________________
અમરવિ -૬ [
] : જૈન સાધુ. ભવિજય- અમરહર્ષ(ગણિ)-૧[ઈ. ૧૬મી સદી મધ્યભાગ) : તપગચ્છના જૈન શિષ્ય. ૫ કડીની ‘પર્યુષણ પર્વની સ્તુતિ (મુ.)ના કર્તા.
સાધુ. વિજ્યદાનમૂરિ(આચાર્યકાળ ઈ. ૧૫૩૧-ઈ. ૧૫૬૬)ના શિષ્ય. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. રીતસંગ્રહ:૩; ૩. સસંપ- ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના “નેમિનાથમાહાભ્ય.
[કા.શા.) સ્તવનના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કા.શા. અમરસાગર[ઈ. ૧૬૯૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ‘ઉપદેશરત્નાકરને આધારે અમિયલ : જુઓ ચૂડ-વિજોગણ. રચાયેલ ૬૧/૬૩ ઢાળના “રત્નચૂડચોપાઈ-પાસ”(૨. ઈ. ૧૬૯૨ સં. ૧૭૪૮, મધુ માસ સુદ ૧૦, ગુરુવારના કર્તા.
અમીપાલ[ઈ. ૧૫૧૬માં હયાત : શ્રાવક કવિ. મહીપાલરાજાની સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૃહસૂચી, ૩. હજૈજ્ઞા- દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના “મહીપાલનો રાસ(૨. ઈ. સૂચિ : ૧.
[કા.શા. ૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
વિ.દ.] અમરસાઈ. ૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. સોમસુંદરશિષ્ય. વિવાહદોષ-બાલાવબોધ’(લે. ઈ.૧૭૬૩)ના કર્તા.
અમીયકુંવર’: જુઓ અમીવિજયશિષ્ય કુંવરવિજય. સંદર્ભ : રાહસૂચી : ૧.
કિ.શા.]
અમીવિજયઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : તપગચ્છના જૈન સાધુ. અમરસિધુર (ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમ- રૂપવિજયના શિષ્ય. ૮૬ કડીના ‘મરાજુલ-બારમાસ” (૨. ઈ.૧૮૩૩ શાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં પસારના મુ.), ઈ. ૧૮૩૭માં અમદાવાદના શેઠ હઠીસિંગે કાઢેલ કેશરિયાજીરા શિષ્ય. ‘નવાણુંપ્રકારી પૂજા (૨. ઈ. ૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ યાત્રા સંઘનું વર્ણન કરનું ૮૦ કડીનું ‘શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન સુદ ૧૩), “પ્રદેશી-ચોપાઈ'(૨. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ (મુ.), ‘નમ-રાસો” (મુ.) અને ૧૮ કડીનું ‘મહાવીરસ્વામીનું પારણું ૬), “સોલસ્વપ્ન-ગોઢાળિયા’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ (મુ.) એ કૃતિઓના કર્તા કોઈક સંદર્ભોમાં ભૂલથી અભિવિષ્યને ગભિન-સ્તવન’ તેમ જ લે. ઈ. ૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી નામે ઉલ્લેખાયા છે તે આ જ કવિ છે. શતાધિક રચનાઓ – જેમાં ૧૦ ડીના બમ્બઈમંડન) ચિંતામણિ- કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨, ૨. પ્રામબાસંગ્રહ; ૩. બુકાપ્રતિષ્ઠા-સ્તવન (મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા દોહન: ૨; [૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭ – “શેઠ હઠીસિંગ સંધ(અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ વર્ણન સ્તવન’, સં. શેઠ સુરેન્દ્રભાઈ સારાભાઈ. થાય છે – તેના કર્તા. અમરસિંધુર ઈ. ૧૮૨૧માં મુંબઈ ગયા પછી સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ||૩. જેગૂતેમની પ્રેરણાથી ઈ. ૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથનાં કવિઓ : ૩(૧).
વિ.દ.] મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે. કૃતિ જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - બમ્બઈમંડન શ્રી અમુલખતરિ)શિષ્ય
]: જૈન સાધુ. ૨૪ ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન, સં. અગરચંદ નાહટા (ક્સ).
કડીની “ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. સંદર્ભ : જંગૂકવિઓ : ૩(૧). [કા.શા.) સંદર્ભ : ડિકેટલાંગભાઇ : ૧૯(૨).
| કિી.જો.]
અમરસિહ[ઈ. ૧૭૭૪ સુધીમાં : જૈન. ૧૩ કડીના ‘મિજિન- અમૃત–૧.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવબારમાસા (લ. ઈ. ૧૭૭૪)ના કર્તા.
સૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યસંદર્ભ : લૈહસૂચી.
કા.શા. કાળ(ઈ. ૧૬-ઈ. ૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની
સઝાયર(મુ.)ના કર્તા. અમરસુંદર(પંડિત) [ •
]: જૈન સાધુ. ૧૮ કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમકડીના યંત્રમહિમવર્ણન-છંદ ષોડશકોષ્ટકયંત્ર(મહિમા)ચરિત્ર-ચોપાઈ ચંદ, ઈ. ૧૮૬૫.
વિ.દ.] લ. સં. ૧૯મી સદી અનુ; મુ.)તથા “વીસાયંત્ર-ચોપાઈના કર્તા. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર અમૃત-૨[
]: ૩ કડીના અંબાજીનું પ્રેસ, ઈ. ૧૮૮૪.
પ્રભાતિયું (મુ.) તથા ૪ કડીની માતાજીની સ્તુતિ (મુ.)ના કર્તા સંદર્ભ : મુપુગૃહસૂચી.
કિા.શા. કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. અંબાજીનું પ્રભાતિયું
ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. અમરહર્ષ : આ નામે ૭ કડીની ‘ગુરુ-સઝાય” (લ. સં. ૧૮મી સદી કૃતિ : ૧. ભવાઈ(અ.), સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨; ૨. અનુ.) મળે છે, તે કયા અમરહર્ષ છે તે નક્કી થઈ શકે તેમ નથી. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯. ' , સંદર્ભ : મુમુગૃહસૂચી. [કા.શા.] સંદર્ભ : ન્હાયાદી.
[કી.જો.] ૧૨ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org