________________
મહાવીર, સીમંધર વગેરે વિશેનાં સ્તવનો, ગીતા તથા “પંચમી-સ્તુતિ’ અનુસરતી દુહાદેશીબદ્ધ ૪ ખંડ અને ૯૧૯ કડીની પ્રાસાદિક અને ૬૨ કડીની ‘વિજ્યક્ષમાસૂરિનોસલોકો’, ‘
વિજ્યલક્ષ્મી સૂરિનો કથાકથનયુક્ત “હંસરાજવછરાજ-ચોપાઈ/રાસ (૨.ઈ.૧૬૨૪ સં. સલોકો એ કૃતિઓ પણ કવિએ રચી છે.
૧૬૮૦, આસો સુદ ૧૦, રવિવાર; મુ) એ કતઓની કર્યા. કૃતિ : ૧. સ્તુસ્તi : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જેસંગ્રહ; કૃતિ : હંસરાજવચ્છરાજનો રાસ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ૪. નવપદની પૂજા અર્થ સહિત) તથા શ્રી નવપદ ઓળીની વિધિ, ઈ.૧૯૨૫(છઠ્ઠી આ). પૂ. શ્રી જૈનધર્મ પ્રસારક સભા, સં. ૧૯૯૬; ૫. પૂજાસંગ્રહ, સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧,૩(૧); ૨. જેહાપ્રોસ્ટા; ૩. પ્ર. ધીરજલાલ પા, શોક, ઈ, ૧૯૩૬, ૬, સન્મિત્ર ઝ); , મુઝગૃહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ : ૧. સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦.
જિનોદયસૂરિ)-૩ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ : ખરતરગચ્છની વેગડસંદર્ભ : ૧.જૈનૂકવિઓ : ૨,૩(૨); ૨. મુમુન્હસૂચી; ૩. હજૈજ્ઞાસૂચિ : ૧.
શાખાના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં જિનસુંદરરિ.સો.]
સૂરિના શિષ્ય. “સુરસુંદરીઅમરકુમાર-રાસ/સુરસુંદરીસુરકુમાર રાસ જિનેશ્વર(સૂરિ) : આ નામે “રાયપાસેણી-ચોપાઈ' (ર. ઈ. ૧૬પ૩ (૨.ઈ.૧૭૧૩.૧૭૬૯, શ્રાવણ–), ‘પંચાખ્યાન-બાલાવબોધ (બીક સં. ૧૭૦૯, અસાડ સુદ ૩) મળે છે. સમયદ્રષ્ટિએ જોતાં એને સાથે)(ર.ઈ.૧૭૧૬/સે.૧૭૭૨, ચૈત્ર વદ ૧૩, મંગળ,શુક્રવાર), જિનેવરારિ. ની રચના પાળી શકાય કે તે પ્રશ્ન છે. તે અંજના હનુમાન-ચોપાઈ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, મહા સુદ-), ઉપરાંત આ જ રચનાવર્ષ સાથે આ કતિ નિરંગસૂરિશિષ્ય ‘સુયગડાંગ-બાલાવબોધ’ તથા હિન્દીમાં “ચોવીસજિનસવૈયા’ના કર્તા. જિનચંદ્રને નામે પણ નોંધાયેલી મળે છે. તેથી કતૃત્વ સંદિગ્ધ
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેર, બને છે. આ ઉપરાંત ૩૦ કડીની ૧ ચરી જિનેશ્વરસરિની જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', સં. અગરચંદ નામછાપવાળી મળે છે. તેને ઈ. ૧૩મી સદીમાં હયાત જિનેશ્વર- નાહટા; ] ૨.જેન્કવિઓ :૨,૩(૨);૩.મુથુગૃહસૂચી. [ચ.શે.] સૂરિની રચના ગણવામાં આવી છે. પરંતુ એમાં એટલો જૂની જીતમલ [૪. ઈ. ૧૮૦૪ – અવ.ઈ.૧૮૮૨) : તેરાપંથી જેને સમયનું ભાષાસ્વરૂપ જોવા મળતું નથી.
સાધુ. ભીખમજી/ભીખુજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય, અવસાન સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – 'જેસલમેર, જયપુરમાં. જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી', સં. અગરચંદ એમના ૪ ખંડ અને ૬૩ ઢાળનાં “ભિખુસ રસાયણ” (૨. ઈ. નાહટા; ] ૨. જૈનૂકવિઓ : ૩(૧).
ચિ..) ૧૮૫૨/સં.૧૯૦૮, આસો સુદ ૧, શુક્રવાર,મુ.)માં તેરાપંથના જિનેશ્વર(સૂરિ)–૧[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ : ખરતરગચ્છની વેગડ
સ્થાપક ભીખુજીનું ચરિત્ર તથા એમનો ઉપદેશ વીગતે વર્ણવાયા શાખાના જૈન સાધુ. જિનગુણપ્રભસૂરિ (જ. ઈ. ૧૫૦૯-અવ.
