________________
નામે નોંધાયેલી મળે છે.
કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.
[..]
આનંદ-૩[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ નિરાસૂર કાપતા ૧૬૧૮ - ઈ.૧૬૪૪) વિશે એમની હયાતીમાં રચાયેલા ૭ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐઐકાસંગ્રહ (+ સં.).
[કું..
(મુ.)ના પ્રાપ્ત થયેલાં ૨૨ સ્તવનો જૈનપરંપરામાં આગવી ભાત પાડે છે. ‘આનંદઘન-બહોંતેરી’(મુ.) તરીકે ઓળખાયેલાં પણ ૭૩ જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં મુખ્યત્વે રાજસ્થાની ભાષાનાં પદોમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નવસા અને મીરાંનાં પાના જેવો સાધકની આનંદમય અનુભમસ્તીનો કવિત્વમય ઉદ્ગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથપ્રદર્શક બને તેવાં હોઈ મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે.
આ ઉપરાંત આનંદઘન પાસેથી ૨૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક વન-પર્ધા તથા હોરીસ્તવન’, ‘અધ્યાત્મ-ગીત' વગેરે કૃતિઓ(મુ.) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ ચતુવિંશતિકા’ રચેલી છે.
કૃતિ : ૧. આનંદઘન એક અધ્યયન (સ્તવન-બાવીસીને અનુજૈનીને), કુમારપાળ દેસાઈ, ઈં.૧૯૮૦ +સી): ૨. આનંદાન ચોવીસી, સં. પ્રભુદાસ પારેખ. ઈ.૧૯૫૦ (+સ); ૩.
સં. રતિ ડાલ દી. દેસાઈ, ઈ.૧૯૭૦ (+ સં.); ૪. આનંદઘનજીનાં પદો : ૧, ૨, સં. મોતીચંદ ગિ. કાપડિયા, ઈ.૧૯૫૬ (+સં.); ૫. આનંદઘન પદસંગ્રહ ભાવાર્થ, સં. બુદ્ધિસાગર સૂરીશ્વરજી, ઈ.૧૯૫૪ (+ સં.); ૬. ચોવીસી, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૨ (+સં.); [] ૭. રાયચંદ્ર જૈન કાવ્યમાલા : ૧, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ.૧૯૦૮ (+ સં.).
સંદર્ભ : ૧. આનંદઘનજીનું દિવ્યજિનમાર્ગદર્શન અને પ્રભુરોવાની પ્રથમ ભૂમિકા, ભગવાનદાસ મહેતા, ઈ.૧૯૫૫; ] ૨. શબ્દસંનિધિ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૦ – 'નીર, મીઠું અને અખાના સંદર્ભમાં આનંદઘન [,,]
આનંદ(સૂરિ)- ૪ ઈ.૧૬૮૪માં હયાત]: જૈન સાધુ, મહેન્દ્રસૂરિ શાંતિસૂરિના શિષ્ય. “સુરસુંદરી શમા ૧૧૮૪)નાં કર્યાં. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨.
[કુ.દે.]
આાણંદ(મુનિ)-૫ ઈ. ૧૭મી સદી ઉત્તરાધી લીંકાગચ્છના સાધુ, ત્રિલોકસહના શિષ્ય. ૪૭ કડીના ‘ગણિતસાર’ (૨૮ ઈ. ૧૬૭૫ સં. ૧૭૩૧, શ્રાવણ –), ૪ ખંડ અને ૩૧ ઢાળના ‘હરિવંશ-ચરિત્ર’એજન, ર.૪,૧૬૮૨ ૧૭૩૮, કારતક સુદ ૧૫, સોમવાર, તા શિવજી-ઋષિના આચાર્યકાળ (ઈ.૧૬૩૨ ઈ.૧૬૭૭) દરમ્યાન રચાયેલ ૧૪ કડીના ‘શિવજી-આચાર્યનો સલોકો’ના કર્તા. દિલ્હીમાં રચાયેલી પહેલી કૃતિમાં હિંદી ભાષાની અસર છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ – ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ'; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]
આનંદ- ઈ.૧૮૪૬માં હયાત]: જેપુરવાસી ઓસવાલ શ્રાવક, પિતા જેમા. ૩૫ ઢાળની ‘જંબુસ્વામી ગુણરત્નમાલા..૧૯૪૬)ના કર્તા.
સંદર્ભ : જૈસૂચિઓ: ૩૫)
સંદર્ભ : હે‰જ્ઞાસૂચિ : ૧
[કુ.દે.] ‘આનંદઘન-ચોવીસી': આનનકૃત ૨૨ વન જ મળતો હોવાથી અન્ય રચયિતાઓએ, આનંદઘનને કે પોતાને નામે ર સ્તવનો આનંદીત ઈ.૧૭મી સદી પૂર્વાધી : જૈન સાધુ. જિનરાજસૂરિ-ચીને પૂર્ણ કરેલી. આ ચોવીસી મુ.)માં તીર્થંકરોના ગુણાનુવાદ : આ (રાજ્યકાળ ઈ.૧૬૧૮ – ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિન- જેવાં રૂઢતત્ત્વોને સ્થાને આધ્યાત્મિક પ્રક્રિયાનું આલેખન છે રાજસૂરિગુરુ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. અને તેથી એ જૈન ચોવીસી-પરંપરામાં જુદી ભાત પાડે છે. [ક] ૨૧ વનોમાં તત્ત્વવિચારણાનો સળંગ આલેખ છે ને પરમાત્માનો માર્ગ, પૂજનના પ્રકાર, શાંતિનું સ્વરૂપ, મનનો વિજય, જૈનદર્શનની વિશેષતા વગેરે વિષયો આલેખાયા છે. ૨૨મા સ્તવનમાં નેમરાજાનો પ્રસંગ નિરૂપો છે. અકારોની ચમત્કૃતિને બો યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર અને નૈસર્ગિક લાઘવયુક્ત વાણીનું બળ પ્રગટ કરતાં આ સ્તવનોની ભાષાનું કાઠું રાજસ્યાની છે, પરંતુ તેમાં ગુજરાતી ભાષાનો સ્પર્શ વિશેષપણે જોવા મળે છે. એથી, ગુજરાતના પ્રદેશોમાં લાંબો સમય વિહાર કરનાર આનંદ
આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂળાં અથવા તો શેડનાં વચનો સાંભળી, વેશ છોડી. એ
જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો ઉપાધ્યાય યશોવિજયજી સાથે મેળાપ થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિ-ધનની ઉત્તરાવસ્યાનું આ સર્જન હોય એમ સમજાય છે. આ રૂપ અષ્ટપદીની રચના કરી હતી.
રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મ-સાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમ જ સાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં આનંદપન-ચોવીસી ૨૦ : ગુજરાતી સાહિત્યકોશ
સ્તવનો ઉપર જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારે રચેલા સ્તબક મળે છે અને ઉપાધ્યાય યશોવિજયે પણ સ્તબક રચ્યો હોવાની માહિતી મળે છે. તે આ સ્તવનોનું જૈનપરંપરામાં ગૌરવભર્યું સ્થાન હોવાનું નિર્દેશે છે. જ્ઞાનસારે તો આનંદઘનને ‘ટંકશાળી’ એટલે નગદ સત્યનો ઉપદેશ આપનાર તરીકે ઓળખાવ્યા છે.
[કુ.દે.]
નાનંદન ઈ.૧૭મી સદી] : જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainulibrary.org