________________
[કી.જો.]
villantora e 124216 22.5.15
સંદર્ભ : હે જ્ઞાસૂચિ: ૧.
'કિી.જો. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : 'મૃગાંકકુમાર પદ્માવતી
ચોપાઈ/રાસ' (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા (ર.ઈ.૧૫૯૫), પ્રતિવર્ધન: [ઈ. ૧૮મી સદી પૂર્વાર્ધ : જૈન સાધુ. ૩૪ કડીના
૯૧૪ કડીનો “અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ' (ર.ઈ.૧૬૦૦, મુ.), 'દાન મહાવીર-સ્તવન' (ર.ઈ.૧૭૧૨) અને ૨૬ કડીના “પાર્શ્વ-સ્તવન
શીલતપભાવના-રાસ'(ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ', (ર.ઈ.૧૭૧૪)ના કર્તા.
૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગતિ -સ્તવન (ર.ઈ.૧૬૧૦), સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨).
૧૮ કડીની ‘ઈરિયાવહી– સઝાય ઈર્યાપથિકા-આલોયણ-સઝાય(મુ.),
૫૬ કડીનું “એક્સોવીસ કલ્યાણક-ગમતજિન-સ્તવન (મુ.), કળિપ્રીતિવિજ્ય : આ નામે ૫ કડીની ‘પાસહ-સામાયિક બત્રીદોષસઝાય’ (લે. સં. ૧૭મી સદી અનુ.), ૧૩ કડીની ‘મુખવસ્ત્રિકાપ
યુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય
(મુ.), ૫ ઢાળ ને ૫૪૫૭ કડીનું ‘ગોડી પાર્શ્વનાથબૃહદ-સ્તવન ડિલેહણવિચાર' (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વિજય
પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન વૃદ્ધ સ્તવન (મુ.), ૬ કડીનો ‘નવદેવસૂરિ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૫ કડીનું શ્રેયાંસજિન-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘પજુસણ-નમસ્કાર” (લે.
કારમંત્રનો છંદ (મુ.), ૭ કડીની ‘પચખાણની સઝાય’(મુ.), ૧૩ સં. ૨૦મી સદી અનુ.), ૪ ડીની ‘નમનાથજીની સ્તુતિ (મુ.) મળે
કડીનું પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન (મુ.), ૫
કડીની ‘મેઘકુમાર-સઝાય'(મુ.), ૭ કડીની ‘શિખામણની સઝાય’(મુ.) છે. આ પૈકી ‘વિજયદેવસૂરિ–સઝાય પ્રીતિવિજય–૧ની રચના
તથા ૧૬ કડીની “સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી હોવાનો સંભવ છે.
‘ગોડી પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જોહાપ્રોસ્ટામાં ભૂલથી ‘વિમલપ્રભને કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩.
નામે નોંધાયેલ મળે છે. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લીંહસૂચી, ૩. હેજીજ્ઞાસૂચિ : ૧.
કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિમપ્રકાશ, ૩. જૈસમાલા(શા) : ૧;
૪. જૈસસંગ્રહન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રીતિવિજ્ય-૧ [ઈ. ૧૬૧૧માં હયાત) : તપગચ્છના જૈન સાધુ.
પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ, હીરવિજયસૂરિની પરંપરામાં કલ્યાણવિજયના શિષ્ય. ૩૪ કડીની
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જેસાઇતિહાસ, ૩. મરાસસાહિત્ય ‘(ભટેવા) પાર્શ્વનાથ-સ્તવન' (ર.ઈ.૧૬૧૧) કૃતિના કર્તા.
૪. જૈનૂકવિઓ : ૧, ૩(૧); ૫. જેહાપ્રોસ્ટા; ૬. ડિકેટલૉગબીજે; સંદર્ભ : મુપુગૃહસૂચી.
૭. મુપુગૃહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હજૈજ્ઞાસૂચિ : ૧. રા.ર.દ.] પ્રીતિવિજ્ય-૨ [ઈ. ૧૬૧૬માં હયાત : તપગચ્છના જૈન સાધુ.
પ્રીતિસાગર ઈિ. ૧૬૯૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નય વિજ્યદાનસૂરિની પરંપરામાં આનંદવિજ્યના શિષ્ય. ૪૬૧ કડીનો
સુંદરની પરંપરામાં પ્રીતિલાભના શિષ્ય. ‘ઋષિદના-ચોપાઇ (ર.ઈ. બારવ્રત-રાસ' (ર.ઈ.૧૬૧૬ સં. ૧૬૭૨, માગશર સુદ ૧૩, ગુરુ
૧૬૯૬/સં. ૧૭૫૨, જેઠ સુદ ૨, રવિવાર) અને ૫ ડીના ‘નમવાર), ૬/૭ કડીની ‘આત્મશિલા-સઝાય આત્મ શિખામણ-સઝાય',
| ગીત’ના કર્તા. ૭ કડીની ‘ક્રોધની સઝાય', ૫ કડીની ‘સંવેગ-સઝાય' એ કૃતિ- સદભ: ૧. જેકવિ : ૨, ૩(૨); ૨, મુપુગુહસૂચી |કી.જા.) ઓના કર્તા.
