SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ યોગની ૧૭૬૮એ. આ માંડીને શ્રીકૃષ્ણની ભક્તિથી ૧૭૨ દુહા, અધ્યારુજી ધનરાજનાં ૨૮ કીર્તનોના સાર રૂપે રચાયેલી આ જીવણદાસ બાલબ્રહ્મચારી હોવાની, તેમણે ચમત્કારિક ૧ બોધાત્મક કૃતિ (મુ.) તથા ‘આ’ને નામે ઓળખાવાયેલી પ્રસાદ સિદ્ધિઓ મેળવી હોવાની, તેમને થોભણ નામનો ભાઈ હોવાની આરોગતી વખતે ગાવાની આરતી (મુ.) એ એમની કૃતિઓ મળે વાતો પ્રચલિત છે, પરંતુ તે દંતકથા કોટિની છે. છે. જોકે, ‘આદમાં કશી નામછાપ મળતી નથી. ‘ભક્તમાલની જીવણદાસની ૧૨ કૃતિઓ નોંધાયેલી છે. એમની સર્વ કૃતિપ્રિયાદાસની ટીકા પર માહાભ્ય મળે છે તે સંભવત: એમણે રચેલું ઓમાં મુખ્ય વેદાંત-અદ્વૈતનું પ્રતિપાદન કરતી, ૨૨ કડવાંની, છે. તેમણે અન્ય પદો પણ રચ્યાં હોવા જોઈએ પણ તે પ્રાપ્ત દોહરા-ચોપાઈ બંધની ‘જીવન-ગીતા” (૨.ઈ.૧૭૬૩/સં.૧૮૧૯, થતાં નથી. શ્રાવણ વદ ૧૩, મંગળવાર); ૯૨ સાખીઓમાં વેદાંત તથા કૃતિ : ૧. સાખી પારાયણ, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, યોગની પરિભાષામાં તત્ત્વવિચાર રજૂ કરતું, ગુરુશિષ્ય-સંવાદરૂપ સં. ૨૦૩૮;[] ૨. ઉદાધર્મપંચરત્નમાલા, પૂ. સ્વામી જગદીશચંદ્ર ‘જીવનરમણ” (૨.ઈ. ૧૭૬૮ સં. ૧૮૨૪, પોષ વદ ૫, શુક્રવાર); યદુનાથ, ઈ.૧૯૬૮(ત્રીજી આ.); ૩. ઉદાધર્મ ભજનસાગર, ૩૬૩ સાખીઓમાં જ્ઞાનવૈરાગ્યથી માંડીને શ્રીકૃષ્ણની રાસલીલા પ્ર. દ્વારકાદાસ કે. પટેલ, ઈ. ૧૯૨૬;] ૪. જીવણવાણી, વૈશાખ પર્યંતના વિષયોને આવરી લેવું અકલરમણ'; પ્રેમલક્ષણાભક્તિથી – જેઠ, ૨૦૩૨ – ‘આદ. [ચ.શે.] યુકત ૭ કડવાંનું ‘મહીમાહાભ્ય” (મુ.); “ભજનના ખ્યાલ'; નિર્ગુણ બ્રહ્મા “રહિત પદથી સગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ તથા રાધાના સાયુજ્ય જીવણદાસ-૨[ઈ.૧૭૦૦ આસપાસ] : પીર કાયમુદ્દીન બાવાના સુધીની ભૂમિકાઓ વર્ણવતી ૧૧ પદની ચાતુરીઓ, ‘નવચાતુરી” શિષ્ય. રતનબાઈના પિત્રાઈ ભાઈ. વડોદરા પ્રાંતના કર જણ–ચોરેદા એવું શીર્ષક પણ ધરાવતી, ગુરુશિષ્યસંવાદ રૂપે આત્મજ્ઞાનવિષયક તાલાકાના પાછિયાપુરામાં વસવાટ. જ્ઞાતિએ પાટીદાર. કવિની વેદાંતના સર્વ સિદ્ધાંતો 2 વેદાંતના સર્વ સિદ્ધાંતો સમજાવતી ૧૨ પદની બીજી ચાતુરી (ર.ઈ. કતિઓમાં અધ્યાત્મ અનુભવ, અભેદજ્ઞાન, જતિભેદનો તિરસ્કાર, ૧૭૪૭/સં. ૧૮૦૩, ફાગણ સુદ ૫,ગુરુવાર, મુ.); અત્રતત્ર ભક્તિબોધ જેવા વિષયો છે. કવિની ભાષામાં હિંદીનું મિશ્રણ અવળવાણીના પ્રયોગોવાળી ભક્તિશૃંગારપ્રધાન ૪૧ સાખીઓ; જોવા મળે છે. પોતાને જીવણ મસ્તાન એવી નામછાપથી કક્કો-બારાખડી (મુ.); રાધાકૃષ્ણની એકાત્મતા-નિર્દેશતી ભકિતઓળખાવતા આ કવિએ ભજનો (૩ મુ.)ની રચના કરી છે. શુંગારપ્રધાન ‘આનંદલીલા'; ૧૭ કડીનો ‘હરિનો વિવાહ'; ગણપતિ, A • ભક્તિસાગર, પ્ર. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ. બ્રહ્મા, વિષ), શિવ, જોગમાયા. શબ્દબ્રા અને છેલ્લે જ્યોતિ૧૯૨૯. કિ.જો.