________________
આનંદવિજય : આ નામે ૨૩ કડીની ‘જીવદયા-સઝાય’ (લ. ઈ. કૃતિ : ઐસમલા : ૧ (સં.),
[કી.જો.] ૧૮૪૬) તથા ૧૩ કડીની ‘સનકુમારરાજર્ષિ સઝાય’ (લ.સં.૧૮મી સદી અનુ.) મળે છે. આ આનંદવિજય કયા તે નિશ્ચિત થઈ આનંદસાર[ઈ.૧૫૦૫માં હયાત] : જૈન સાધુ. ‘અજિતનાથશકે તેમ નથી.
સ્તવન (ર.ઈ.૧૫૦૫)ના કર્તા. આનંદસારને નામે ૭૨ કડીની ૧, મુપુગૃહસૂચી; ૨. હેજીજ્ઞાસૂચિ : ૧. કિ.દ.] નેમિનાથ-સ્તવન તથા ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’ એ કૃતિઓ
મળે છે તે આ કવિની હોવા સંભવ છે. આનંદવિજય-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ: ખરતરગચ્છના જૈન સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીતિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત (મુ.)ના કર્તા. આનંદસુંદર
]: ૨૩ કડીના નેમિનાથ-સ્તવન કૃતિ : જૈકાસંગ્રહ (સં.).
ફિ.દે.તથા ૨૧ કડીના ગુજરાતીની છાંટવાળી હિંદીમાં રચાયેલા ૧
સ્તવન(મુ.)ના કર્તા. આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવ- કૃતિ : રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, - સૂરિની પરંપરામાં જ્ઞાનવિજ્યના શિખ.૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ- સંદર્ભ : હજૈજ્ઞાચિ : ૧. લિ.ઈ.૧૭૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
દ. આણંદસોમજ ઈ.૧૫૪૦ સં.૧૫૯૬, કારતક સુદ ૧૫ -
અવ.ઈ.૧૫૮૦સં.૧૬૩૬, ભાદરવા વદ ૫: તપગચ્છના જૈન આનંદવિજય-૩[ઈ.૧૮મી સદી પૂર્વાધ: તપગચ્છ જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. સાધુ. વિજયમાનસૂરિ(જ,ઈ,૧૬૫૧ – અવ.ઈ.૧૭૧૪)ના શિષ્ય. દીક્ષા ઈ.૧૫૪૪. સૂરિપદ ઈ.૧૫૬૯, કાવ્યરચનાકાળ સુધીનું ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર.ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સોમવિમલસૂરિનું જીવનવૃત્તાંત વર્ણવતા અને ગુરુગુણનો મહિમા સંદર્ભ : જેસાઇતિહાસ.
ફિ..] ગાતા ૧૫૬ કડીના ‘સોમવિમલસૂરિ રાસ' (ર.ઈ.૧૫૬૩સં.
૧૬૧૯, મહા – ૧૦, ગુરુવાર; મુ.) તથા ૫૩ કડીની ‘ધૂલિભદ્રઆનંદવિજય-૪ ઈ.૧૭૯૯માં હયાત]: વડતપગચ્છના જૈન સાધુ. સઝાય (ર.ઈ.૧૫૬૬)સં.૧૬૨૨, શ્રાવણ સુદ ૧૦)ના કર્તા. પંડિત રત્નવિજયની પરંપરામાં ઉત્તમવિજયના શિષ્ય. ૩ ખંડની ‘ઉદાયનરાજર્ષિ-ચોપાઈ'(લે.ઈ.૧૭૯૯, સ્વહસ્તલિખિત)ને કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૨ – નગચ્છોની ગુરુપટ્ટાવલીઓ; સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૃહસૂચી. કુ..] ] ૨. જૈનૂકવિઓ : ૧.
કિ.દ.]
આનંદવિમલ(સૂરિ)[જ.ઈ. ૧૪૯૧ – અવ.ઈ.૧૫૪૦(સં. ૧૫૯૬, આનંદહર્ષ
]: જૈન સાધુ. ૮ અને ૯ ચૈત્ર સુદ ૭ : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિના શિષ્ય. કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ” નામક ૨ કૃતિઓ, (બંનેની લેસં. સંસાર નામ વાઘજી. જન્મ ઇલાદુર્ગ(ઈડર)માં. ઓસવાલ ૧૮મી સદી અનુ), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ' (લે. સં. ૧૮મી જ્ઞાતિ. પિતા મેઘજી, માતા માણેકદેવી. દીક્ષા ઈ.૧૪૯૬. સદી અનુ.) તથા ૧૫ કડીની હીરવિજયસૂરિ-સઝાય રાજ્યમાનઈ.૧૫૨૬માં ૫૦૦ સાધુઓને લઈને ચાણસ્મા પાસેના વડાવળી સઝાય’ના કર્તા. ગામમાં ધર્મશિથિલતા દૂર કરવા માટે તેમણે દિયોદ્ધાર કર્યો. સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧. ઈ.૧૫૨૭માં તેઓ ગચ્છનાયક બન્યા. સાધુઓ માટેના આચારવિચાર પાળવાના ૩૫ બોલનો લેખ “યતિબંધારણ/સાધુમર્યાદાપટ્ટક આનંદાનંદ (બ્રહ્મચારી) [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના (મુ.) પાટણમાંથી ઈ.૧૫૨૭માં બહાર પાડ્યો. આ લેખ પરથી સાધુ. ભુજના વતની. ‘ભુજનો દિગ્વિજય’ના કર્તા. એ સમયના સાધુસમાજમાં પ્રવર્તે લી શિથિલતાનો ખ્યાલ આવે છે. સંદર્ભ : મસાપ્રવાહ.
હિત્રિ.] કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑકટો. ૧૯૩૬ - ‘આનંદવિમલસૂરિ નિમિત સાધુમર્યાદાપટ્ટક, સં. અગરચંદ નાહટા; ૨. જૈન સાહિત્ય આનંદીબહેન [ઈ. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય સંશોધક, ફાગણ ૧૯૮૪- ‘આનંદવિમલસૂરિએ કરેલું યતિબંધારણ. ગોકુલનાથનાં અનુયાયી સ્ત્રી ભક્તકવિ.
સંદર્ભ : ૧, જૈસાઇતિહાસ; ૨. તપાગચ્છ પટ્ટાવલી, સં. કલ્યાણ- સંદર્ભ : પુગુસાહિત્યકારો. વિજયજી મહારાજ, ઈ. ૧૯૪૦.
આણંદોદયઈ.૧૬૦૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. આણંદવિમલ(સૂરિ)શિષ્ય[ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના ભાવહર્ષસૂરિની પરંપરામાં જિનતિલકસૂરિના શિષ્ય. ૩૦૭ કડીની જૈન સાધુ. આણંદવિમલસૂરિના અવસાન (ઈ.૧૫૪૦) પછી “વિદ્યાવિલાસ-ચોપાઈ (ર.ઈ.૧૬૦૬/સં.૧૮૬૨, આસો સુદ ૧૩, વિજયદાનસૂરિના રાજ્યકાળ(ઈ.૧૫૩૧ - ઈ.૧૫૬૬)માં રચાયેલી, રવિવાર)ના કર્તા. આણંદવિમલનું ચરિત્ર વર્ણવતી ૧૯ કડીની સઝાય(મુ.)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૧, ૩(૧).
[કુ..] ૨૨ : ગુજરાતી સાહિત્યકોશ
કિ.ત્રિ.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org