________________
બ. પાસ; [...] ૮. આવિસ્ટઑઇ : ૨ કેંટલોગગુરુ, ૧૦, ૯. ડિલોંગબીજે ૧૧. ગૃહસૂચી ૧૨. તેજસૂચી : ૧. [ભાગ] શાક મંદ્ર(સૂરિ)-૩ (ઈ. ૧૩૫૪માં વાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. જૈન પરંપરાના મહાભારતના કથાવસ્તુ પર આધારિત, વસ્તુ આદિ સુગેય છંદો—ઢાળોનો સુંદર વિનિયોગ કરતો, ૧૫ ઠવણી ને ઉથી વધારે કડીઓમાં રહેશે. 'પંચડિયારિત રોશન-ચીડવરામ” (૨. ઈ. ૧૩૫૪; મુ.) પૌરાણિક વિષયવાળી અત્યારે ઉપલબ્ધ પહેલી કૃતિ છે. મૂળ મહાભારતના કથાપ્રસંગથી ઘણા પ્રસંગોમાં જુદો પડતો આ રાસ ક્થાથન તથા વર્ણનો અને છંદોપ્રયોગમાં કવિકૌશલ્યનો સુપેરે પરિચય કરાવે છે. આ કવિ અને ‘વિરાટપર્વ’(૨. ઈ. ૧૪૨૨ પૂર્વ)ના કર્તા એક હોવાનો સંભવ મોહનલાલ દ. ૐએ રજૂ કર્યો છે.
કૃતિ : ૧. સુરાશવિલ (-સ.); ૨. રાસ ઔર રાસાયી કાળ
સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, ઈ. ૧૯૬૦,
સંદર્ભ : ૧. આવિો : ૧; ૨, ઇતિહાસ: ૧, ૩, મુસાપ્પ; ૪. ફાર્ગમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૪-પંચપાંડવગરિબાપુ', ચંદ્રકાન્ત ટોપીવાળા; ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપુગૃહસૂચી શાલિસૂરિ [ઈ. ૧૪૨૨ પૂર્વે : જૈન કવિ. કવિના ‘વિરાટપર્વ”માંથી માણિકયસુંદર-સૂરિએ પોતાના ‘પૃથ્વીચંદ્ર-ચરિત’ (૨.ઈ. ૧૪૨૨)માં ૨ કડીની ૧-૧ પંકિત ઉદ્ધૃત કરી છે. એટલે કવિ ઈ. ૧૪૨૨ પૂર્વે
[1]
થઈ ગયા હોવાનું કહી શકાય. ૨ ખંડમાં વિભકત ૧૮૩ કડીનું 'વિરારપાળ' નવાઈ. ૧૪૨૨ પૂર્વે મુ.) મહાભારતની જૈન પરંપરાને બદલે વ્યાસકૃત મહાભારત કથાને અનુસરે છે અને કવિ માત્રામેળને
બદલે અક્ષરમેળ છંદો પ્રયોજે છે એ દૃષ્ટિએ વિશિષ્ટ કાવ્ય છે. મહાભારતક્થાના મુખ્ય કથાપ્રસંગોને જાળવી કવિએ સમગ્ર કૃતિમાંથી પાંડવોના વીરત્વને ઉપસાવવા તરફ લક્ષ આપ્યું છે. વકતવ્યને ધારદાર બનાવવા પ્રયોજાયેલી લોકોકિતઓને લીધે કાવ્યની શૈલી ગાણિક બની છે. પંચપાંડવ-ચરિત્ર-સ’(૨.૪. ૧૩૫૪૪ના શાલિભદ્રસૂરિ અને આ કાવ્યના કર્તા એક છે એવી સંભાવના મોહનલાલ દ. દેશાઇએ વ્યકત કરી છે.
સંદર્ભ : ૧. ન્યુ વિ; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજ જીવન, બાબુલાલ મ. શ, ઈ. ૧૯૭૮] ૩, જૈવિઓ (1) ૪. જૈમનૂકરચનાએં : ૧; ૫. મુપુગૃહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હે?દેશ-શાસૂચિ : ૧. [ા.ત્રિ.]
કૃતિ : ૧. વિરાટપર્વ, સં. ચિમનલાલ ત્રિવેદી, કનુભાઈ શેઠ, ઈ. ૧૯૬૯;[] ૨. ગુરાસાવલી.
સદર્ભ : ૧. કવિમો : ૧; ૨. ગુસાઇનસ : ૨૩, ગુ મધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડે સાય, ઈ. ૧૯૪૧; ] ૫. ગૂતિઓ: ૩(૧), [ગ્રા.).]
Jain Education International
મુ), ૫ કડીનું ‘વલા-ગોત' (શે. સ. ૧૭મું શતક) અને મૂળ પ્રાકૃત કૃતિ ‘જીવવિચાર' પરનો ૫૧ કડીનો સ્તંબક (લે. ઈ ૧૯૮૯) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓ નાં ! શાંતિસૂરિ છે તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે.
