________________
આ કવિએ રચેલી “ચોવીસી' (૨. ઈ. ૧૭૨૭/સં.૧૭૮૩, ભાદરવા શ્રાવણ સુદ ૫), ‘મહાવીરસ્વામીનું સ્તવન (૨.ઈ. ૧૬૧૯/સં.૧૬૭પ વદ ૧, ગુરુવાર)માંથી ૫ સ્તવનો અને કલશ મુદ્રિત છે. પહુડી આસો સુદ ૧૦, શુક્રવાર) તથા અન્ય કેટલાંક સ્તવનજેમાંના ૧ની છંદની ૧૨ કડીમાં રચાયેલી અન્ય મુદ્રિત કૃતિ “શંખેશ્વર પાર્શ્વનાથ- ૨.ઈ.૧૬૨૧/સં. ૧૬૬૭, ભાદરવા સુદ ૮, મંગળવાર મળે છે) છંદ' (ર.ઈ.૧૭૪૨ સં. ૧૭૯૮, પોષ-૧૩, રવિવાર) ઝડઝમકયુકત રચ્યાં છે. “રઘુનાથસ્વામીનું સ્તવન’ની ૨.સં. ૧૬૧૯ વિયાહિંગળી ભાષાશૈલીની દૃષ્ટિએ લાક્ષણિક છે. ‘આલોચનાઓનુમોદન- દશમી, સોમવાર નોંધાયેલી છે પરંતુ તેમાં છાપભૂલ હોવા સંભવ સઝાય’ અને ‘વિમલગિરિ-સ્તવન’ આ કવિની અન્ય કૃતિઓ છે. છે. તેની ૨.સં.૧૬૬૯(ઈ.૧૬૧૩) હોઈ શકે. કૃતિ : ૧. જૈનૂસારનો:૧ (+સં.); ૨. પ્રાછંદસંગ્રહ,
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૦-બાલાપુર ત્યાં સંદર્ભ : સુપુગૃહસૂચી. [ર.સી.] નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય', મુનિરાજ શ્રી કાંતિસાગરજી.
[કી.જો.] જીવણિયો [ ]: આ નામે ૧ સુબોધક સોરઠો મુદ્રિત મળે છે.
જીવરાજ-૩).૧૭મી સદી ઉત્તરાધ : વેગમપુર (સુરતનું બેગમકૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.
પુરા? ) ના વતની. અવટંકે પંચોળી. ૧૯૨૩.
[કી.જો.] આ કવિની કૃતિઓમાં ‘ઈશપ્રતાપ” (૨. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, જીવન :- જુઓ જીવણ.
ફાગણ સુદ ૫, મંગળવાર; મુ.) ગરબીના ઢાળમાં રચાયેલું શિવ
મહિમાનું ૬૩ કડીનું પદ છે; “કૈલાસવર્ણન' (ર.ઈ.૧૬૭૮ સં. જીવન-૧ [ઈ.૧૭મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. ગોંસાઈ ૧૭૩૪, ચૈત્ર સુદ ૪, શનિવાર; મુ.) કૈલાસની શોભા વર્ણવી (વિઠ્ઠલનાથજી)ના પુત્રોના ભક્તકવિઓમાંના એક
એનો મહિમા ગાતું, સંસ્કૃત તત્સમ શબ્દોની બહુલતાવાળું ને સંદર્ભ : પુગુસાહિત્યકારો.
કિી...
કાવ્યત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ૧૧૭ કડીનું કાવ્ય છે; ‘જીવને
શિખામણ’ (મુ.) વૈરાગ્યબોધક અને ભક્તિબોધક ૪૦ કડીનું પદ જીવન-૨
]: જગજીવનના શિષ્ય. ૧૧ કડીના “જિન- છે. શિવભક્તિવિષયક આ ત્રણે કૃતિઓ કવિની તત્ત્વજ્ઞાનવિષયક સ્તવન’ ના કર્તા.
તેમ જ સંસારદર્શનની ઠીકઠીક સૂઝ દર્શાવે છે. સંદર્ભ : ડિકૅટેલૉગભાઈ : ૧૯(૧).
