________________
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; [] ૨, અનુગ્રહ, ડિસે. ૧૯૫૭- નયુકવિઓ; [] ૪. ગુહાયાદી.
ચિ.શે.] ‘મહહ્મણિ શ્રી મોહનભાઈ:
| [.ત્રિ].
કીરત(સૂરિ)/કીતિ : કીરતસૂરિને નામે ૨૪ કડીની “અરણિક-મુનિની કિસન(કવિ)-૧ (ઈ.૧૭૪૨ આસપાસ સુધીમાં : “ભક્તમાલ’ સઝાય” (મુ) મળે છે. આ કયા કીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તથા હરિભક્તિ કરવાનો બોધ આપતા ૧ પદ(લે.ઈ.૧૭૪૨ તેમ નથી. લગભગ)ના કર્તા. આ કવિને નામે નોંધાયેલ ‘કૃષ્ણની કૃપામાં કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ ઈશ્વરદાસ, ઈ.૧૯૦૦. કવિનામછાપ નથી અને વ્રજભાષાની ‘હરિભજનલીલા' નિર્દિષ્ટ
[.સો.] હસ્તપ્રતમાં મળતી નથી. સંદર્ભ : ગૂહાયાદી.
[કી.જો. કીતિ-૧ [ઈ.૧૪૭૯માં હયાત] : જુઓ વિજયચંદ્રસૂરિશિષ્ય
રાજકીતિ. કિસન(મુનિ)-૨[
] : જૈન સાધુ. ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-કોશાની સઝાયર(મુ.)ના કર્તા.
કીતિ-૨ [
]: જૈન. હીરરત્નસૂરિના શિષ્ય. ૪ કૃતિ : રત્નસાર : ૨, મુ. હીરજી હંસરાજ, સં.૧૯૨૩. [પા.માં.] કડીની ‘મૌન-એકાદશી-સ્તુતિ” (મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
રિ.સી.] કિંકરદાસ/કંકરીદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ. કવિ ઈ.૧૫૫૪માં થયા હોવાનો ઉલ્લેખ મળે કીતિમતવાચક) [ ઈ.૧૪૪૧માં હયાત] : જૈન સાધુ. કવિનાં છે તે તેમની જન્મસાલ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. પહેલાં કેટલાંક કાવ્યોને સમાવતી કવિએ લખેલી ઈ.૧૪૪૧ની હસ્તપ્રત ગુસાંઈજી વિઠ્ઠલનાથ(અવ.ઈ.૧૫૮૬)ના અને પછી ગોકુલ- મળે છે. એમણે જિનવરો તથા જૈન તીર્થોની યાદી આપતી ૨૮ નાથના ભક્ત બન્યા. આ કવિએ રચેલાં કીર્તનોમાંથી ૨૫ કડીનું કડીની ‘ત્રિભુવન-ચૈત્યપ્રવાડી/શાશ્વતતીર્થમાલા” (મુ), હરિગીતની વલ્લભાચાર્યના જન્મનાં વધામણાં ગાતું પદ, હિંડોળાનાં ૨ પદ, ચાલની ૪ કડીના ‘અંબિકા-છંદ’ તથા નેમિનાથવિષયક કેટલીક ગોકુલવાસનાં મહિમાને વર્ણવતાં ૫ ધોળ તથા ૧ હિન્દી પદ કૃતિઓની રચના કરેલી છે. કવિનાં કાવ્યોમાં અનુપ્રાસાદિ શબ્દામુદ્રિત મળે છે તેમાં કવિની ભાવાત્મક વર્ણનની શક્તિ દેખાય લંકારોનું માધુર્ય છે. છે. કવિની પદરચના પર અષ્ટસખાની અસર હોવાનું પણ નોંધાયું છે. કૃતિ : પ્રાતીસંગ્રહ:૧(+સં.). કૃતિ : ૧. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. સંદર્ભ : નયુકવિઓ.
