________________
કૃતિ : ૧. રીતસંગ્રહ : ૧; ] ૨, જૈન સત્યપ્રસસ, ફેબ-માર્ચ [] ૧૯૪૩–‘સીમંધર વિનતિ-સ્તવન, સં. જયંતવિજયજી. સંદર્ભ : ૧. મુખુગૃહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧
[કી.જો.]
વિજયધર્મ(સૂરિ) [ઈ. ૧૭૯૩ સુધીમાં] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’(લે.ઈ. ૧૭૯૩)ના ર્ડા. તપન ૩૫માં પદ્ધવિષધર્મ છે. ૧૭૪૬ ૨૧. ઈ. ૧૭૮૪) અને આ કૃતિના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૃહસૂચી.
[ા,ત્રિ.] વિપ્ર મ(સૂરિ) : આ નામે ‘નેમિરાજુલ-સ્તવન મ ભારક વિજ્યાબ સૂરિના નામે 'શ્રીપાળ-ચરિત્ર' (૨.૭, ૧૬૮૨) મળે છે, તેમના હતૉ કા વિષપ્રભુ છે તે નિશ્ચિત થતું નથી, સંદર્ભ : પાંચુસ્તલેખો,
[,[]
વિજયા મા(સૂરિ)શિષ્ય ઈ. ૧૯૪૯માં હયાત]: જૈન સાધુ. ૧૬ કડીના ‘૫જિન-વન’૪. ૧૬૪૯)ના કા [કી.જો.]
સંદર્ભ : હેÑજ્ઞાસૂચિ : ૧.
] જૈન આ, ૧૪ કડીની
વિજયબુહામુનિ) | *ઉત્તમમનોરથ-સકાય(મુ.)ના કર્તા, કૃતિ : વસ્તકાદોડ : ૨.
[ાત્રિ.] વિમુદ્ર : આ નામે ૧૨ કડીની ‘જામો ઉપર સઝામ (વ.સં.૧૭ શતક અનુ,), ૨૨૨૨૫ કડીની "શ્રાવકને શિખામણની શકાય હતશિયા-સાય’ (૩.૪, ૧૭૨૯: મુ.), ૨૭ કડીની ‘બ્રહ્મચર્યની સઝાય શિયલ-નવવાડ-સુઝાય' (એ.સં. ૧૮મુ શતક અનુ; મુ.) અને ૧૨ કડીના 'આત્મશિક્ષા-છો.' (લ.ઈ. ૧૮૫૩) એ કૃતિઓ મળે છે.
તેમના કર્યાં કર્યા વિજ્યનું છે તે નિશ્ચિત થતું નથી, કપ ગ્રૂપાણની ‘હિતોપદેશ-શિખામણ’ (લે.ઈ. ૧૮૮૨) એ ‘હિતશિક્ષા-સઝાય’ હોવાની
સંભાવના છે.
કૃતિ : 1. તિકાસંદોહ : ૧; ૨, સયમ(પ) ૩. શાય સંગ્રહ : ૧, પ્ર. ગોકળદાસ મંગળદાસ શાહ,
સંદર્ભ : ૧. હિંગસ્ટન : ૨; ૨. જૈવિ: ૧, ગર) ૩. મુસૂધી; ૪ હેર્જાસૂગ : ૧. [બ્રા,ત્રિ,] વિશ્ર્વ મંદ્ર-૧ ઈ. ૧૩૫૫માં હત] : 'હંસરા વચ્છરા ચોપાઈ (૨.૭. ૧૩૫૫) તેવા ‘શીલ રોલ વિશે' (ઈ. ૧૩૫૫) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. કવિઓ : ૧; ૨, જૈગૂકવિઓ : ૧, [ાત્રિ.] વિશ્વ-૨ ઈ. ૧૬મી સદી પૂર્વાધ]: તપચ્છના જૈન સાધુ પ્રેમવિમલસૂરિની પરંપરામાં લાવપુરના શિ. રાવળનનો સમય ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ હોઈ વિજયભદ્રને પણ એ સમયના ગણી શકાય. ૪૯ કે ૭૭ કડીના ‘કલાવતીસતીનો રાસ’ (લે.ઈ. ૧૫૭૦/ સં. ૧૬૨૬, ચૈત્ર વદ ૪) અને ૭ ાગના કમલાકુંવરી, રતિલ્લભ ૪૩ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
અને વર્ષના રિત્રને નિપુના, કર્મક્ષ ભોગવવાં જ પડે જ તેવા સિદ્ધાંતને ચરિતાર્થ કરતા, ગેયતાના વૈવિધ્યવાળા અને અનુપ્રાસોમાં કવિને સફળતા અપાવતા ૩૬ કે ૭૭ કડીના ‘કમલાવતીરાસ’ના કર્તા,
૧૦ કડીની 'ગ્રીવ વિશે ઝાયગુ.) તથા . કડીની નવકારમાગું) પણ આ કંપની કૃતિઓ હોવાનું મળે છે, જે કે બન્નેમાં ગુરુપરંપરાનો નિર્દેશ નથી.
