________________
કૃતિ:સ્તિકાસંદોહ: ૨.
વિજ્યદેવસૂરિ)-૧ (ઈ. ૧૫૭૬ સુધીમાં હયાત] : પાર્વગચ્છના સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨;] ૨. જૈનૂકવિઓ: ૩(૨). જૈન સાધુ. પાર્વદ્રસૂરિ (જ.ઈ. ૧૪૮૧-અવ. ઈ. ૧૫૫૬)ના શિષ્ય.
| |કી.જો.] જોધપુર પાસેના રૂણનગરના વતની. પિતા ઓશવાલ વંશના માહડશો.
માતા ચાંપલદે. પાર્વચંદ્રના હસ્તે દીક્ષા. પાગચ્છના બ્રહ્મર્ષિ વિજ્યતિલક(ઉપાધ્યાય) [ઈ. ૧૫૫૮ સુધીમાં] : જૈન સાધુ. વિનય
વિનયદેવના મિત્ર. મૂળ નામ બદરાજ. વિજયનગરના રાજાએ પ્રભના શિષ્ય. ૨૧/૪૧ કડીના અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ છે
વિજયદેવસૂરિ નામ આપ્યું. સ્વર્ગવાસ થયા પહેલાં બ્રહ્મર્ષિને સૂરિ‘જીવવિચારગમત–શત્રુજ્યમંડન-ઋષભજન-સ્તોત્ર, શત્રુંજયમંડન
મંત્ર આપી ‘વિનયદેવસૂરિ નામ આપ્યું હતું. અવસાન ખંભાતમાં. આદિનાથ-સ્તવન’ (લે. ઈ. ૧૫૫૮) તથા ૨૫ કડીની ‘શગુંજ્ય
૬૭ કડીના ‘નેમિનાથ-રાસશીલરક્ષા-પ્રકાશ-રાસ/શીલ-રાસ ચૈત્યપરિપાટી” (મુ.)ના કર્તા. “શત્રુંજ્ય-પરિપાટી’માં નોમછા૫ નથી.
(લ. ઈ. ૧૫૩૬), ૧૬ કડીની ‘આત્મપ્રબોધ-સઝાય/આત્મહિતમળતી, પરંતુ એ કૃતિ આ કવિની હોય એવી સંભાવના વ્યકત
શિક્ષાની સઝાય/ઉપદેશ-ગીત (મુ.), ૧૨ કડીનું ‘આધ્યાત્મિક-ગીત, થઈ છે. શત્રુંજયમંડન-આદિનાથ-સ્તવન’ની સંસ્કૃતમાં બાલાવબોધ
૭ ઢાળ અને ૨૮ કડીનું ‘અનંતનાથજિન-સ્તવન” (મુ.), ૧૫ મળે છે તે અને ૩૧ કડીની ‘સીમંધર-વિનંતિ’ (લે.ઈ. ૧૫૫૪) પણ
કડીનું ‘સુમતિનાથ જિન-સ્તવન (મુ.) અને ‘સીમંધરસ્વામી-સ્તવન’ના પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે.
કર્તા. પાર્શ્વગચ્છના બ્રહ્મર્ષિ વિનયદેવે રચેલી ‘દશાશ્રુતસ્કંધ’ આ ઉપરાંત ઈ. ૧૩૭૪માં રચાયેલ ‘જબૂસ્વામી-ફાગના કર્તા
પરની જિનહિતા અને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ પરની વૃત્તિને પ્રસ્તુત વિજ્યતિલક છે કે રાજતિલક છે કે તે અજ્ઞાતકક છે તે વિશે
વિજ્યદેવસૂરિએ સંશોધી હતી. મતભેદ પ્રવર્તે છે. કૃતિ: જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬–પંદરમા સૈકાની શત્રુંજન
કૃતિ: ૧. મોસસંગ્રહ; ૨. પદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, ચૈત્ય-પરિપાટી', સં. સારાભાઈ મ. નવાબ.
પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો] ૨. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૫૨
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; કતિય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા; ૩. બુદ્ધિપ્રકાશ,
૪. પ્રાકારૂપરંપરા;] ૫. ફાત્રિમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-“ગુજરાતી
જૈન સાહિત્ય : રાસ સન્દોહ', હીરાલાલ કાપડિયા; {] ૬, આલિસ્ટઓગસ્ટ ૧૯૬૨-જંબૂસ્વામી-ફાગના રચયિતા રાજતિલકસૂરિ', વી. જે. ચોકસી, ૪. એજન, જુલાઈ ૧૯૬૩–‘શાલિભદ્રરાસના
ઑઇ : ૨; ૭. જૈનૂકવિઓ: ૧, ૨, ૮. જૈહાપ્રોસ્ટા; ૯. ડિકૅટલૉગકર્તા રાજતિલકનો સમય, અગરચંદ નાહટા;]૫. જૈનૂકવિઓ: ૧;
ભાવિ; ૧૦. મુપુગૃહસૂચી: ૧૧. હજૈજ્ઞાસૂચિ: ૧. [.ત્રિ.] ૬. જેહાપ્રોસ્ટા; ૭. મુપુન્હસૂચી; ૮. હેજેજ્ઞાસૂચિ: ૧. શિ.ત્રિ.] વિજયદેવ-૨ જિ.ઈ. ૧૫૭૮-અવ.ઈ. ૧૬૫]: તપગચ્છના જૈન વિજ્યદાન(સૂરિ)[
]: તપગચ્છના આચાર્ય. ૪ સાધુ. હીરવિજયની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. ઈડરના કડીની ‘પાક્ષિક-સ્તુતિ' (લે. સં. ૧૮મી સદી અનુ.) અને ૧૫ કડીના વતની. પિતા થિરાનુલ ચંદસિહ શાહ, માતા રૂપાં. ઈ. ૧૫૮૭માં ‘સીમંધરજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. મુનિ
વિજ્યસેનસૂરિ પાસે દીક્ષા લીધી. ઈ. ૧૬૦૮માં ખંભાતમાં આચાર્યસુંદરની પરંપરામાં થયેલા વિજયદાનસૂરિ (જ.ઈ. ૧૪૯૭-અવ.ઈ.
પદ. ઈ. ૧૬૧૮માં જહાંગીરે ‘મહાતપા'નું બિરુદ આપ્યું. પ્રખર ૧૫૬૬) આ કૃતિના કર્તા હોય એવી સંભાવના છે.
વિદ્રાન અને તેજસ્વી. સેંકડો મંદિરોની પ્રતિષ્ઠા કરેલી. તેઓ સંદર્ભ: ૧. જૈનૂકવિઓ : ૨; ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞા- વિશોળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવતા હતા. પ્રખ્યાત આચાર્ય સૂચિ: ૧.
ત્રિયશોવિજય અને પદ્મવિજયને તેમણે વડી દીક્ષા આપેલી. દીવમાં
અનશનથી અવસાન. વિજ્યાદાન(સૂરીશ્વર)શિષ્ય
]: જૈન સાધુ. ૫ ‘ધુમર્યાદા-પટ્ટક' (ર.ઈ. ૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૭, કડીની ‘હીરવિજયસૂરિ-સઝાયર(મુ.)ના કર્તા.
બુધવાર) નામે ગદ્યકૃતિ, ૧૦ ઢાળના ‘દિવાલીક૯પ-સ્તવન વીરકૃતિ: ઐસમાલા : ૧.
Iકી.જે.] નિર્વાણ-સ્તવન (મુ.) અને ૨૭ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. તિથલ(મહિ: આ નામે ૬૦ કરીને મહાવીર સવ' લે કૃતિ : પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દિવાલીક૯પસ્તવન, પ્ર. ૧૮મી સદી અનુ.), ૧૧ કડીનું (નારંગપુરમંડન)પાર્વજિન- મોહનલાલ • પાટણવાળા, ઈ. ૧ સ્તવન', ૧૩ કડીની ‘મુનિગુણની સઝાય/સાધુગુણ-સઝાયર(મુ.), ૯
સંદર્ભ : ૧. જૈઐકાસંચય; ૨. જૈઐરાસમાળા: ૧, ૩. જૈસાકડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ), ૨૧ કડીની ‘શુદ્ધઆણાની સઝાય” ઈતિહાસ | ૪. અષણસૂયા.
[.ત્રિ] (મ.) અને ૧૪ કડીની ‘નવવાડી-ઝાય—એ કૃતિઓ મળે છે. તેમના વિજ્યદેવસિરિ)શિખ્યTઈ. ૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. કર્તા કયા વિજયદેવસૂરિ છે તે નિશ્ચિત થતું નથી. | વિજયસિહસૂરિની પરંપરામાં વિજયદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈસમાલા(શા):૨: ૩. પ્રાસ્તસંગ્રહ; કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ. ૧૮૨૯; મુ), ‘શોભન ૪. મોસસંગ્રહ.
સ્તુતિ-ચતુવંશતિકા' પરના સ્તબક (લે.ઈ. ૧૭૦૫) તથા ૩૦ કડીના સંદર્ભ: ૧. ડિકેટલૉગબીજે; ૨. હેઑશાસૂચિ: ૧. કિ.ત્રિ] “નેમરાજુલ-ગીતના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ : ૪૦૧
વિજયલતિલક (ઉપાધ્યાય) : વિજ્યદેવ(રર) શિષ્ય ગુ. સા.-૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org