________________
હાજો [ઈ. ૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ. ૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : 1. પ્રાકકૃતિઓ] ૨. આસિસ્ટઓઇ:; ૩. શૂહા
યાદી.
[...]
હાપરાજ હાો | ]: નગપુરીય તપગચ્છના ન સાધુ. પાઇચંદ્રસૂરિના શિષ્ય. ૧૯ કડીના 'પાર્શ્વનાથ-જિન-સ્તવનયને કૃતિનો રચનાસમય ગણવામાં પણ જોખમ છે જયા) પાસદ-રાસાય (મુ.)ના કર્યાં.
કૃતિ : પરદ્રવ્યનવિચારદિ પ્રાસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુ માઈ, સં. ૧૯૬૯.
સંદર્ભ : ૧. ડિસેંટલોગમ વિ; ૨. પ્રેશસૂચિ : ૧ [પ,માં] દાો ઈ. ૧૯૫૯માં હયાત]: ખજૂરડીના વતની, લજુગનો મહિમા' (ર.ઈ.૧૬૫)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;[...] ૨. ગૃહાયાદી.
[31.[21.]
'હારમાળા હારસમેનાં પદ': માય મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિજ્ઞાનોમાં સર્વસંમતિ નથી, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ “દાર સમેનાં પદ અને હારમાળા'માં એનાં ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી નરિશ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યોમાં પય પદ અધિકૃત માન્યાં છે,
સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂના
ગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરસિંહની કૃષ્ણભકિતની કેવી રીતે કોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરસિંહ અને કેટલાક સંન્યાસીઓ વચ્ચે સંવાદ થાય છે. પછી સંન્યાસીોના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા'માંડલિક નરસિંહની ભક્તિની કસોટી કરવા માટે નરસિંહને કહે છે કે જો તે સો ભૂત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો પાર નરસિંહના ગળામાં પહેરાવે. સિંહની સ્તુતિથી મૂતિનો હાર સિંહના ગળામાં આવી જાય છે અને સર્વત્ર નરસિંહની ભક્તિની થાય છે. કે. કા. શાસ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં સિંહની સ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને સંવાદ તથા અન્ય ક્થાંશો ગીર છે.
આ કૃતિના એક પદમાં સં. ૧૫૧૨, વૈશાખ સુદ ૭ ને સોમવારને દિવસે ભગવાને નરસિંહને હાર આપ્યો એવો ઉલ્લે ખ છે. નરસા . ૧૫મી સદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની સંભાવના નકારી શકાય નહીં. એટલે એ
હાસમશાહ (પીર) [અવ. ઈ. ૧૬૩૬]: ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક અને સત્પંથ સંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર તેમના નામે ૪ રંગનાન'(મુ.) મળે છે.
કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પારો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇમાઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઇ–.
સંદર્ભ : (ધ) સેકટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત(અં.), ડબ્લ્યૂ. ઇવાનાંવ, ઈ. ૧૯૩૬, [કી.જો.] હિતવિજ્ય/હેતવિજ્ય : આ નામે ૧૧ કડીની રાજિમતી-સઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. રત્નસાર : ૨; પ્ર. હીરજી હંસરા, સ. ૧૯૨૩,
[પા.માં.]
સંદર્ભ : મુગુસૂચી. વિશ્વના શિષ્ય. ૧૫ કડીની ‘જંબૂસ્વામીની શકાય(મુ.)ના ક. હિતવિજ−૧/હેતવિજ્ય [ ] જૈન સાધુ વિત કૃતિ : ૧. પ્રકાશ; ૨. માલા(શા): ૩, ૩. જૈસસંગ્રહ (-1). [પા.માં.] 'હિનાશિા–રાસ' (ર.ઈ. ૧૬૨૬ સ.૧૮૨, મહા સુદ ૫, ગુરુવાર]: સોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાસનો આ રા(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. સાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિપ્રશંસાઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ નર-કૃતિનો વિષયવિસ્તાર વિલક્ષણ છે. નીતિશાસ્ત્ર, ચરિત્ર, સાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાસ્ત્ર, જ્યોતિષ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે સાથેના સંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી સલાહસૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વસ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. બોનિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેચીને ખાવું અને ખાતી વખતે કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે, તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યકત થયેલું છે. આ જ્ગનબોધ સુંદર સુયત રૂપે આવે છે, દષ્ટાંતરૂપે અનેક
ગુજરાતી સાહિત્યકોશ:
આ કૃતિના નરિસંહનુંત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક’માં એને પ્રેમા નંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ ત્વ ત્વ તો હવે સ્વીકારાતું નથી. એના નરસિંહતુંત્વ વિશે પણ સર્વસંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી સંકલન, ઉપલબ્ધ હસ્તપ્રશ્નોની પદસંખ્યમાં વા મળતા મોશ તફાવત, કેટલાંય પર્દામાં નરસિંહના મોઢામાં મુકાયેલાં ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને સ્વજીવનના પ્રસંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક બ્યાન” કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન સાહિત્યમાં અભાવ એ સૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરસિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે.
હાશે : વિનાશકાય'
Jain Education International
For Personal & Private Use Only
www.jainalitrary.org