છે. આ ઉપરાંત, ૬૩ કડીની “ત્રણસો છ બોલની હૂંડી' (ર. ઈ. ઈ.૧૫૯૯)ના શિષ્ય. તેમણે તેમના ગુરુના અવસાન પર્વતના ૧૮
૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ ૧, બુધવાર; મુ), ૭૩ કડીની સમગ્ર ચરિત્રને વર્ણવતા, વિવિધ દેશીઓ પ્રયોજતા ૬૧ કડીના નિવધકરણના હૃથ
‘નિવેદ્યકરણીની ઢાળ” (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, વૈશાખ સુદ “જિનગુણપ્રભસૂરિપ્રબંધ-ધવલ” (મુ.)ની રચના કરી છે.
૩, શુક્રવાર; મુ), ૫૦ કડીની ‘અનુકંપા ઢાળ” (૨. ઈ. ૧૮૨૪ સં. કૃતિ : જૈકાસંગ્રહ( સં.).
૧૮૮૦, વૈશાખ સુદ ૩, શુક્રવાર; મુ), ‘ચોવીસી' (ર. ઈ. ૧૮૪૪ો. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
[ચ.શે.]
૧૯૦૦, આસો વદ ૪), “ભગવતીસૂત્ર ઢાલબંધ’, ‘ઉત્તરાધ્યયન
સૂત્રઢાલબંધ’, ‘દશવૈકાલિકસૂત્ર ઢાલબંધી, “પ્રશ્નોત્તરતત્ત્વબોધ', જિનદય(સૂરિ)-૧[જ.ઈ.૧૩૧૯- અવ.ઈ.૧૩૭૬/સં.૧૪૩૨,ભાદરવા “હમનવરસાં', દીપજ', 'જય', 'શ્રાવક સુદ/વદ ૧૧ : ખરતરગચછના જૈન સાધુ. જિનકુશલસૂરિશિષ્ય. અન્ય કૃતિઓ છે. એ કવિની ઘણી કૃતિઓમાં હિન્દી-રાજસ્થાનીનો પાલણપુરના વતની.ગોત્રમë. પિતા રુદ્રપાલ શાહ, માતા ધારલદેવી, ઘણો પ્રભાવ વર્તાય છે. મૂળ નામ સમર. ઈ. ૧૩૨૬માં દીક્ષા. દીક્ષાનામ સોમપ્રભ.
કૃતિ : ભિખુવિલાસ-. ઈ. ૧૩૫૦માં વાચનાચાર્યની પદવી. અવસાન પાટણમાં. તેમણે
સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨).
[.ત્રિ.] ‘ત્રિવિક્રમ-રાસ' (ર.ઈ.૧૩૫૯) રચેલ છે.
જીવ : “જીવ લહે ભવપાર” અને “જીવ વરે શિવનારી” એવી સંદર્ભ : ૧.જૈઐકાસંચય; ] ૨.જૈમૂકવિઓ :૧,૨. ચિ.શે.] પંક્તિઓ ધરાવતી અનુક્રમે “વીસવિહરમાન જિનચૈત્યવંદન’ (મુ.) જિનો રૂરિ)-,૧૭મી સદી પૂર્વાર્ધ) : ખૂ
તથા ‘આપસ્વભાવની સઝાય” (મુ.) એ કૃતિઓમાં “જીવ’ કર્તાનામ છના જૈન
ગણવું કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત એ જીવ કયા છે તે પણ સાધુ. ભાવહર્ષસૂરિ-જિનતિલકસૂરિ અને જયતિલકસૂરિના શિષ્ય.
નિશ્ચિત થઈ શકે તેમ નથી. કવિની બન્ને કૃતિઓ આ રીતે ૨ જુદા ગુરુનામ બતાવે છે ને એ નામો યથાર્થ હોવાનું સમર્થન અન્યત્રથી મળે છે તેથી બન્ને
કૃતિ: ૧.જિભપ્રકાશ;૨.જૈસસંગ્રહ (ન.);૩.મોસસંગ્રહ. [કી.જો.] કૃતિઓના કર્તા જુદા હોવાની પણ વહેમ જાય. અનુકંપાદાન- જીવજી [ઈ. ૧૮૪૮ સુધીમાં] : જેન. ૭ વ્યસનોની વિનાશકતા વિષયક ૨૭ ઢોલની ‘ચંપકચરિત્ર/વૃદ્ધદંત-ચોપાઈ' (૨. ઈ. ૧૬૧૩) વિશેના ‘મયણરેહા-રાસ લે.ઈ.૧૮૪૮)ના કર્તા. સં. ૧૬૬૯, કારતક સુદ ૧૩) તથા અસાઇતની હિંસાકુલી’ને સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨).
રિ.સી.]
૧૩૪ : ગુજરાતી સાહિત્યકોશ
જિનેશ્વરસૂરિ) : જીવજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org