________________
૧૭૭૯), ‘મહારાજની તિથિઓ, ‘શ્રીજીની શોભા’ લિ.ઈ.૧૭૭૯) રમાં રચાયેલા “મહિના-૩/જ્ઞાનમાસ (ર.ઈ.૧૭૭૩/સં. ૧૮૨૯, તથા પદો (૨ મુ.)ની રચના કરી છે.
શ્રાવણ સુદ ૭, રવિવાર; મુ.) તથા “મહિના-૨’(મુ.) વૈરાગ્યબોધક કૃતિ : ભસાસિંધુ.
છે, તો ૨ મહિના(મુ.) રાધા-વિરહનાં છે. ૬ તિથિઓમાંથી ૫ સંદર્ભ: ગૂહાયાદી.
[કી.જો.] તિથિઓ વૈરાગ્યબોધની અને ૧ કૃષ્ણભક્તિની છે.
પરંતુ કવિની વિશેષ ધ્યાનાર્હ રચનાઓ એમનાં હિન્દી અને પ્રાણનાથ સ્વામી) : જુઓ 'ઇન્દ્રાવતી'.
ગુજરાતીમાં રચાયેલાં સાખીઓ અને પદો છે કવિની ૭૩૨
: ચંચલાવિષયક ૬ કડીના સાખીઓમાંથી(મુ.) “ચેતવાણી-૨’ની ૯૫ સાખીઓ ગુજરાતીમાં છે ૧ કવિત્ત (મ.)ના કર્તા.
અને બાકીની સાધુશાઈ હિન્દીમાં છે. તેમાં કવિના જ્ઞાન, ભક્તિ, કૃતિ : શનીશ્ચરની ચોપાઇ આદિક લઘુગ્રંથના સંગ્રહનું વૈરાગ્ય ઇત્યાદિ વિશેના વિચારો સંકલિત રૂપે રજૂ થયા છે. અત્યારે પુસ્તક, નીમસિહ માણેક, ઈ. ૧૯૨૨.
| ત્રિ. મુદ્રિત રૂપે ઉપલબ્ધ ૫૧૫ જેટલાં પદ-(મુ.) થાળ, આરતી, ગરબી,
ગરબો એમ વિવિધ સ્વરૂપે મળે છે. વૈરાગ્યબોધ અને કૃષ્ણપ્રીતમ-૧ પ્રીતમદાસજ. ઈ. ૧૭૧૮-અવ. ઈ. ૧૭૯૮(સં.૧૮૫૪, ભકિતવિષયક આ પદો એમાંનાં લોકગમ્ય દૃષ્ટાંતો-રૂપકો, વિવિધ વૈશાખ વદ ૧૨, મંગળવાર : જ્ઞાની ને ભક્તકવિ. જન્મ
રાગઢાળ, ચોટદાર ધ્રુવપંક્તિઓથી લોકપ્રિય બન્યાં છે. સૌરાષ્ટ્રના ચૂડા (રાણપુર)માં. જ્ઞાતિએ બારોટ. પિતા પ્રતાપસિંહ. કવિની ૫૯ કડીની ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ' (ર.ઈ.૧૭૯૧/ માતા કુંવરબાઈ. નાની ઉંમરે ગૃહત્યાગ કરી ચૂડાના રઘુનાથજીનાં સં.૧૮૪૭, ભાદરવા–૧૪, બુધવાર;મુ) તત્કાલીન દુષ્કાળની મંદિરમાં ગુરુ ભાઈદાસજી પાસે રામાનન્દી સાધુ તરીકે
ઘટનાને વિષય તરીકે લઈ રચાયેલી હોવાને લીધે ઉલ્લેખપાત્ર એમણે દીક્ષા લીધી. ઈ. ૧૭૮૧માં ચરોતરના સંદેસર ગામે આવી બનતી ભક્તિમૂલક :ચના છે. ૧૧ ચેતવણીઓ “ચિતામણી(મુ.), નિવાસ કર્યો અને મૃત્યુપર્યત ત્યાં જ રહ્યા. ભાઈદાસજી - ૬૩ ડીની ‘બ્રહ્મલીલા” (ર.ઈ.૧૭૯૧ સં. ૧૮૪૭, ચૈત્ર સુદ ૯, સિવાય એમના બીજા ગુરઓ પણ હતા, જેમાં તેમને શાંકર ભાષ્ય, સોમવાર; મુ.), ૪૫ કડીની ‘જ્ઞાન-પ્રકાશ' (ર.ઈ.૧૭૯૦/સં. ૧૮૪૬, ભાગવત જેવા ગ્રંથોનું જ્ઞાન આપનાર નડિયાદના ‘જનગોવિંદ'
