________________
વાણી : ૧-૨, પ્ર. મંછારામ મોતી, ઈ. ૧૯૩૬; ૪. ગુધિવાણી(+ાં []૫ : ૫ દોહન : ૬, ૭ ૬. યોગવેદાત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિદભાઈ પુરુષોત્તમદાસ, ઈ. ૧૯૯૫; ૭. સતવણી (સં.); ૮. સોસવાણી (સં.)
સંદર્ભ : ૧. ૐવાçંત જૈન ગુજરાતી પોએટ્રી (ખે.), યોગેન્દ્ર ત્રિપાઠી, ઈ. ૧૯૫૪ ૨. ઇતિહાસ: ૨ ૩. ગુરુમખ; ૪. ગુસારસ્વતો, ૫. ખાણલીલામૃત, પ્ર. પ્રેમવંશ વિદભાઈ પુરુ-દૈનના ષોત્તમદાસ, ઈ. ૧૯૬૫; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ. ૧૯૯૨ | ૭. ગૂઢાપા); - નામાવિ જોધા
]
વિવિય ઈ. ૧૭૦૨માં હયાત) : જૈન સાધુ. ‘ચોવીસી’(૨. ૧૭૦૨૦ના કર્તા
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨ હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ગી મુ.]
રવિસાગરજી [ઈ. ૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ. ૧૮૩૮/સં. ૧૮૯૪, ચૈત્ર−; મુ.)ના કર્યા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ.
[ગી.મુ.]
:
‘મંજરી” (૨. ઈ. ૧૫૭૨. ૧૬૩૫, અસાડ સુદ ૩૭, રવિવાર : વછરાજની દુહા, ચોપાઈ, છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની આ પદ્યવાર્તા મમાં પ્રેમરાજ અને રસમના પ્રેમ-પરિણયની નિમિત્તે સ્ત્રીચરિત્રની વાત કહેવાઇ છે.
સ્થા
પત્નીને સ્રીચરિત્ર લાવી આપવાનું વચન આપીને પરદેશ નીકળેલો સોમદત્તનો મૂર્ખ ને ભીરુ પુત્ર પ્રેમરાજ શ્રીચરિત્રની શોધ કરતાં ધનાશેઠની પુત્રવધૂ રસહીન પરિચયમાં કેવી રીતે આવે છે એ ઘટનાઓ કથાનો પૂર્વભાગ રચે છે. પરંતુ કથાનો રસિક ભાગ
ઉત્તરાર્ધમાં મિંજરીએ કરેલી યુક્તિ-પ્રયુક્તિઓ અને એ
દ્વારા બતાવેલા સ્ત્રીચરિત્રના આલેખનમાં રહેલો છે. પ્રેમરાજ પ્રત્યે આપિયેલી મંજરી પોતે પતિની હત્યા કરે છે છતાં પોતે નિર્દોષ અને પતિ ચારિત્ર્યહીન હતો એવું સસરા-સાસુના મન પર ઠસાવે છે પોતે કુલસી છે પણ સમયની આબરૂ બચાવવા ખાતર પોતે
પ્રેમરાજ સાથે જાય છે એવો સ્વાંગ રચી સસરા પર પાડ ચડાવે છે, અને અંતમાં પદ્માવતીના સ્ત્રીચરિત્રની પરખ પતિને કરાવી પતિના હૃદયમાં પોતાનું સ્થાન દૃઢ કરી લે છે. એટલું જ નહીં પદ્માવતીને પણ એણે કરેલા દોષને ખુલ્લો પાડી શરમિંદી બનાવે છે અને પછી તેને પોતાની સાથે જ રાખી હંમેશની સખી બનાવી દે છે.
શામળથી દોઢસો વર્ષ પૂર્વે પ્રેમાવતીની પ્રચલિત કથાને આધારે રચાયેલી આ પદ્યવાર્તા એની સુગ્રથિતતા અને પ્રવાહી કથાનિરૂપણથી ધ્યાનપાત્ર છે.
[જગા]
ટે
‘સિકવલ ૫” (૨ છે. ૧૮૨૮માં ૧૮૮૪, રાવણ સુદ ૧ વાર : દયારામની આ કિનારામાં મુખબંધ અને ઢાળ એ શો ધરાવતા ૧૦૯ કડવાં છે, જેને કવિએ ‘પદ' તરીકે ઓળખાવ્યાં છે અને દરેક કડવામાં ૮ કડી છે, જેને કિવએ ૧૦ ‘ચરણ’ કહ્યાં
રવિધિજ્ય : શંકુ
૨
છે. પહેલી કડીઓને જ ગણવામાં આવી ગાય છે.. આ તત્ત્વવિચારાત્મક ગ્રંથ છે ને પૂર્વપદ્મ-પ્રતિપક્ષનો શૈલીએ ગુ ગુરુશિષ્ય સંવાદ રૂપે એનું આલેખન થયું છે. એનો ઉદ્દેશ શંકરાચાર્યના વાદૈનિકલતનું ખંડન કરી વર્ષો બાચાર્યના શુદ્ધદૈવિાંતનું પ્રતિપાદન કરવાનો છે
શિષ્યની તીર્થયાત્રાના વર્તનથી આરંભાતી આ કૃતિમાં કેવાપ્રતિબિંબળા, ભાસવાદ, માયાવાદ અને વિવર્તવાદનું ખંડન કરી પરબ્રહ્મ તરીકે શ્રીકૃષ્ણનું સાકાર સ્વરૂપ, રાધાજી તેમનાં શક્તિસ્વરૂપો, જગત શોષ્ણ પરમુનું લીકાકા અને તેથી અત્ય પ્રવાહી મર્યાદા અને પુષ્ટિ એમ ત્રિવિધ જીસૃષ્ટિ અંશી પ્રભુ
શ્રીકૃષ્ણના અંશો એ યુદ્ધÎસિદ્ધાંતની ઉત્પત્તિઓનું પ્રતિ
છે—એ
પાદન કરવામાં આવ્યું છે. અન્ય સાધનો કરતાં ભકિતની શ્રેષ્ઠતા બતાવી અનન્યાશ્રાયનો આગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે. દયારામની ચુસ્ત સંપ્રદાયનિષ્ઠા એમને કવચિત્ અન્યમતીઓ વિશે અસહિષ્ણુતાભર્યા ઉદ્ગારો કરવા સુધી અને આ તત્ત્વવિચારના ગ્રંથમાં પ્રમાણો મુક્તિ સમેત નવધાભકિત, સત્સંગમમા ઉપરોત નામનિવેદનસંસ્કાર, નુવસંદગ અને ગોપીચંદનમહિમા, યમુના મક્રિમ, તિલકમહિમા, ગોહિમાં અને ચરણામતહિમાનાં સાંપ્રદા નિરૂપો દાખર કરી દેવા સુધી પહોંચી છે. આથી સંપ્રદાયને માટે તો આ એક સર્વગ્રાહી ને શ્રાદ્ધેય રિાદ્ધાન્તગ્રંથ બની રહે છે.
Jain Education International
આ વાદગ્રંથમાં રસાત્મકવર્ણનની તક કવચિત જ લેવામાં આવી છે. વિચારના સમર્થન માટે પૌરાણિક દૃષ્ટાંતોના વિનિયોગથી લોકભોગ્યતા આવી છે. ઉપમાદિ અલંકારોની સહાય પ્રચુરતાથી લેવામાં આવી છે પરંતુ એમાં નૂતન સામર્થ્ય ભાગ્યે જ જોવા મળે છે. ભાષા સરળ અને પ્રવાહી છતાં એમાં પ્રસન્નતા ને માર્ય ખાસ લાવી શકાયાં નથી. એટલે કે આ ગ્રંથ એક વિચારગ્રંથ રહે
છે
કાવ્યની રસાત્મકતા એમાં લાવી શકાઈ નથી.
વલ્લભાખ્યાન વગેરેની સહાય મળેલી છે.
આ ગ્રંથના તત્ત્વવિચાર તેમ જ દૃષ્ટાંતાદિકમાં કવિને ભાગવત, ભગવદ્ગીતા, પદ્મપુરાણ, પાંડવગીતા, પુષ્ટિપથના ઘોડશગ્રંથો, [સુ.દ] અેમના ઈ. ૧૬મી સદી પૂર્વાધી : ખોજા વ અને સેદ અવટંકે શાહ. સૈયદ ઈમામ શાહની વફાત (અવ ઈ. ૧૫૧૩) બાદ તેમના ધર્મપત્નીએ રહેમતુલાને બોલાવેલા, ત્યાર બાદ તેમણે કડી ગામમાં વસવાટ કર્યા. તેમના વંશજો કડીવાલ સૈયદા તરીકે ઓળખાય છે. સૈયદ હસન પીરના પૂર્વ૪. ૧૧ કડીના ‘ગિનાન’(મુ ) ના કર્તા.
કૃતિ : સર્વાગીસંગ્રહ : ૪ (+).
[૨૬]
1: ૨ કડીના એક સારામના
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ. [શત્ર]
૧૯૨૩.
રંક [
| કૃષ્ણ વિષયક ૫ કોના જ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૪૭
રહેમાન [
કર્તા.
For Personal & Private Use Only
www.jainelibrary.org