________________
મારું નામક કૃતિ મળે
નારાયણદાસ-૧ છે
ચિ.શે,કી. જો
કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન- નારાયણ(ભટ્ટ)- : જુઓ રામભક્ત. મુનિ નારાયણ ભાવ શું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નારાયણ(મુન)-૬ (.૧૭૨૦માં હયાત: જન સાધુ. ખણ નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન'ના સઝાય’ (ર.ઈ. ૧૭૦૦)ના કર્તા. કર્તા પણ કોઈ નારાયણ જણાય છે.
સંદર્ભ : લીંહસૂચી. કૃતિ : ૧. પ્રાકાસુધા :૨; ૨. બુકાદોહન: ૮, ૩. ભજનસાગર 1; ૪. ભાસિંધુ.
નારાયણદાસ : આ નામે ‘પરિક્રમા' નામક કૃતિ મળે છે. તેના સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહા યાદી: ૩. ડિકેટલૉગ કર્તા નારાયણદાસ–૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય ભાવિ; ૪. લીંહસૂચી; ૫. જૈસા સૂચિ : ૧.
સંદર્ભ : ડિકેટલૉગબીજે.
[શ.વિ] નારાયણ–૧ [ઈ. ૧૫૯૧ સુધીમાં : “મુક્તિ-મંજરી' (લે. ઈ. ૧૫૯૧) તથા ‘ભક્તિમંજરી'ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. નારાયણદાસ-૧ જિ.ઈ. ૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધી હયાત) : પુષ્ટિ‘મુક્તિમંજરી યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં માગીય વૈષણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ. પત્ની ચોપાઇબંધમાં કરેલો પદ્યાનુવાદ છે.
ગંગાબાઈ. પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે સંદર્ભ : 1. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વત; ] ૩. તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષણભકત હતા, _હાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ.
ચિ.શ.| પરંતુ ઈ. ૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે
૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના નારાયણ(મુનિ)-૨ [ઈ. ૧૭મી સદી પૂર્વાધી : જૈન સાધુ. રત્નસિંહ- પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ. ૧૯૨૯ સૂરિની પરંપરામાં સમચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નળદમયંતી- ૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય રાસ' (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ” (૨. અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ(૨.ઈ.૧૬૨૭. સં. ૧૬૮૩, ઈ. ૧૯૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ' (ર.ઈ. ૧૬૨૭), ૨૧ ઢાળનો કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો કંડરિપુંડરિક-રાસ” (૨.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો શબ્દાલંકારી, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ‘શ્રેણિક-રાસ', ૩૮ કડીની “અઢારનાત્રા-સઝાય’ તથા ગીત, ભાસ, ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભકિતનાં અનેક સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા.
પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુમુગૃહસૂચી; ૩. ધોળ” રહ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે લહસૂચી.
[કી.જો] કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે
‘કૃષ્ણવિવાહની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાધી: જૈન સાધુ. ૩૩ કૃતિ: ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલુભાઈ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન” (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિ- છ. દેસાઈ, ઈ. ૧૯૧૬; [] ૨. પ્રાકારૈમાસિક, અંક ૨; ઈ. ૧૮૯૧ જિન-સ્તવન' (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન” –“નવરસ’ (સં.). (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’(ર.ઈ.૧૬૨૭), સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ‘સુમતિજિન-સ્તવન' (ર.ઈ.૧૬૨૭), “વાસુપૂજ્ય જિન-સ્તવન ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકૃતિઓ; [] ૭. (ર.ઈ.૧૯૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન” (ર.ઈ.૧૬૨૯) અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-મહદમણિ શ્રી મોહનભાઈ'. ચિશે.]. ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન' (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભનંદનજિન-સ્તવન' (ર.ઈ.૧૬૩૧), ૧૯ કડીનું “સંભવજિન-સ્તવન’ ‘નારાયણ-ફો’ : છેવટની ૩ સંસ્કૃત શ્લોકો સાથે ૬૭ કડીની આ (ર.ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના “નેમિનાથ જિન-સ્તવન’ વગેરે
રચના (લે. ઈ. ૧૪૪૧)માં આવતા “નતર્ષિ” =ઋષિઓ જેને નમે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાચંદ્રગચ્છના જૈન સાધુ
છે) શબ્દને કારણે એના કર્તા નતર્ષિ કે નયર્ષિ નામના જૈન મુનિ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય
હોવાની ને “કીતિ મેરુ સમાન” એ શબ્દોને કારણે કવિના ગુરુ છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે.
કીતિ મેરુ હોવાની સંભાવના કરવામાં આવેલી છે. તો બીજી બાજુથી સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ: ૧.
કી . કૃતિમાં જૈન તત્વના અભાવને કારણે એને જૈનેતર કૃતિ પણ
માનવામાં આવી છે. વસ્તુત : હસ્તપ્રતના લહિયા કીર્તિ મેરુ, કૃતિની નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોકાગચ્છના જૈન સાધુ. રૂપ- શબ્દાનુપ્રાસવાળી શૈલીનું કીર્તિ મેરુની અન્ય રચનાઓ સાથે
ઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ૪ ખંડના ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ. સામ્ય ને કૃષ્ણની રાણીઓનો ગોપીઓ તરીકે ઉલ્લેખ વગેરે કેટલીક ૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા.
હકીકતો કૃતિના કર્તા જૈન કવિ કીર્તિ મેરુ હોવાની સંભાવનાનું સંદર્ભ: જૈનૂકવિઓ: ૩(૧).
[કી.જે સમર્થન કરે એવી છે.
૯૩૨) તથા ૧૭
ને પાચંદ્રગચ્છના જે સી હોવાની
મા
નારાયણ–૧ : “નારાયણ-ફાગુ'
ગુજરાતી સાહિત્યકોશ : ૨૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org