શ્રાવણ સુદ ૯, સોમવાર; મુ.), ૯ કડીની ‘સપ્તશ્લોકી-ગીતા કે ગોવિંદરામનું સ્થાન મહત્વનું છે. પ્રીતમે ગુજરાત અને (મુ.), ૧૫ કડીની કળિયુગની લીલાને વર્ણવતી ‘વિનય-સ્તુતિ (મુ.), સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ અનેક મંદિરોની સ્થાપના કરી ત્યાં ૬૮ કડીની ‘વિનયદીનતા (ર.ઈ.૧૭૯૨ સં. ૧૮૮૮, અસાડ સુદ પોતાના શિષ્યોને મહંત બનાવ્યા હતા. તેઓ અંધ હતા એવી ૧; મુ), ૧૬ કડીનું ‘શ્રીકૃષ્ણાષ્ટક (મુ), બોડાણો રણછોડરાયજીના માન્યતા એમણે સ્થાપેલાં મંદિરોના શિષ્યસમુદાયમાં પ્રચલિત છે. શલોકા’ના ૪ ગરબા(મુ.), ૨ ‘ગુરુમહિમા’(મુ.), ૨ “વાર’(મુ.), 'રસ
કવિને સંસ્કૃતનું જ્ઞાન હશે અને એમણે કેટલાક ધર્મગ્રંથોના વિલાસ’ ઇત્યાદિ કવિની ગુજરાતી અને હિન્દીમાં રચાયેલી, જ્ઞાનઅભ્યાસ પણ કર્યો હશે એમ એમણે કરેલા અનુવાદો પરથી વૈરાગ્ય અને ભકિતની અન્ય રચનાઓ છે. લાગે છે. જો કે, એમની કવિતા સંતપરંપરામાંથી મળેલા જ્ઞાનથી ભગવદ્ગીતાના ૧૮ અધ્યાયનો દુહામાં કવિએ કરેલો પ્રાસાવધારે પ્રભાવિત છે. તેઓ માયાના બંધનમાંથી મુક્ત થવાનો, સદ્ દિક અનુવાદ ‘ભગવદ્ગીતા/પ્રીતમ-ગીતા (ર.ઈ.૧૭૯૬, સં. ૧૮૫૨, ગુરનાં ચરણ સેવવાનો, સંતજનનો સત્સંગ કરવાનો અને એ માદરવા વદ ૩, સોમવાર; મુ.), તથા ભાગવતના એકાદશકંધનો દ્વારા સ્વને ઓળખી નિર્ગુણ બ્રહ્મને પામવાનો બોધ કરે છે, તો દુહા-ચોપાઈમાં કરેલો ભાવાનુવાદ (ર.ઈ.૧૭૮૯ સં. ૧૮૪૫, પોષ બીજી તરફ ભાગવત અને પ્રેમલક્ષણા ભક્તિની કવિતાનો પ્રભાવ સદ ૧૫: મ.)-એ એમના અનુવાદગ્રંથો છે. એમને નામે ચડેલો ઝીલી વિપુલ પ્રમાણમાં કૃષ્ણ ભક્તિની કવિતા લખી ભક્તિના “અધ્યાત્મ રામાયણ’(મ.) ગ્રંથ વાસ્તવમાં કવિ રાઘવદાસ–૧નો છે. મહિમાં પણ કરે છે. એટલે એમની કવિતામાં શનિ અને ભક્તિ કૃતિ : ૧. અધ્યાત્મ રામાયણ, સં. હરગોવિંદદાસ કાંટાવાળા, સં. બન્નેનો મહિમા સમાંતરે થતો દેખાય છે.
