________________
કૃતિ : 1. પ્રાતીસંગ્રહ (સં.): ૧; ૨. પ્રાછંદ સંગ્રહ; ૩. સજઝાય- શાંતિમંદિરશિષ્ય |
: જૈન સધુ. ૭૧ કડીની માળા (પ).
શંભણ પાસ-વિવાહલું (લે.સં. ૧૬મી સદી) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી; ૩. લીંહ- સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧.
કિ.જો.] સૂચી; ૪. હેજેજ્ઞાસૂચિ: ૧,
" [8.ત્રિ]
શાંતિવિજ્ય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય” (ર.ઈ. સંભશાંતિચંદ્ર(ઉપાધ્યાય) [
]: સંભવત: તપગચ્છના
વત: ૧૭૯૩/ર. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ), ૭ કડીનું
‘સીમંધરજિન-સ્તવન’ (લે. ઈ. ૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘વિભાવનાજૈન સાધુ. તપગચ્છના વિજયપ્રભસૂરિ (ઈ. ૧૬૨૧-૧૬૯૩)ને વિષય બનાવી રચાયેલી ૭ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝ:” (.ઈ. ૧૮મું
પ્રકરણવ તિક’ (લે. ઈ. ૧૮૨૬), ૭ કડીનું ‘
પાર્જિન-સ્તવન’ (લે.
ઈ. ૧૮૪૩), “સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક શતક અનુ.)ના કર્તા.
અનુ.), ૫ કડીની ‘અધ્યાત્મ-સઝાય' (લે. સં. ૧૮મું શતક અનુ.), સંદર્ભ: હજૈg સૂચિ: ૧.
[ત્રિ.]
૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫
કડીની ‘વૈરાગ્ય-સઝાય” (લે. સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીની શાંતિદાસ-૧ [ઈ. ૧૫૬૯ સુધીમાં] : લઘુબાહુબલિ-વેલિ’ (લે. ઈ.
‘ગહૂલી’, ‘પંચમહાવ્રત-સઝાય” અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન ૧૫૬૯)ના કર્તા.
(મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ'ના કર્તા સંદર્ભ: પ્રાકારૂપરંપરા.
[.ત્રિ..
શાંતિવિજય–૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા
શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. શાંતિદાસ-૨ [ઈ. ૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. ૬૪/૬૬ કડીના
કૃતિ : ૧. ચૈતસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ. શ્રીગૌતમસ્વામી-રાસ' (ર. ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, આસો સુદ ૧૦;
સંદર્ભ: ૧. મુમુગૃહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હજૈશ:સૂચિ : ૧. મુ.)ના કર્તા.
શિ.ત્રિ.] કૃતિ: ગૌતમસ્વામી રાસ, પ્ર. મીઠાભાઈ કે. શેઠ.
સંદર્ભ: ૧. લિસ્ટઑઇ :૨; ૨. જૈમૂકવિઓ : ૨, ૩. મુપુ- શાંતિવિજ્ય(ગણિી-૧ [ઈ. ૧૬૨૨ સુધીમાં : તપગચ્છના જૈન ગૃહસૂચી;૪. લહસૂચી.
[શ્ર.ત્રિ]. સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્ર
સૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે.ઈ. શાંતિદાસ-૩ [
]: ચોરથી ૬ કડીનાં કપની ૧૬૨૨)ના કર્તા. બાળલીલાનાં પદો (૧૩ મુ.) અને સાતથી ૧૦ કડીનાં કૃષ્ણ-ગોપી સંદર્ભ: મુપુગૃહસૂચી.
.ત્રિ.] લીલાનાં પદો (૧૦મુ)ના કર્તા. તેમનાં પદો સ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે અને ગવાય છે.
શાંતિવિજય–૨ [ઈ.૧૭૪૧માં હયાત] : જૈન સાધુ. ૩ ઢાલની
‘શત્રુજ્યતીર્થમાલા” (ર.ઈ. ૧૭૪૧/સં. ૧૭૯૭, મહા સુદ ૨)ના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. નકાદોહન; ૩. બુકાદોહન : ૧, ૫;.
કૅટલૉગ ઓફ ધી ગુજરાતી ઍન્ડ રાજસ્થાની મેન્યુસ્ક્રિપ્ટસ ૪. ભજનસાગર : ૨.
ઇન ધ ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાં ધ્યાનવિષયક એક સઝાયના કર્તા સંદર્ભ: ૧. ગુસામધ્ય; ૨. પ્રાકકૃતિઓ; ] ૩.ગૂહાયાદી.
આ શાંતિવિજય હોય એવી સંભાવના દર્શાવી છે, પણ તે માટેનો
કોઈ આધાર મળતો નથી. શાંતિનાથ ભગવાનનો રાસ' [ર. ઈ. ૧૭૨૯/સં. ૧૭૮૫, વૈશાખ
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ] ૨. કૅટલાંગગુરા, ૩. જેગૂસુદ ૭, ગુરુવાર) : તપગચ્છના સુમતિવિજયશિષ્ય રામવિજય રચિત કવિઓ: ૩(૨).
કિ.ત્રિ.] આ રાસ (મુ) જૈનધર્મના ૧૬માં તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનના
શાંતિવિજ્ય-૩||
]: જૈન સાધુ. હર્ષવિજયના ૧૨ ભવની સવિસ્તર કથા કુલ ૬ ખંડ, ૨૧૩ ઢાલ અને ૬૫૮૩
શિષ્ય. ૧૪ કડીના “મહાવીર-સ્તવન (લે. સં. ૧૯મી સદી અનુ.)ની કડીમાં આપે છે. એમાં શાંતિનાથની પ્રધાન કથા સાથે તેમના મુખ્ય ગણધર શ્રી
સંદર્ભ: મુપુગૃહસૂચી.
[.ત્રિ.] ચક્રાયુધની સર્વ ભવની, મંગલકલશકુમાર, પુણ્યસાર, સુમિત્રાનંદ આદિની તેમ જ શ્રાવકના ૧૨ વ્રતો ઇત્યાદિની કથીઓ પણ ગૂંથી શાંતિવિશિષ્ય
]: જૈન સાધુ. ૫ કડીના લેવામાં આવી છે. આ રાસ પંડિત અજિતપ્રભસૂરિના મૂળ સંસ્કૃત ‘સુમતિનાથ સ્વામીનું સ્તવન (મુ.)ના કર્તા. પદ્યમાં રચાયેલા ‘શાંતિનાથચરિત્ર' પર આધારિત હોય એવું જણાય છે. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈકાસંગ્રહ.
[કી.જો.] સુશ્લિષ્ટ પદ્યબંધ અને ભાષાપ્રભુત્વ દાખવતા આ રાસના કવિએ રચેલા નીતિવૈરાગ્યબોધક શ્લોકો અને એમાં મુકાયેલા અન્ય શાંતિવિમલ [ઈ. ૧૫૯૮ સુધીમાં] : જૈન સાધુ. ૪૨ કડીની ‘ઉપકવિઓના દુહા, શ્લોક, ગાથાઓ કવિની કવિત્વશકિત અને તેમની શમરસપોષક-સઝાય’ (લે. ઈ. ૧૫૯૮)ના કર્તા. સાંપ્રદાયિક અભિજ્ઞતાના ઘોતક છે. [8.ત્રિ] સંદર્ભ: હેજેજ્ઞાસૂચિ: ૧.
[.ત્રિ.] શાંતિચન્દ્ર ઉપાધ્યાય) : શાંતિવિમલ
ગુજરાતી સાહિત્યકોશ : ૪૩૩ ગુ. સા.-૫૫
કર્તા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org