________________
| કિી.જો.]
૧૦૬ કડીની “પ્રેમપત્રિકા (મુ) વગેરેનો સમાવેશ થાય છે. જિનહર્ષ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ.ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨,
આમાંથી ચોવીસીઓ તથા વીસીઓમાં પ્રેમભક્તિના ભાવનો કારતક વદ૯]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના આશ્રય લેવામાં આવ્યો છે તે ધ્યાન ખેંચે છે. ૧ વીસી તો ઢાળ પટ્ટધર. જન્મ વાલીયા ગામમાં. પિતા તિલોકચંદ શાહ. માતા અને ધવાના વૈવિધ્યભર્યા ગરબાઓ રૂપે રચાયેલી છે અને તેમાં તારાદેવી. ગોત્ર મીડિયા વોરા. ઈ.૧૭૮૫માં દીક્ષા.દીક્ષાનામ તીર્થંકરનાં જન્મ, નગરાગમન આદિ પ્રસંગોને અનુલક્ષીને, સખીને હિતરંગ. સૂરિપદ ઈ. ૧૮૦૦માં. મંડોવરમાં અનશનપૂર્વક અવસાન. કે કંથને સંબોધન રૂપે એમનાં રૂપ અને પ્રભાવનું કે પોતાની તેમણે ૩૬૦ ગ્રંથાગની ‘વિંશતિસ્થાનક-પૂજા' (ર.ઈ.૧૮૧૬? એ. ભક્તિભાવ કે ગુરુભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં કેટલોક ૧૮૭૨?–“વરસચંદ્ર દિને હરિમુખ વિધિ નયન સ્થિતિ મિતિ”, આત્મબોધ પણ છે. બાવની વગેરે પ્રકારની કૃતિઓ ઉપદેશાત્મક ભાદરવા સુદ ૫, રવિવાર), ૪ કડીની ‘આદિજનની સ્તુતિ છે. “પ્રેમપત્રિકાપ્રભુને લખાયેલ પત્ર રૂપે (પ્રભુરૂપી) સીજનના (મુ.) અને ૧૫ કડીનું ‘શ્રીસિદ્ધાચલ-સ્તવન” (મુ.) એ કૃતિઓ સ્નેહનો મહિમા પ્રગટ કરતી કૃતિ છે.
રચી છે. જિનહર્ષે સ્તવન, સઝાય, ગીત, પંદરતિથિ, બારમાસ, ચોમાસા, કૃતિ : ૧. અરત્નસાર, ૨. જૈકાપ્રકાશ : ૧. હિયાલી, પ્રહેલિકા વગેરે પ્રકારની અનેક કૃતિઓ (ઘણી .) સંદર્ભ : ૧. આકામહોદધિ :૪; [] ૨.જૈનૂકવિઓ : ૩(૧); ગુજરાતી, રાજસ્થાની તેમ જ હિંદીમાં રચેલી છે. કવચિત્ તેમણે ૩. હજૈજ્ઞાસૂચિ : ૧.
[ચ.શે.] સિંધી-પંજાબીમાં પણ કૃતિ રચી છે. એ બધામાં દેશી અને સવૈયા આદિ છંદોના વિનિયોગથી મનોરમ ગેયતા સિદ્ધ થયેલી જિનહર્ષશિષ્ય [
] : જૈન. ૨૪ કડીની, છે. તે ઉપરાંત તેમાં પ્રાસાદિક ભાવમય નિરૂપણો પણ પ્રાપ્ત અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી ‘કાલસ્વરૂપવિચારથાય છે. ભાવમયતાની દૃષ્ટિએ નેમિરાજિમતીવિષયક ગીતો - જેમાં ગભિત પાર્શ્વનાથ-વિનતી’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. બારમાસ અને પત્રનો પણ સમાવેશ થાય છે – તે ખાસ ધ્યાન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ખેંચે છે. બારમાસ તથા ૧૫ તિથિની દુહાબદ્ધ રાજસ્થાની
જિનહંસ(સૂરિ) [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. “ઋષિમંડન રચનાઓમાં તો સામાન્ય નાયક-નાયિકાને કેન્દ્રમાં રાખીને વિરહ
પ્રકરણ” (૨.ઈ.૧૫૮૩) અને ‘ઉત્તમકુમાર-રાસ’(ર.ઈ.૧૫૨૪)ના કર્તા. ભાવનું આલેખન થયું છે. પાર્શ્વનાથ અને સ્થૂલિભદ્રવિષયક તેમ
કૃતિનો રચનાસમય જોતાં આ કવિ ખરતરગચ્છના જિનસમુદ્રસૂરિના જ જીવપ્રબોધનો વિષય લઈને પણ આ કવિએ બારમાસ રચ્યા છે તે બતાવે છે કે રૂઢ કાવ્યરૂપોને પણ એ કેવા વૈવિધ્યથી વાપરી શકે
પટ્ટધર જિનહંસસૂરિ (જ. ઈ.૧૪૬૮- અવ. ઈ.૧૫૨૬) હોવાની
સંભાવના છે. આ જિનહિંસસૂરિ સેત્રાવાના વતની. ચોપડા-ગોત્રીય છે. ચોમાસાનો કાવ્યપ્રકાર નિપજાવવા ઉપરાંત એમણે વરસાદ,
મેઘરાજના પુત્ર હતા. માતા કમલાદેવી. દીક્ષા ઈ. ૧૪૭૯માં. રાધાકૃષ્ણ, યૌવન, માનિની સ્ત્રી વગેરે વિષયોની દુહા, કવિત વગેરે
દીક્ષાનામ ધર્મરંગ. સૂરિપદ ઈ. ૧૪૯૯. ભટ્ટારકાદ ઈ. ૧૫૦૦. પ્રકારની ફટકળ રચનાઓ પણ કરી છે. કવિએ ગદ્યમાં ૧૧૫૦ ગ્રંથાગનો ‘નાત્રપૂજા પંચાશિકા
આ આચાર્યો બાદશાહ સિકંદર લોદીને પ્રભાવિત કરેલા. અવસાન
પાટણમાં. એમણે સંસ્કૃતમાં ‘આચારાંગ સૂત્ર દીપિકા(ર.ઈ.૧૫૨૬) બાલાવબોધ', ૬૮૫ ગ્રંથાગનો દીપાલિકાકલ્પ-બાલાવબોધ', ૨૦૧
રચેલી છે. ગ્રંથાગનો મૌનએકાદશી-બાલાવબોધ” અને “જ્ઞાનપંચમીકથા
સંદર્ભ: ૧. ઐશૈકાસંગ્રહ; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : બાલાવબોધ’ રચેલ છે.
