિજ્ય-૩ છે. ૧૯મી સદી વિષ] : જૈન સાધુ. કીતિવિષ (૯.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું
૧૩૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
ત્રિઢાળિયું', ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ' અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન', ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયળની સઝાય’–એ મુદ્રિત કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિભા; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં નિલકવિજયજી, સં.૧૯૯૩; ૩. અઝામમાં (૫)
સા.
સાઇ.૧૭૧૨માં હતી: તપગચ્છના જૈન સાધુ કુલસાગરની પરંપરામાં ગેંગસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન
વચ્ચેન ધરિત્ર-ચ' ..૧૭૧૨/૨૦૧૭૧૮, શ્રાવણ વદ ૪, મંગળ શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુખુગૃહસૂચી. [૨.સો.] જીવા(વિ) જીવા ઋષિ) ન..૧૪૯૪૬ ૧૪૯૫સં. ૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭૧૧૧૩, ૪ સુદ ૬ : જેઠ હૃદ ૧૦, સોમવાર]: લોકાગચ્છના જૈન આખુ રૂપજીના શિખર સુરતના વતની. દેહરા ઓશવાલ ગોત્ર, પિતા તેલ કે પાલ માતા ક્યૂરાંબાઈ, ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ. ૧૫૨માં પૂજ્યપદી. એમની ગાદી ગુજરાતી લોકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ. અવસાન આનપૂર્વક. ‘કક્કાબત્રીસી કાબત્રીસી સઝાય' (વ.ઈ.૧૭૫)ના કર્તા
સંદર્ભ : ૧. ગૂકવિનો ૩(૨)-જૈનગીની ગુપટ્ટાવધિઓ’૨. જૈન ધર્મની પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાલી, મુનિ શ્રી મણિલાલ, સં. ૧૯૯૧;]૩. મુરથી; ૪. ત્રીસૂચી; ૫. હેરૂચ : ૧. [ર.સો.]
જીવો : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે શું કહી શકાય તેમ નથી. કૃતિ : ભગાસિંધુ.
[ર.સો.]
જીવો-૧[ ઈ,૧૭૮૧ સુધીમાં] : “બાર-મહા રાધાકૃષ્ણના બારમાસ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂડાવાદી; ૨. જૈનૂવિઓ : ૩(૨) ૩. મુ9ગૂરૂષી. [ર.સો.]
જીવ-[ઈ.૧૯મી સદી) : સ્વામિનારાયણ સંપ્રદાયના વિ. એમની પ્રેમલક્ષણાભક્તિનાં ૭પ મુદ્રિત મળે છે. પદો
કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવ સ્વામિનારાયણ.. [ર.સો.]
-૩ | ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક' ના કર્તા. સંદર્ભ : ગૃહાયાદી.
[કી.કો.]
જગઢ ૧૫૪૫માં હયાત) : બુજંગી છંદની ચાલના ૮ કડીના
‘રામાષ્ટક/રામચરિત’(૨.ઈ.૧૫૪૩/શકસં.૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧).
ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત: ૧–૨; ] ૨. ગૃહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [કી.બ્ર.]
જીવર્કિંગ : જગનાથ
For Personal & Private Use Only
www.jainelibrary.org