રિ.સો. લલ્લુભાઈ છે. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ગોવર્ધન સત્સંગ મંડળ, સં. ૨૦૨૨ (બીજી આ.); ૩. અનુગ્રહ, કીર્તિરત્ન (આચાર્ય/સૂરિ)-૧,કીર્તિરાજ જિ.ઈ.૧૩૯૩ – અવ.ઈ. જાન્યુ. ૧૯૬૦- ‘કિંકરીદાસ વૈષ્ણવ’, ચિમનલાલ મ. વૈદ્ય. શિ.ત્રિ.] ૧૪૬૯) સં.૧૫૨૫, વૈશાખ સુદ વદ ૫] : ખરતરગચ્છના જૈન સાધુ.
જિનભદ્રસૂરિના શિષ્ય અને પટ્ટધર. સંસારી નામ દેલ્હા. ઓશવાલ કીકુ : “સોઢી અને દેવડાનું ગીત (લે.ઈ.૧૫૬૫) નામના ઐતિ- વંશ. પિતા દેપા. માતા દેવલદે. દીક્ષાનામ કીતિરાજ. દીક્ષા ઈ. હાસિક કાવ્યના કર્તા તે કીકુ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય ૧૪૦૭. આચાર્યપદ ઈ.૧૪૪૧. ૨૫ દિવસની અનશન-આરાધના તેમ નથી.
બાદ વીરમપુરમાં સમાધિપૂર્વક અવસાન. ૩૨ કડીના ‘મહાવીરસંદર્ભ : ગૂહાયાદી.
ચિ.શે.] વિવાહલો’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘નિમિનાથકાવ્ય” રહ્યું છે.
સંદર્ભ : ૧. જૈકાસંગ્રહ; ] ૨. જૈન સત્યપ્રકાશ, ઑકટો. કીકુ-૧ (ઈ.૧૬મી સદી મધ્યભાગ સુધીમાં] : આખ્યાનકવિ. ૧૯૪૬ – ‘વિવાહલઉં સંજ્ઞક અન્ય જૈન રચના', અગરચંદ નાહટા. ગોદાસુત. અવટંકે વસહી. ગણદેવીનિવાસી. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. વ્યવસાયે ખેડૂત.
તેમનું ‘બાલ-ચરિત્ર/કૃષ્ણ-ચરિત્ર' (લે.ઈ.૧૫૪૪ના અરસામાં) કીરિત્નસૂરિ)-૨ [ઈ.૧૫૨૫માં હયાત] : જૈન સાધુ. તેજરત્ન૬૩૦ કડીઓનું, દુહા-ચોપાઈબંધનું, કૃષ્ણલીલાનાં કેટલાંક રુચિકર સૂરિના શિષ્ય. ૬ ઢાળના “અતીતઅનામતવર્તમાનજિન-ગીત' ચિત્રણો ધરાવતું કાવ્ય છે. ૬૦ છપ્પાની “અંગદવિષ્ટિ' (મુ) થોડાક (ર.ઈ.૧૫૨૫)ના કર્તા. જુઓ તેજરત્નસૂરિશિષ્ય. છપ્પાઓમાં રાવણ અને અંગદ વચ્ચેના સંવાદનું અસરકારક સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
શિ.ત્રિ.] આલેખન કરી, રામરાવણયુદ્ધનું પણ જુસ્સાદાર વર્ણન કરે છે. શામળની ‘અંગદવિષ્ટિ’ પૂર્વેની આ કૃતિ વીરરસની નોંધપાત્ર કૃતિ કીતિરાજ : જુઓ કીતિરત્ન–૧. બની છે.
કૃતિ : બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩ – ‘અંગદવિષ્ટિ, સં. હરિ. કીતિવર્ધન/કેશવ(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : ખરતરગચ્છની નારાયણ આચાર્ય.
આઘપક્ષીય આચાર્યશાખાના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય દયાસંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨.ગુસાઇતિહાસ:૨; ૩. રત્નના શિષ્ય. એમની ‘સદયવત્સ-સાવલિંગા-ચોપાઈ/રાસ(મુ.)ની કિસન-૧ : કીતિવર્ધન
ગુજરાતી સાહિત્યકોશ : ૫ ગુ. સા.-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org