૨; ૩. જૈનૂકવિઓ : ૨–‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; . કતિ : ૧. આરામશોભા રાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ડિકૅટલૉગભાવિ; ૫. હેજેજ્ઞાસૂચિ : ૧.
[8.ત્રિ.] ઈ. ૧૯૮૩ (+ સં.); ૨. ઉત્તમકુમાર ચરિત્ર રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૮૭ (+ સં.); ૩. કુમારપાળ રાજાનો રાસ, જિનેન્દ્રસાગર[ઈ. ૧૮મી સદી પૂર્વધી : તપગચ્છના જૈન સાધુ. પ્ર.મોહનલાલ દલસુખરામ, ઈ. ૧૮૭૬; ૪. રાત્રિભોજન પરિહારક વિજયક્ષમાની પરંપરામાં જશવંતસાગરના શિષ્ય. કયારેક એ કવિ રાસ, પ્ર. ભીમસિહ માણેક ઈ. ૧૮૮૭; (૩જી આ.) ૫. વસિ જૈનેન્દ્રસાગર નામથી પણ ઉલ્લેખાયા છે. એમની કૃતિઓ સ્થાનકનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૦૦; ૬. શ્રીપાળ
ઈ. ૧૭૨૪- ઈ.૧૭૩૧ વચ્ચેનાં રચનાવ દેખાડે છે. ૨૦ કડીની રાજકા રાસ; સં. કેશરમુનિ મહારાજ, સં. ૧૯૯૩; ૭. જિનહર્ષ “
વિયથાસરિ-સઝાય” (૨ ઈ. ૧૦૩૧ સં.૧૭૮૦. કાગણ સુદ ૩). ગ્રંથાવલી, સં. અગરચંદ નાહટા, સં. ૨૦૧૮ (+ સં); ||૮. ૪ કડીની ‘પર્યુષણની થોય’, ‘અષ્ટાપદજિન-સ્તવન', ૩ ઢાળનું આકામહોદધિ: ૩ ( + સં.), ૪ (+ સં.); ૯. જેરાસમાળા : ૧ “મનએકાદશી-સ્તવન’, ‘ઢંઢક-પચીસી’ અને ‘નવપદસિદ્ધચક્ર( સં. ): ૧૦. સંગ્રહ (ન.); ૧૧. મોસસંગ્રહ; ]૧૨. સ્તવનો'માંના કેટલાંક સ્તવનો – આ કવિની મુદ્રિત કૃતિઓ છે. જૈન સત્યપ્રકાશ, નવે. અને ડિસે. ૧૯૩૯-કવિત્વબાવની', સં. એમનાં સ્તવનોમાં વજની અસરવાળી ભાષા તથા લયમધર બાની અંબાલાલ પ્રે. શાહ (+સં.).
નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘ઋષભ-સ્તવન” (૨. ઈ. ૧૭૨૪ સં. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. આલિસ્ટઑઈ : ૨, ૩. ૧૭૮૦, ફાગણ સુદ ૯), ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન” (૨. ઈ. જૈનૂકવિઓ: ૨,૩(૨);૪.જૈહાપ્રોસ્ટા;૫. ફૉહનામાવલિ; ૬. મુમુહ- ૧૭૨૫/સં. ૧૭૮૧, ચૈત્ર સુદ ૧૫), ૬૦ કડીનું ‘ત્રિભુવન સૂચી; ૭. લીંહસૂચી; ૮. હજૈજ્ઞાસૂચિ : ૧.
ચિ.શે. શાશ્વતા-જિનચૈત્યબિંબસંખ્યા-સ્તવન’ અને આબુગઢ, નેમિનાથ,
જિનહર્ષ–૨:જિનેન્દ્રસાગર
ગુજરાતી સાહિત્યકોશ : ૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org