[કી.જો.) કતિ : બુકાદોહન : ૫. જીવરાજ : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે છે જેમાંની
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો. [ર.સો.] ‘દાણલીલાના ૧૫ સવૈયા” નામની કૃતિના કર્તા વૈષ્ણવમાર્ગી હોવાથી ને એની ભાષા અર્વાચીન જણાવાથી એ જીવરાજ-૩ થી જીવરાજ-૪ [ઈ.૧૭ મી સદી ઉત્તરાર્ધ : જૈન સાધુ. ગોવિંદના જુદા હોવાનું અનુમાન થયું છે. કૃષ્ણભક્તિનાં ૩ પદ મુદ્રિત મળે શિષ્ય, ૪૯ કડીની ‘ચિત્રસંભૂતિચોઢાળિયું' (ર.ઈ.૧૬૮૬ કે છે તે પણ કદાચ એમનાં હોય. બૃહત્ કાવ્યદોહનમાં શિવાનંદને ૧૬૦ /એ. ૧૭૪૨ કે ૧૭૪૬, મહી – ૧, સોમવાર)ના કર્તા. નામે મુદ્રિત થયેલાં શિવપૂજનનાં ૧૦ ૫દોમાંથી ૩ પદ “જીવરાજ સંદર્ભ : જેનૂકવિઓ : ૨, ૩(૨).
રિ.સી.] છાપ દર્શાવે છે, તે એ કવિનું સંન્યાસી થયા પછીનું નામ હોવાનું જણાવાયું છે.
જીવરાજશેઠની મુસાફરી રિઈ.૧૭૪૪/સં.૧૮૦૦,પોષ સુદ ૧]: ૧૪ કડીની ‘(મંડપ દુર્ગખંડન) સુપાર્શ્વજિન સ્તવન ધોળકાના જીવરામ (ભટ્ટ)નું હીર છંદની ચાલમાં રચાયેલું ૮૭ લ.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ પણ આ નામે મળે છે. કડીનું આ કાવ્ય (મુ.) પ્રેમાનંદના ‘વિવેક વણઝારો’ને અનુસરતી
આ બધી કૃતિઓના કર્તા કયા જીવરાજ છે એ નિશ્ચિત થતું રૂપકકથાની પ્રકૃતિએ અદ્વૈતના જ્ઞાનબોધનું નિરૂપણ કરે છે. નથી.
શિવ-બ્રહ્માથી જુદા પડી ભવાબ્ધિમાં ઝૂકાવતા, માયાની ભ્રાન્તિમાં કૃતિ : બુકાદોહન : ૫ (સં.), ૮.
ફસાઈ અટવાતા ને છેવટે નિવૃત્તિને વરી ભક્તિ ને જ્ઞાન રૂપી પુત્રો સંદર્ભ : ૧. કવિચરિત : ૩;] ૨.ગૂહાયાદી; ૩. ફોહનામાં-
પામીને શિવત્વ સાથે અદ્વૈત પામતા જીવતત્ત્વની વાત કવિએ
પમિનિ શિવત્વ સાથ અ ત પામતા જ વલિ : ૨, ૪. હજૈજ્ઞાસૂચિ : ૧.
રિ.સી.] શિવરાજના પુત્ર જીવરાજ શેઠની વેપાર અર્થે થતી મુસાફરીના
વીગતપૂર્ણ ને રસિક વર્ણન રૂપે આલેખી છે. રૂપકકથામાં રૂઢિને જ જીવરાજ-૧ (ઈ.૧૬૦૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અનુસરતા ને કાવ્યની છેલ્લી કેટલીક પંક્તિઓમાં કથાનાં પાત્રો જિનચંદ્રસૂરિની પરંપરામાં રાજhશના શિષ્ય. “સુખમાલાસતી- સાથે એમણે યોજેલાં પારિભાષિક સંજ્ઞાઓનાં સાદૃશ્યોની સમજૂતી રોસ” (૨.ઈ.૧૬૦૭/સં.૧૬૬૩, કારતક સુદ ૧૫)ના કર્તા. આપતા કવિનું ધ્યાન વિશેષપણે કથારસને બહેલાવવા પર રહ્યું છે સંદર્ભ : જૈનૂકવિઓ : ૩ (૧). (ર.સો. એ લાક્ષણિક છે.
રિસો.]
જીવરાજ-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધ] : લોકાગચ્છના જૈન સાધુ. જીવરામ (ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની, અવટંકે ભટ્ટ. આ કવિએ ‘આદિનાથ સ્વામીનું સ્તવન (ર.ઈ. ૧૬૧૬/સં.૧૬૭૨, જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્માણ.
ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૭
જીવણિય: જીવરાજ ગુ.સા-૧૮
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org