૧૯૮૯; ૨. પ્રીતમકાવ્ય-૧, સં. નારણભાઈ શંકરભાઈ, ઈ. ૧૯૦૭; | ગુજરાતી અને સાધુશાઇ હિન્દીમાં રચાયેલી કવિની કવિતા ૩. પ્રીતમદાસની વાણી, સં. મિક્ષુ અખંડાનંદ, ઈ. ૧૯૨૫ (સં.); અનેક સ્વરૂપોમાં વિસ્તરેલી છે. તેમાં સૌથી લાંબી ૨૦ વિશ્રામમાં ૪. પ્રીતમદાસની વાણી તથા કાવ્ય, મનસુખલાલ ૨. ભટ્ટ, ઈ. રચાયેલી “સરસ-ગીતા (ર.ઈ.૧૭૭૫/સં. ૧૮૩૧, અસાડ સુદ ૩, ૧૯૨૪: [] ૫. બુકાદોહન : ૧, ૨, ૩, ૪, ૫, ૬. વિદ્યાપીઠ, સોમવાર: મ.) જાણીતા ઉદ્ધવ-ગોપી પ્રસંગને વિષય તરીકે લઈ નવે- ડિસે. ૧૯૬૯થી જાન્ય-ફેબ્રુ. ૧૯૭૨–‘પ્રીતમકૃત શ્રીમદ્
ચાયેલી મુક્તિનો મહિમા કરતી ધ્યાનપાત્ર ભ્રમરગતિ છે. ૭ ભાગવતનો એકાદશ સ્કંધ' અવિનભાઈ ડી. પટેલ. વિશ્રામની ગુશિષ્યસંવાદ રૂપે રચાયેલી, કાયાકમળના રૂપકથી યોગ- સંદર્ભ : ૧. પ્રીતમ એક અધ્યયન, અશ્વિનભાઈ ડી. પટેલ, માર્ગની પરિભાષામાં ઈશ્વરના સ્વરૂપને વર્ણવતી “શાન-ગીતા' ઈ. ૧૯૭૯)] ૨. કવિચરિત:૩; ૩. ગુસાઇતિહાસ: ૨; ૪. ગુસા. ફિ ઈ.૧૭૮૫/સં.૧૮૪૧ અસાડ વદ ૨, રવિવાર; મુ.)માં દરેક મધ્ય: ૫. સામાળા; ] ૬, ગૂહાયાદી; ૭. ડિકેટલૉગબીજે. મનુષ્યને સ્વરૂપને ઓળખવાનો બોધ છે. કક્કો-૧’(મુ.), 'કક્કો-૨’
રિ.શુ. (ર.ઈ.૧૭૭૬/સ. ૧૮૩૨, ચૈત્ર સુદ ૭, સોમવાર; મુ), ૫ મહિનામાંથી લોકપ્રિય બનેલા સોરઠ રાગના ‘મહિના-૧” (૨.ઈ.૧૭૮૨ પ્રીતમ-૨ [
]: જૈન સાધુ. ૧૫ કડીની સં.૧૮૩૮, ચૈત્ર વદ ૭, ગુરુવાર; મુ.), ગરબી ઢાળની ચોર- ‘ઉપદેશીઅભિમાનીની સઝાયના કર્તા. પ્રાણનાથ(વાણી): પ્રીત
ગુજરાતી સાહિત્યકોશ:૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org