કૃતિ : ૧. નસ્વાધ્યાય; ૨. સઝાયમાળા : ૧(શા). સંદર્ભ : ૧, ગુઇત ઇસ: ૧; | ] ૨. વિસ્ટ જૈગૂકવિઓ : ૧, ૩૧, ૨).
વિત્ત્વમંડનગણિ) | [ ચરિત્ર’ના કર્તા.
સંદર્ભ : કેંસરાસમાળા,
[.ત્રિ.]
] નપચ્છનો જૈન મધુ જ મહચય' (વ. સં. ૧૯મી જી અનુના કર્તા, તપગચ્છમાં એક વિયરાજ (૪.ઈ. ૧૬૨૩-અવ.ઈ. ૧૬૮૬) છે તે અને આ કવિ એક છે કે જુદા ત નિશ્ચિત થઈ શકે તેમ નથી, ૪ કડીની ‘ચૈત્રી પૂનમની સ્મૃતિ(મુ.) ઉકન વિજપરા છે કે અન્ય કોઈની તે પણ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈાસંગ્રહ : ૧,
સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૨–. ગચ્છાની સુપટ્ટાવલી'; ૨. હેજજ્ઞાસૂચિ : ૧. [[*] વિજ્યલક્ષ્મી(સૂરિ) લક્ષ્મી(સૂરિ)/સૌભાગ્યલક્ષ્મી [જ. ઈ. ૧૭૪૧|સં. ૧૭૯૭, ચૈત્ર સુદ ૫, ગુરુવાર-અવ. ઈ. ૧૮૦૨/સં. ૧૮૫૮, મેરુ
તેરશ તપગચ્છના જૈન સાધુ. વિશ્વાણંદસૂરિનો પરંપરામાં :
વિયસૌભાગ્યસૂરિના શિષ્ય. મારવાડના પાસેનો પાવડીના રહીશ. પોરવાડ વણિક. પિતા હેમરાજ. માતા આણંદબાઈ. મૂળ નામ સુચંદ. જોબાર પાસે ઈ. ૧૭૫૮માં દીક્ષા. દીક્ષાનામ સુવિધિવિ ય. તે જ વર્ષમાં સૂરિપદ અને વિમીસૂરિ નામ. વિજોયસુરિના પધર તરીકે પણ તેઓ ઓળખાય છે. અવસાન પાલી/સુરતમાં.
વિરાજ[ ઠંડીની 'ગ
: ૨
[][]
1 જૈન સાધુ. શીલવતી
‘વિ૧મી’ કે ‘વીસૂરિ' નામથી આ કવિની કૃતિઓ મળે છે. ૮ ઢાળનું ‘જ્ઞાનદર્શનચારિત્રનું સ્તવન/જ્ઞાનાદિનયમતવિચારતિથી િસ્તવન’ (ર.ઈ. ૧૭૭૧/૨. ૧૮૨૭–સુદ ૮; મુ.), ૯ ઢાળનું ‘છ અઠ્ઠાઈનું સ્તવન’ (ર.ઈ. ૧૭૭૮/સ. ૧૮૩૪, ચૈત્ર સુદ ૧૫; મુ.), પ૦ કઢીનું 'આમોદપ્રતિષ્ઠાનું સ્તવન' (રાઈ. ૧૭૮૮ સ. ૧૮૪૪, મહા સુદ ૧૧), 'વીચસ્થાન પપૂજા' (૨.ઈ.૧૭૮૯/ સ. ૧૮૪૫, આસો સુદ ૧૦; મુ.), ૯ કડીનું ‘અજિન સ્તવન 'ચોવીસ'(મુ.), ‘જ્ઞાનપંચમી દેવનંદન (વિધિસહિત)(મુ.), ધ ઢાળની ‘જ્ઞાનપંચમીની ઢાળા/સાય(મુ.), જ્ઞાનપંચમીવિષયક સ્તુતિ તવનો (મુ.), ૭ કડીના ‘પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ‘ભગવતી-સઝાય’, ‘મૃગાપુત્ર-સઝાય’, ૯ કડીની ‘રોહિણી-સઝાય’(મુ.), ૪ કડીની ‘વીસ સ્થાનની સ્તુતિ(મુ.), 'વીવિમાનજિનનમસ્કાર', ૭ કડીની
વિશ્વધારિ : વિજયલક્ષ્મી(સૂરિ) લક્ષ્મી સૂરિ)/સૌભાગ્યલમાં
For Personal & Private Use Only
www.jainlibrary.org