________________
પરમુના હતાં.
કૃતિ : પ્રાકાવિનોદ : ૧
[ક્ષત્રિ.]
રંગ: આ નામ વૈમનાથનું નામ) ૧ ડીનું 'શંખેશ્વર પાર્શ્વજિન-કવિત’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું ‘પારસનાથ જીનું સ્તવન (મ.) અને ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાય-તવનમા, ‘રંગકવિ’ને નામે ૧૯ કડીનો ‘ખીચડ-રાસ’(લે.ઈ. ૧૭૪૬), ‘રંગવિબુધ’ને નામે ૫ કડીનું ‘સુપાસજિન-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ‘રંગમુનિ’ને નામે ‘રાત્રિભોજનનાં ચોઢાળિયાં’ (૨.ઈ. ૧૮૪૧) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ‘રંગ’ – છે તે સ્પષ્ટ થતું નથી. ૩. મોનીયાનાં રત્નસાર : ૩; ૫.
કૃતિ : ૧. કાકાકા: ૧, ૨,કાગ્ર ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ. ૧૯૧૪; ૪. શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. મુાચી; ૨. બેજંશસૂચિ : ૧
રંગાલય
1: રાજસ્થાની-ગુજરાતી ભાષામાં મળતા ‘શત્રુંúસ્તવન' (લે,સં. ૧૭મી સદી
કર્તા.
સંદર્ભ : ૧. સૂચી : ૪૨; ૨. સૂચી : ૧,
કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન', સં. મોહનલાલ દ. દેશાઇ સંદર્ભ : હજૈજ્ઞાÄિ :1
[ા.ત્રિ.] રંગવિજ્ય : આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ
લાવણી’ (૨.ઈ. ૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ— મુ.), ‘વૈરાગ્ય
સાય” (લો છે. ૧૭૬૯), સં ૧૮૫૨, ચૈત્ર વદ ૩, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપનું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.
૧૭૯૮૬૨. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩; મુ.), ૨૩/૨૪ કડીની ‘નેજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ. ૧૮૦૭), ‘ગર્હલી’(લે. ઈ. ૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઇ.૧૮૧૩/
[ક્રાત્રિ
) ૧૫), ૯ કડીનું 'આદિનિ સ્તવન’, ૬ કડીનું ‘ષજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન'(મુ.), હિન્દીની અસરવાળું ૩ મિઠડીનું તેમને લગતું પદ કડીની પંચમારક્સસંઘપરિ અનુ.)ના માણ-સાય, ૫ કડીનું 'મહાવીર સ્તવન મુ.) અને ૧૦ કડીનું 'સિંહા સ્તવન એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્યાં યા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ગૈસ્તસંગ્રહ : ૩; ૨. જિસ્તકાસંદોહ : ૨;૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ, ૫. જૈíપુસ્તક : ૧; ૬. જૈરસંગ્રહ; ૭. દેસ્તસંગ્રહ;[] ૮. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯–‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન, સં. જયંતવિજયજી,
[ા,ત્રિ.]
રંગકુશલ : આ નામે ૭ કડીની ‘આત્મહિતોપદેશ-સઝાય' (લે.સં. ૧૭મી સદી અને અને ‘પંચકર્મગ્રંથ' પર બાલાવબોધ (વે.સ. ૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રંગકુલ છે તે સ્પષ્ટ ધતું નથી. ૨૫ કડીના ‘મરાગ્યોગો-ફાગ’ (૨.૪.૧૬૧૨)ના કર્તા સમયસૃષ્ટિએ રંગકુલ-૧ હોવાની શાતા છે. સંદર્ભ : હૈદાસૂચિ : ૧ [ત્ર]
રંગકુશલ-૧ [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ)
:
ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં કનકસોમણિના શિષ્ય. “અમોને વયસેન-પ્રબંધ, ૧૫૮૮માં ૧૬૪૪, અસાડ સુદ–), ૪૮ કડીના સ્થૂલભદ્ર-રાસ (ચલવિયે) (ર.. ૧૫૮૮) અને ‘મહાવીર સત્તાવીસભવ’ (ર.ઈ. ૧૬૧૪/સં. ૧૬૭૦, જેઠ વદ ૧૩)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; [...]૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિગ્લૉગળિય [ત્રિ.]
રંગપ્રમોદ ઈ. ૧૯૫૬માં યાત) : ખતરચ્છના જૈન સાધુ, ન ચંદ્રસૂરિની પરંપરામાં જાનચંદના શિષ્ય ‘કૃષક-ચોપાઈ (ર.ઈ. ૧૬૫૯. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા,
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ] ૨. જૈનૂકવિઓ : ૩(૨); ૩. ડિસ્લો બીજે. [.ત્રિ.]
‘રંગરત્નાકરનેમિનાથ–પ્રબંધ’ : જુઓ ‘નેમિરંગરત્નાકરછંદ’, રંગવલ્લભ: આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ૩૪૮ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
‘સ્થૂલભદ્ર-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જા તે નિશ્ચિત સ્ત્રી થાય તેમ નથી.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. મુપુગૃહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [31. [a.]
રંગવિજ્ય-૧ [ઈ. ૧૬૭૭માં હયાત : જૈન ૬૦ ગ્રંથાગ્રના 'નેમિરાજીમતી-ચેખ' (ર.ઈ.૧૬૭૭)ના કતાં. [31.[a.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨.
રંગવિજ્ય—૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ. વિયાણંદની પરંપરામાં કૃષ્ણવિજયના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન વન' (૨.૪, ૧૭૯૬માં ૧૯૫૨-૬ ૩, સોમવાર, મુ ૪ કડીની ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતીસ્તવન' (રાઈ. ૧૭૮૭), ૧૧ ડીનું 'પાર્થનાય-સ્તવન કરાઈ. ૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ મિનિ પરિસ્થિ સ્તવનો નમિનાથજીની ધન-વિધિ અને આદિનાથ, ચંદ્રપ્રભુ,
પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તી, કૃષ્ણવિપશિષ્યને નામે મળતા ૫ કડીના શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન (મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિય હોવાની શકયતા છે. કૃતિ : શંસ્તવનાવલી.
સંદર્ભ : ૧. ડિફ્રંટીંગ ભાવ; ૨ થી [ાત્રિ.] રંગવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ–ઈ. ૧૯મી સદી પૂર્વાર્ધ]:
રંગ : રંગવિય ૩
For Personal & Private Use Only
www.jainelibrary.org