| સ્વરૂપનું વર્ણન કરતું ધોળ તથા અન્ય ધોળ-પદો કેટલાંક મુ.) છે. જીવણદાસે એમની રચનાઓમાં હિન્દીનો પ્રયોગ પણ કર્યો છે. જીવણદાસ-૩ (ઈ.૧૭૪૨માં હયાત] : ધોળકાના નિવાસી. સંસારની અકલરમણમાની ભાષા હિન્દી-ગુજરાતી મિશ્ર સ્વરૂપની છે. વેદાંતઉત્પત્તિ, આત્માનું સ્વરૂપ, મનની નિર્મલતા આદિવિષયક ૧૨ ના કુટ વિષયને પ્રાસાદિક રીતે, સ્વાનુભવની પ્રતીતિ સાથે રજૂ પ્રશ્નોના ઉત્તર નિરૂપતી ૧૨ કડવાં અને ૪૧૦ ચરણની ‘ગુરુશિષ્ય કરવાની આ કવિની ક્ષમતા ધ્યાનાર્હ છે. સંવાદ(ર.ઈ.૧૭૪૨ સં.૧૭૯૮, શ્રાવણ સુદ ૨, ગુરુવાર)ના કર્તા. કૃતિ : ૧. નકાદોહન; ૨. બુકાદોહન : ૪, ૮; ] ૩. પ્રાકાસંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ : ૨. ચિ.શે.] ત્રમાસિક, અં. ૨, ઈ. ૧૮૯૦; ૪. સ્વાધ્યાય, ઑગસ્ટ ૧૯૬૮-- જીવણદાસ-જ જીવણરામ[ઈ.૧૮મી સદી ઉત્તરાધ] : જ્ઞાનમાર્ગી કવિ. ડધી સદી હતાધી - માસમાગી વિ ‘જીવણદાસકૃત મહીમાહાત્મ', સં. યોગીન્દ્ર જે. ત્રિપાઠી (+સં.). સંદર્ભ : અસંપરંપરા, ૨. પ્રાકકૃતિઓ; ૩. ગુસાપઅહેવાલ : અખાની ગણાવાયેલી સંતપરંપરામાં લાલદાસના શિષ્ય. બ્રહ્મજ્ઞાની', ૨૧–‘જીવનગીતા એક પરિચય', યોગીન્દ્ર જે. ત્રિપાઠી;L] તરીકે જાણીતા આ કવિ પ્રસંગોપાત્ત પોતાના માટે “પ્રેમસખી” શબ્દ પણ પ્રયોજે છે. મહીતટે આવેલા ખાનપુર(તા. લુણાવાડા) ૪. ગૂહાયાદી. ચિ. શે.] ના વીસા ખડાયતા વણિક, પછીથી તેઓ શિમળિયા (તા. લુણા જીવણરામ : આ નામે કૃષ્ણની થાળ', ગરબીઓ તથા નિર્ગુણી વાડા)ના નિવાસી થયેલા. પદ નોંધાયેલ છે તે ક્યા જીવણરામ છે તે નિશ્ચિત થઈ શકતું “જીવન-ગીતા (ર.ઈ.૧૭૬૩) અને “જીવનરમણ’(ર.ઈ. ૧૭૬૮)ને નથી. આધારે કવિનો કવનકાળ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધનો અને એમનો સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.] જીવનકાળ પણ એની આસપાસનો નિશ્ચિત થાય છે. એમની ૧૨ પદની ચાતુરીઓના “પ્રાચીન કાવ્ય ત્રૈમાસિકમાં જ મળતા, જીવણરામ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : જુઓ જીવણદાસ-૪. સં. ૧૮૦૩ (ઈ.૧૭૪૭)નો નિર્દેશ કરતા પાઠને અધિકૃત જીવવિજ્ય(ગણિ) : આ નામે ચંદ્રષિ-મહારની પ્રાકૃત કૃતિ ગણીએ તો કવિના જીવન-કવનકાળને ઇ.૧૮મી સદી ‘સપ્તતિકા કર્મગ્રંથ' પરનો એક સ્તબક (લે. ઈ. ૧૮૫૫) મળે ઉત્તરાર્ધથી પૂર્વે લઈ જવો પડે. કવિની કૃતિ “અકલરમણ'માં પણ ણ છે તે જીવણવિજય–૧ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સં.૧૮૭૨ (ઈ.૧૮૧૬)ના ભાદરવા વદ ૧૪, બુધવાર એમના સંદર્ભ: મુપુગૃહસૂચી. રિસો.) સિદ્ધિના દિન તરીકે નિર્દેશાયેલ છે પરંતુ આ કૃતિની ઈ. ૧૭૮૧ની મળતી હસ્તપ્રત અને અન્ય કૃતિઓના રચનાસમય એ જીવણવિજય–૧ [ઈ. ૧૮મી સદી પૂર્વાધ: તપગચ્છના જૈન સાધુ. હકીકતને શંકાસ્પદ ઠરાવે છે. હીરવિજ્યની પરંપરામાં નિત્યવિજયશિષ્ય જીવવિજયના શિષ્ય. ૧૩૬: ગુજmતી સાહિત જીવણદાસ-૨: જીવણવિજય-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy