________________
અમૃતકલથઈ. ૧૫૧૯માં હયાત : ઓસગરછના જૈન સાધુ. મેહી-સ્તવન (.), 'પૂણ્યવિજયગુરનિર્વાણ' તથા કેટલાંક ચૈત્યવંદનો મતિશના શિષ્ય શ્રીકલશના શિષ્ય. રણથંભોરના ચૌહાણ રાજવી અને સ્તવનો કેટલાંક મુ.)ના કર્તા. હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મુસ્લિમ અમીરીને બચાવવા
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨, ૨. જૈનૂસારત્નો : ૧ માટે અલાઉદ્દીન સામે લડતાં કરેલા સર્વરવસમર્પણને બિરદાવતા + ર.). ૬૮૧ કડીના ‘હમ્મીર-પ્રબંધ' (૨. ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ચૈત્ર સંદર્ભ : ૧. મગહસૂચી; ૨. હજૈજ્ઞાસુચિ : ૧. વિદ.] વદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.
કતિ : (અમૃતકલશકત) હમ્મીરપ્રબંધ, સં. ભોગીલાલ જે. અમતવિજય-૭ઈ. ૧૮મી સદી ઉત્તારાધી : તપગચ્છના જૈન સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૭૩ (સં.) [વ.દ.]
સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજયના શિષ્ય. દેશીઓ,
ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન અમૃતચંદ્ર
]: જૈન. તેમણે અભયદેવસૂરિની કરતી ૪૮ કડીની ‘મિરાજિમતી-બારમાસા'(૨. ઈ. ૧૭૫૬, મુ.), મૂળ પ્રાકૃત કૃતિ ઔપપાકિસૂત્ર' પર બાલાવબોધ (મુ.)
૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગતિ-સ્તવન’(૨. ઈ. ૧૭૭૪/સં. રચ્યો છે. સંદર્ભ : ડિકેટલૉગભાઈ : ૧૭(૧).
૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજેમતી-સંવાદશભાઇ : ૧૭૧).
વિ.દ.]. ના ચોવીસ ચોક' (૨. ઈ. ૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫,
રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અમૃતધર્મવાચક)[ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ – અવ. ઈ. ૧૭૯૫સં. અને ૧૪૪ કડીની ‘વિમલાચલ,શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા” (૨. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિ- ઈ. ૧૭૮૪ સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે સૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. જેનો અંતભાગ ઉદ્ભૂત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યકચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. રાસ(૨. ઈ. ૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા. ૧૧ કડીના (આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર સ્તવન (૨. ઈ. ૧૭૭૮; કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨, શત્રુંજય તીર્થમાળા, રાસ અને મુ.), ૭ કડીના (લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણા પાર્શ્વનાથ-જિનેશ્વર- ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ. ૧૯૨૩; 0૩. સ્તવન” (૨. ઈ. ૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - “બત્રીસસ્થાનકવિચારગર્ભિત સંભવનાથજિનેશ્વર-સ્તવન” (૨. ઈ. ૧૭૮૯ સં. ૧૮૪૪, માધવ સ્તવન', સં. શ્રી રમણિકવિજયજી. માસ સુદ ૫, મુ.), ૭ કડીના “(મહિમાપુરમંડન) સુવિધિનાથ- સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર જિનેશ્વર-સ્તવન” (૨. ઈ. ૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૭૪; મુ.) તથા જિનેશ્વરો વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનો- ] ૩. જૈમૂકવિઓ : ૩(૧).
વિ.દ.] ના કર્તા.
કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાટિયા, અમૃતવિજય-૪ઈ. ૧૮૪૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સં. ૧૯૮૨.
હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. “કલિયુગનો છંદ'સંદર્ભ : ૧. ઐશૈકાસંગ્રહ; [C] ૨. મુપુગૃહસૂચી. [વાદ] (૨. ઈ. ૧૮૪૬ સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
વિદ] અમૃતવિજય : આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-તવન', ‘પદ્મપ્રભજિન-સ્તવન', ૧૩ કડીની ‘પ્રતિમા સ્થાપન-સ્તવન' એ કૃતિઓ અમૃતવિમલ : જુઓ ઋદ્ધિવિમશિષ્ય કીર્તિવિમલ. નોંધાયેલી છે તેનું કર્તુત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી.
અમૃતસાગર : ૨ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત' (લ. સં. ૧૮મી સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. વિ.દ.| સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર ગીત’ મળે છે પણ એના
કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી. અમૃતવિજય(વાચક)-૧[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : તપગચ્છના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ : ૧.
વિ.દ.] જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ(ઈ. ૧૬૪૭/૪૮-ઈ. ૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામ- અમૃતસાગર-૧[ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધ : અંચલગચ્છના જૈન ગભિત-ચોવીસજિનનમસ્કાર (મુ.)ના કર્તા.
સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં શીલસાગરના શિષ્ય. ૨ ખંડ, કૃતિ : ઐસમાલા : ૧.
વિ.દ.] ૨૭ ઢાળ ને ૫૩૬ કડીના ‘મૃગસુંદરીકથાનક-રાસ” (૨. ઈ. ૧૬૭૨/
સં. ૧૭૨૮, ભાદરવા સુદ ૫), ૩ ખંડ, ૪૪ ઢાળ અને ૯૨૫ કડીમાં અમૃતવિજય--રઈ. ૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રચાયેલ ‘જયસેનકુમાર-રાસરાત્રિભોજનપરિહાર-રાસ' (૨. ઈ. ૧૯૭૪ વિજ્યપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. સં. ૧૭૩૦, આસો સુદ ૧૦, ગુરુવાર), ૧૧ કડીના ‘પાર્શ્વનાથ૧૩૧ કડીના “મહાવીરજિન-સલોકો” (૨. ઈ. ૧૭૪૫સં. ૧૮૦૧, સ્તવન” (૨. ઈ. ૧૬૭૯), ૧૩ કડીના ‘અજિતનાથ-સ્તવન તથા પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પર- ૭ કડીના ‘સુવિધિજિન-સ્તવનના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ : ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org