પૃથ્વીચંદ્ર ઈિ. ૧૩૭૦માં હયાત : રૂદ્ર પલ્લિ ગચ્છના જૈન સાધુ. સંદર્ભ: ૧. જૈનૂકવિ : ૧; ૨. મુપુન્હસૂચી, ૩. લીંહસૂચી;
અભયસૂરિના શિષ્ય. અપભ્રંશની અસરવાળા ૫૮ કડીના “માતૃકા૪. હજૈજ્ઞાસૂચિ : ૧.
| પ્રથમાક્ષર-દોહક' (ર.ઈ.૧૩૭૦ આસપાસ)ના કર્તા. પ્રીતિવિજ્ય(ગણિી-૩ [ઈ. ૧૬૨૫ સુધીમાં): પંડિત દર્શનવિજ્યના
સંદર્ભ: જૈનૂકવિઓ : ૩(૨). શિ. ‘એકસોચોવીસ અતિચાર વાર્તિક' લિ.ઈ.૧૬૨૫)ના કર્તા.
પૃથ્વીચંદ્રચરિત્રવાગ્વિલાસ [.ઇ.૧૪૨૨ સં. ૧૪૭૮, શ્રાવણ સંદર્ભ: હે જૈજ્ઞાસૂચિ : ૧.
સુદ ૫, રવિવાર : ગુજરાતી તથા સંસ્કૃતના વિદ્વાન કવિ પ્રીતિવિજ્ય-[ઈ. ૧૬૭૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. અંચલ ગચ્છીય જૈન સાધુ માણિક્યસુંદરની ૫ ઉલ્લાસમાં વિભાજિત હર્ષવિજ્યના શિષ્ય. વસ્તુછંદમાં લખાયેલી ૨૫ ડીની ‘ચોવીસ- પ્રાસબદ્ધ ગદ્યમાં રચાયેલી આ કૃતિ(મુ.)માં પુણ્યનો મહિમા બતાવવો જિન-નમસ્કાર' (ર.ઈ.૧૬૭૧), ‘જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન', ૧૨ એ કવિનું મુખ્ય પ્રયોજન છે. એટલે મૂળ કથાસરિત્સાગર અને કડીની યશોદાવિલાપ-સઝા (મુ) તથા ૧૫ કડીનું ‘મહાવીર-સ્તવન તેના પરથી ઉતરી આવેલી પૃથ્વીરાજની સંસ્કૃત-પ્રાકૃત કથાઓ (મુ.) એ કૃતિઓના કર્તા.
પર આધારિત આ કથામાં દક્ષિણના મરહડપ્રદેશના પઈઠાણકૃતિ : ૧. જિસ્તકાસંદોહ: ૨; [] ૨. જેનયુગ, ચૈત્ર ૧૯૮૨- પુરના રાજા પૃથ્વીચંદ્રના અયોધ્યાની રાજકુંવરી રત્નમંજરી સાથેના “મહાવીર-સ્તવન', મુનિજ્ઞાનવિજય.
લગ્નની Wા મુખ્ય વસ્તુ હોવા છતાં એમાં શૃંગારરસ નહીં જેવો સંદર્ભ: જૈમૂવિઓ: ૩(૨).
દિરદી છે. લગ્નપૂર્વે આવતાં વિદનો, ચમત્કારિક રીતે થતું એ વિદનાનું
નિવારણ અને એ ચમત્કારોની પાછળ રહેલા રહસ્યનું કૃતિને અંતે નીતિવિમલ [ઈ. ૧૫૯૩–ઈ. ૧૬૧૦ દરમ્યાન હયાત] તપગચ્છના થતું ઉદ્દઘાટન એ તત્ત્વોને લીધે નિષ્પન્ન થતો અદ્ભુતરસ સ્થાના જન સાધુ. આનંદવિમલસૂરિની પરંપરામાં વિમલના શિષ્ય. કુતૂહલને ઠેઠ સુધી જાળવી રાખવામાં ઉપકારક બને છે તેમ જ
હદ
પરની કથા મુખ્ય
વિદનો
૨૫૬ : ગુજરાતી સાહિત્યકોશ
પ્રીતિવર્ષન: પૃથ્વીચંદ્રચરિત્ર/વાવિલાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org