________________
હોવાનું તથા કાકીના મહેણાથી એમણે ૧૨ વર્ષની વયે ગૃહત્યાગ ર્યો હોવાનું નોંધાયું છે પરંતુ આ માહિતી કેટલી પ્રમાણભૂત છે તે પ્રશ્ન છે. એમણે ઇં ૧૭૨૧માં ફેલો ‘ભીલુડાનાં પદ' એ પૂર્વ એ વાગડ પ્રદેશમાં એ ગામમાં આવ્યા હોવાનું બનાવે છે. આ પ્રસંગ પછી તરત એ વાંસવાડા ગયા અને ત્યાં જ પોતાનો શેષ જીવનકાળ વ્યતીત કર્યો.
દુર્ગંબની ઘણીખરી કૃતિઓ મુદ્રિત મળે છે. તેમાંથી બીબુડાનાં પ'ને નામે ઓળખાતો ૧૨ પદોનો ગુચ્છ (૨. ઈ. ૧૭૨૧/ સં ૧૭૭૭, શ્રાવણ સુદ ૧૫, ગુરૂવાર) એમાં વર્ણવાયેલા એમના જીવન પ્રસંગને કારણે ધ્યાન ખેંચે છે. ભીલુડાના રામજીમંદિરે દર્શન કરવા ગયેલા દુર્ગંભની પરીક્ષા કરવા નાગરોએ મંદિરને તાળું મારો દી ને દુર્લભે એ તાળું ખોલવા ભગવાનને પ્રાર્થના રૂપે આ ૧૨ પદો ગાર્યાં. નાના હારપ્રસંગનાં પદોની યાદ આપતાં આ પદોમાં કવિ નરિસંહની જેમ ભગવાન પ્રત્યે મર્મવચનો કહી આત્મીયતાનો સંબંધ પ્રગટ કરે છે. આશરે ૨૭૦ કડીની અનુભવ-ગીતા'માં એમણે ભાગવતનો ઉદ્ધવ-સંદેશનો પ્રસંગ આલેખ્યો છે ને એમાં ગોપીઓના મનોભાવો—દૈન્ય, અસહાયતા, રીસ, રોષ, વિહ્વળતા આદિ વિસ્તારથી વર્ણવ્યા છે. કડવા-પ્રકારનાં ૩૭ પદોમાં રચાયેલ ‘સુદામા ચરિત્ર’ આ પ્રસંગનિમિત્તે જ્ઞાનવિચાર અને ભક્તિવિચારને વિશેષ ઉઠાવ આપતી કૃતિ તરીકે નોંધપાત્ર છે. વેણુ-ગીત', 'જુગલ ગીત', ‘બ્રહ્મ-ગૌત’, ‘બાલગીત', 'ગોપી ગીત રાસનો છે અને ‘રાસ’ એવા વિભાગોમાં વહેંચાયેલો ‘મોટો રાસ’ દુર્લભની લાક્ષણિક કૃતિ છે. દરેક પ્રસંગ એમાં વિસ્તારથી નિરૂપાયો છે. તે ઉપરાંત બાલ-ગીત'માં ગોપીઓ પોતાને કૃષ્ણ રૂપે કલ્પી એની વિવિધ લીલાઓ જાણે પોતે કરી હોય એવું વર્ણવે છે. આ પૂર્વે ઉલ્લેખાયેલાં કાવ્યોમાં એકંદરે સીધી સાદી ભાષાનો વિનિયોગ કરનાર કવિ
અહીં સંસ્કૃત પદાવલિની સહાયથી અભિગતિનાં ગાલિત્ય, પ્રૌઢિ અને શિષ્ટતા સિદ્ધ કરે છે. કાવ્યમાં વર્ણનાત્મક અંશ મોટો છે ને એના શૃંગારમાં એક પ્રકારની મર્યાદાશીલતા વરતાય છે. આ પ્રકારની બીજી લાંબી કૃતિ ‘રાસ-પંચાધ્યાયી' માં ભાગવતના શ્લોકો ઉદ્ભુત કરતા જઈ જાણે કે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સિવાય રાસનું વર્ણન કરતી ૨ ગરબીઓ અને શસનો સમો’ નામનું ૧ પદ પણ આ કવિનાં મળે છે.
દુર્લભે ૨ મહિના છે—એક સગણથી શરૂ થતા અને બીજા અશાશ્રી શરૂ થતા. બંનેમાં કૃષ્ણના દર્શન-મિયનનો બીપીનો આનંદાનુભવ વર્ણવાયો છે. ગણના મહિના વિષે વર્ણનાત્મક ને તેથી વિસ્તૃત છે, ત્યારે અસાડના મહિના વિશેષ ભાવાત્મક છે.
ને અને દીર્ઘ કૃતિઓમાં ૭૪ કડીનું મોટું કીર્તન ધામનું” પુષ્ટિ માર્ગસંમત શુદ્ધત વેદતના મુક્તિવિચારને આલેખે છે ને પારિભાષિક અભિવ્યક્તિને કારણે થોડું ફૂટ પણ બન્યું છે. ૪૮ કડીનું ‘સદ્ગુરૂનું કીર્તન” ઉપદેશાત્મક છે તો ૮૦ કડીનું ‘આરોગણાનું કીર્તન થાળ-પ્રકારની રચના છે. ૩૪ કઢીની ‘દુર્લભની વિનંતી’ દુર્લભ ‘વિાસી' (કૃષ્ણ)ને પોતાને આદ્ય ભુવનમાં લેવા માટે દાસીભાવે કરેલી વિનંતિ આલેખે છે, પરંતુ આ વિનંતિ વિશાખા વગેરે વિતતાઓ મારફત થઈ હોવાથી એ વિનતાઓને વિલાસીના સંવાદ રૂપે બહુધા ચાલે છે.
દુર્લભ—૨ : દુર્લભચમ ગુ. સા.૨૩
Jain Education International
દુર્લભનાં મુદ્રિત પદોનો સંચય ૩૨૯ જેટલી સંખ્યા બનાવે છે, જેમાંનાં કેટલાંક હિંદીમાં પણ છે. એમાં શૃંગારનાં, દાણનાં, ફાગનાં, વયનાં પો મોટી સંખ્યામાં છે, જે કૃષ્ણવિષયક પકવિતાનું અનુસંધાન પ્રગટ કરે છે. આ અને અન્ય પદોમાં નરસિંહનો પ્રભાવ પણ વરતાય છે. એમાં સંયોગશૃંગારનું આલેખન અવશ્ય આવે છે. તેમ છતાં એનું ઘેરું ચિત્રણ કવિએ કર્યું નથી ને ગામ‘ભકિત’ના તત્ત્વને એમણે સતત નિરૂપિત કર્યું છે. એમના શૃંગારાલેખનને જ્ઞાનવૃષ્ટિનો પાસ પણ લાગ્યો છે. કવિનાં અન્ય પદોમાં નામહિમાનાં, ગુરુમહિમાન, વિનયનાં, જ્ઞાનનાં વગેરે પોનો સમાવેશ થાય છે. હિંદીમાં ફેલો કવિનાં થોડાં તિ પણ મળે છે.
આ મુદ્રિત કૃતિઓ ઉપરાંત દુર્લભનાં, સૃતિપત્તિન યુદ્ધવિચારને આલેખતું 'આપવિલાસની નિધિ', 'કૃષ્ણપ્રિયાને પ્રાર્થના' તથા ભટકતા ચિત્તને શિખામણ આપનું ાંબું પદ એ કાળો નોંધાયેલાં છે. એમણે સંસ્કૃતમાં સ્તોત્ર ની માહિતી પણ મળે છે.
દુર્લભની જ્ઞાનયુકત ભક્તિની કવિતામાં પ્રસંગ ઉપાદિ અલંકારો ને સાંકળીબંધ જેવાં રચનાચાતુર્ય જોવા મળે છે. એમની ભાષામાં બધું સઘનતા મેં સફાઈ નથી પણ કેટલીક વિલક્ષણ અભિવ્યક્તિ તરાહો છે. એમની કૃતિઓ રોગના નિર્દેશ સાથે મળે છે એ એમની સંગીતની જાણકારી બનાવે છે,
કૃતિ : દુર્લભ જીવન અને કવન, સં. શંકરલાલ ત્રિવેદી,−( સં.) [ા.ત્રિ.]
દુર્લભ 3 [ ] : અવટંકે ભટ્ટ. કોઈકની ગદ્યનોંધ સાથે મળતા કપુરચંદ શેઠનો રાસડીના કર્તા, ચો ૨ ભાગમાં વહેંચાયેલો છે. એના પહેલા ભાગમાં કપૂર દરોઠનો વૈભવ, શત્રુન્ય જાત્રા જવા માટે કાઢેલા સંઘનો આઠમાઠ, ની થાક્રમી તથા પાનચંદના લગ્નની શોભા વર્ણવી છે ત્યારે બીજા ભાગમાં શેઠને અગ્નિદાહ કર્યાનું વર્ણન છે. સંદર્ભ : કારનામાવિધ : ૧.
[કી.જો.]
દુર્લભ−s [
]: જૈન. ર૦ કડીના (ઉપાડનગર મંડન) તનાથપ્રતિાવર્ણન સ્તવન' વિ. સં. ૧૯મી સદી અનુ. ના કર્તા.
સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કી.જો.]
દુર્લભતા : જુઓ દુર્વાભ.
દુર્લભદાસ-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ, સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[કી.જો.) દુર્લભાષ ઈ. ૧૭૪૧ આસપાસ] : સુરતના વતની. નાનાસુત. સુરતના નાગર કુટુંબની સ્રી શિવબાઈ ઈ. ૧૭૪૧૨, ૧૭૭, ભાદરવા વદ ૧૨, શુક્રવારના રોજ સતી થાય છે તે પ્રસંગના વર્ણન દ્વારા સતી થવાના રિવાજનું ચિત્ર રજૂ કરતા, એ જ અરસામાં રચાયેલા જાણતા ૭૮ કડીના 'સનીમનો ગરબો' (મુ)ના કર્તા,
કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. મજમુદાર વગેરે, ઈ. ૧૯૬૬ (+સં.); ૨.ભવાઈ સંગ્રહ, મહીપતરામ
ગુજરાતી સાહિત્યકોશ : ૧૭૭
For Personal & Private Use Only
www.jainelibrary.org