________________
આનંદચંદ્ર : આ નામે ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘સુવિધિનાથ-સ્તોત્ર’પરાપુદ્ગલપરાવર્તસ્વરૂપ-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦)ના કર્તા. નોંધાયેલ મળે છે. તે આને ચંદ્ર-૧ હોવાનું નિશ્ચિત થઈ શકે તેમ સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩ (૨); ૨. લીંહસૂચી. [કુ.દે.)
નહીં.
[કુ.દે.]
નંદચંદ્ર-૫૪.૧૬૦૪ માં હયાત]: પાર્શ્વચંદ્રગચ્છનો જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૯૪ કડીની 'સત્તરભેદીપૂજા' (ર. ૧૯૦૪)ના કર્તા,
સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩ (૧).
[કુ.દે.]
] જૈન. ૧ બોધાત્મક છપ્પા(મુ.)ના
સંદર્ભ : લીંબરૂચી,
આણંદદાસ [ કર્તા.
કૃતિ : શનીશ્વરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૨ (ત્રીજી આ.). [ડી.જો.]
આનંદનિધાન ઈ,૧૭મી સદી ઉત્તરાધી : ખરતગચ્છના જૈન સાધુ. નિલબ્ધિસૂરિની પરંપરામાં માનવર્ધનના શિષ્ય. ૧૩૪ કડીની
‘મૌનઍકાદશી ચોપાઈ .ઈ.૧૬૭૧) અને દેવજ વત્સરાજ-ચોપાઇ..૧૬૯૨ ૬.૧૭૪૮, વૈશાખ સુદ –મા કર્યા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩ (૨); ૨. મુખુગૃહસૂચી. [કુ.દે.]
આનંદવર્ધન(સૂરિ)–૧[ઈ.૧૫૫૨માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ, ધનવર્ધનના શિષ્ય. ૧૨૭ કડીની ‘ધનાભ્યાસ-ચોપાઈ' (ર. ઈ. ૧૫૫૨ સં.૧૬૦૮, આસો –) તથા ‘આધ્યાત્મિક પદ'ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ: ૩(૧); ૨. મુખુગૃહસૂચી. [કુ.દે.] આણંદવર્ધન-૨[ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ, જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની આણંદપ્રમોદ,૧૫૩૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચોવીસજિનગીત ભાસ ચોવીસી (ર.ઈ.૧૬૫૬; મ) ભક્તિની ચરણોદની પરંપરામાં હર્ષપ્રમોદના શિષ્ય. ૨૩ ઢાળની ‘શાંતિજિન-આર્દ્રતા પ્રગટતાં તથા ભક્તિ-સ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને વિવાહ-પ્રબંધતિનાથ-ધવલ નવરસસાગર' (ર.ઈ.૧૫૩૫), આશરે ગૂંથી લેતાં ગીતોમાં આવેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં ૬૯ કડીની ‘જિનપાલિજનરક્ષિત-પ્રબંધ રાસ સઝાય’ તથા ૧૪ કડીની કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય ‘વેશ-સઝાય’ના કર્તા. પહેલી કૃતિ કયાંક હર્ષપ્રમોદને નામે પણ છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘મિરાજિમતીબારમાસા' (ર.ઈ.૧૬ મા પણ ભાષાપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ વિચત્ અલંકારવૈચિત્ર્યના આકાળથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૪ કરીના ‘અરણિકમુનિ અર્હન્નકઋષિ-રાસ’(ર. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.મો પણ કવિએ ભાવિનરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક પૂવાઓ અને ગેય ઘોના વિનિયોગથી બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિાસ્વરૂપદોગ્યક' (૨.ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય' (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ' (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘ક્લ્યાણમંદિરનોત્ર’ પર બાલાવબોધ – આ કવિની અન્ય કૃતિઓ છે.
નોંધાયેલી મળે છે.
કૃતિ . ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. સસંગ્રહ (ન), ૫. પ્રાસંગ્રહ છે. પ્રામબાસંગ્રહ : ૧ સંદર્ભ : ૧. જૈનૂ કવિઓ : ૨, ૩૨) ૨ મુખુગૃહસૂત્રી ૩. વેઈલસૂચિ : [કુ.દે.] આનંદવલ્લભ ઈ. ૧૯મી સદી પૂર્વાધ] ખરતરગચ્છના જૈન સાધુ રામચન્દ્રનો શબ્દ. 'સંગ્રહણી બાવાવો' (ર.ઈ.૧૮૨૪૬ સં. ૧૮૮૦, માગશર - ) તથા સમયસુંદરકૃત વિશેષશતક’ પર ભાષાગદ્ય (ર.ઈ.૧૮૨૬| સં.૧૮૮૬, જેઠ સુદ ૫)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
સંદર્ભ : ૧. ગૂકવિઓ ૩(૧); ૬. મુસૂચી હે જીજ્ઞાસૂચિ : ૧.
૩.
[૬]
આનંદમંતિઈ,૧૫૦૭માં હતી : જૈન સાધુ રાજીવના શિખ ૨૦૫ કડીના વિક્રમાપા-ચરિત્ર શસ’(ર.ઈ.૧૫૦૭)ના ર્ડા. સંદર્ભ : મુખુગૃહસૂચી.
[ક]
‘આનંદમંદિર-રાસ” : જુઓ 'ચંદ્રવળીન રાસ.'
આણંદમેરુ [ઈ. ૧૯૮૪ સુધીમાં] : જૈન સાધુ. ‘કલ્પસૂત્રવ્યાખ્યાનમાસ’ લે.ઈ. ૧૯૮૪)ના કર્તા. હસ્તપ્રતોમાં આ કૃતિની સાથે મળતી અને ‘જૈન ગૂર્જર કવિઓ'એ આણંદમેરુને નામે મૂકેલી ‘કાલિકરસૂરિ-ભાસ' પીપલગચ્છના ગુણરત્નસૂર (ઈ. ૧૯૫૩માં હયાત કે તેના શિષ્યની જણાય છે. આણંદમેરુ આ ગુણરત્નસૂરિના શિષ્ય હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૃકવિ : ૩(૧),
[..]
આણંદરિચ.૧૬૮૦માં ધાત] : તપગચ્છના જૈન સાધુ. ઉદયસિંચની પરંપરામાં પથ્થરચિના શિષ્ય. ‘આદિનિસ્તવનાગર્ભિત
Jain Education International
આનંદવર્ધન : આ નામે ૧૨ કડીની સિતિસાર સઝાય' (શે. ઈ. ૧૬૧૯૬, ૯ કડીની અભક્ષ્યઅનન્તકા વિચાર સઝાય છે. સં. ૧૮મી સદી અનુ.), ૧૨ છપ્પાની ‘ત્રેસઠ્ઠલાકાપુરુષઆયુષ્યાદિબત્રીસસ્થાનકવિચારગભિત-સ્તવન’ (મુ.) તથા ‘સાધુદિનચર્યાસઝાયબત્રીસી' એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ ક્યા આનંદવર્ધનની છે. તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૮ - 'બ્રેક્સ ગોકાપુરુષઆયુાદિબત્રીસથાનકવિચારગભિત સ્તવન,' સં. મણિકવિજાજી, સંદર્ભ : ૧. મુવી ૨. સૂચી; ૩. હેશસૂચિ: ૧. [±...]
For Personal & Private Use Only
[કુ.દે.]
ગુજરાતી સાહિત્યકોશ : ૨૧
www.jainelibrary.org