કય
કૃતિ : ૧. ચૈનસંગ્રહ : ૩; ૨, કૌન, રાવણ ૧૯૮૬ -‘સ. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો', . મોહનલાલ દ. દેશાઈ.
શાંતિસૂરિ)–૧ ઈ. ૧૩૪૮ કે ૧૩૮૪માં ધાત]: જન સાધુ.
આ દેવસૂરિના શિખર ૧૨ ડાળના ‘અતિતિ સ્તવન” કરાઈ. ૧૩૪૮ કે ૧૩૮૪)નાં કર્યા સૌંદર્ભ : ગૃહસૂરી..
[31. [a.]
શાંતિ(સૂરિ)-૨ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી મધ્યભગ]:
સાંડેરગચ્છના જૈન સાધુ. આમદેવસૂરિના શિષ્ય. તેઓ ઈ. ૧૫૪૩
સુધી હયાત હતા એમ ‘જૈન ગૂર્જર કવિઓ’એ નોંધ્યું છે. દાનનો મહિમા સમજાવતો પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં રચયેલો ને વિવિધ છંદોનો ઉપયોગ કરતો ૧૩૭ કડીનો ‘સાગરદત્ત-રાસ' (ર.ઈ. ૧૪૬૧-૬૩ આસપાસ) તથા ૧૫૦ કડીની ‘નવકાર-ચોપાઈ’ના કર્તા.
સદર્ભ : ૧. ગુસાપહેવાલ: ૫-પારણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય',
ચિમનલાલ ડાહ્યાભાઈ, ૨. આલિસ્ટઑઇ : ૨;૩. ગૂકવિઓ:૧, ૩(૧) ૪. મહમુપો.
[શ્રા.ત્રિ.] શાંતિ(સૂરિ)–૩ [ઈ. ૧૮૦૮ સુધીમાં]: ૪૧ કડીના ‘મણિભદ્ર-છંદ/ મણિભદ્ર વીરનું સ્તવન' (લે. ઈ. ૧૮૦૮)ના કર્તા. આ કૃતિ શાંતિકર્માદાને નામે પણ નોંધાયેલ છે.
સંદર્ભ : ૧. ડિફૅલોંગબીજે કે મારી ૩. સૂિચી; ૪. હેર્જંગ સૂચિ : ૧. [L[...] શાંતિકુશલ : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે.ઈ. ૧૭૯૩; મુ.), ૧૪ કડી] “જ-શોખ-સાય (લ, ચ, ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્રા ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા ક્યા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ઐસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૃહસૂચી.
શાંતો માગ્યા. ઈ. ૧૯૩૧માં થય]: તપગચ્છના જૈન સાધુ રાજ્સાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદનઋષિની ચોપાઈ (ર.ૐ. ૧૭૩૧)ના કા
સંદર્ભ : ૧. જૈસા ઇતિહાસ; (] ૨, ભૂવિઓ : ૨; ૩. ડિ યોગભાઇ : ૧૯(૨). [ા.ત્રિ.]
શાંતિ : 'શાંતિને નામે ૧૪ કડીની ‘સ્થૂલિભદ્રની સઝા (મુ.) અને શાંતિસૂરિને નામે ટ કડીનું 'સૌમધર-સ્વામી-સ્તવન જનસ્તવન' (ર. સ. ૧૪મું શતક), "અર્બુદાચળી ૫રવાડ વિનતિ, જે કડીની ‘પિયાસી” ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાસ/શત્રુંજ્ય ઉમાહડા ધવલ’ (લે. ઈ. ૧૪૭૯; ૪૩૨ : ગુજરાતી સાહિત્યકોશ
[31.[2] શાંતિકુશલ-૧ [ઈ. ૧૭મી સદીના પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. વિજ્રસેનની પરંપરામાં વિનયકુલના શિષ્ય. ‘અંજનાાતી રાસર.ઇ. ૧૧૧૧, ૧૬૬૭, મહા સુદ ના દિને પ્રારંભ; સ્વસ્થતાકારની પ્રત), ૩૧/૪૧ કડીનું ‘ગાંડીપાર્શ્વનાથ-સ્તવન/તીર્થમાલા’ (ર.ઈ. ૧૬૧૧; મુ.), ‘ઝાંઝરિયા મુનિની સઝા (૬. ઈ. ૧૬૨૧૬ના ૧૬૭૭ વૈશાખ વદ ૧૧, બુધવાર), ૩૩/૩૭ કડીનો ‘અજારીસરસ્વતીછે ભારીનોત્રધારામાતાનો છંદમુ ૪૧ કડીની 'ગોડીપાર્શ્વછંદ’ અને ૧૮ કડીની ‘સનત્કુમારચક્રવર્તીની સઝાય’(મુ.)ના કર્તા. શાબિસૂરી : શાંતકુ−૧
For Personal & Private Use Only
www.jainelibrary.org