________________
: જૈન સાધુ. રત્નસમુદ્રસૂરિના ખેમ ઈિ.૧૪૪૦ પછી) : જૈન. ઈ.૧૪૪૦માં પ્રતિષ્ઠા પામેલા તીર્થના શિષ્ય. ‘ફેસમાસ-બાલાવબોધ’ના કર્તા.
ઉલ્લેખ ધરાવતા ૮ કડીના વૃદ્ધ-ચૈત્યવંદન’(મુ.) નામની કૃતિના સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – જેસલમેરકે જેને કર્તા. જુઓ ખીમ/ખીમો. જ્ઞાન ભંડારકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', અગરચંદ નાહટા. કૃતિ: ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લાટે ક્રાઉઝ, [કી.જો. ઈ.૧૯૫૧ (સં.).
રિસો.]
ખેમચંદ (ઈ.૧૭૦૫ના અરસામાં હયાત : તપગચ્છના જૈન સાધુ. ખોડો [
] : કેટલાંક પદોના કર્તા. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં મુક્તિચંદ્રના શિષ્ય. એમના “ચોવીસ- સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ. કિ.જા.) તિન સ્તવન (લે.ઈ.૧૭૦૫)ની હસ્તપ્રત એમના શિષ્ય મુનિ વીરચંદ લખેલી છે, તેથી એમને ઈ.૧૭૦૫ના અરસામાં હયાત ગણી શકાય. ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયસંદર્ભ : જૈનૂકવિઓ:૨.
[શ.ત્રિ કુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના “ગુણાવલી
ગુણકરંડ-રાસ' (ર.ઈ.૧૬૫૮ સં.૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)અમદાસ |
]: રામભક્તિના ૧ પદ (મુ.)ના કર્તા. ના કર્તા. કૃતિ : પ્રકાસુધા:૨.
રિ.સી.] સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હજૈજ્ઞાસૂચિ:૧.
શ્રત્રિ .] ખેમરતન : જુઓ ક્ષમારત્ન૨.
ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ. ખેમરાજ(ગણિ) : જુઓ ક્ષેમરાજ(ઉપાધ્યાય)–૧.
૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા “હીરવિજયસૂરિના બારમાસીના કર્તા. સંદર્ભ : જૈનૂકવિઓ:૧.
શ્રિત્રિ.] મવિજ્ય-૧ ઈ.૧૭૮૩માં હયાત) : જૈન કવિ. ‘અષાઢભૂતિચોઢાળિયું' (ર.ઈ.૧૭૮૩)ના કર્તા.
ગજલાભ(ગણિ) [ઈ.૧૬મી સદી મધ્યભાગ : અંચલગચ્છના જૈન સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
રિ.સો..
સાધુ. ચારિત્ર્યલાભના શિષ્ય. વાચકપદ ઈ.૧૫૫૫માં. ૮૪ કડીની
‘બારવ્રતટીપ-ચોપાઈ' (ર.ઈ.૧૫૪૧) અને ૪ ઢાળની “જિનાજ્ઞા-હૂંડી, ખેમવિજ્ય -૨ શ્રેમવિજ્ય ઈ.૧૯મી સદી પૂર્વાધી : તપગચછના જૈન અંચલગચ્છની હૂંડી(મુ.)ના કર્તા. સાધુ. જિતવિજયશિખ વિનયવિજયના શિષ્ય અને દીપાવજયના કૃતિ : આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, ગુરુબંધુ. આ કવિએ દુહા-દેશીબદ્ધ ૧૫ ઢાળનું ‘શાંતિનાથના પંચ- સં.૨૦૩૯ – “જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી', સં. કલાકલ્યાણકનું સ્તવન' (ર.ઈ.૧૮૨૦/સં.૧૮૭૬, ચૈત્ર વદ ૧૧, રવિવાર; પ્રભસાગરજી. મુ.), ‘કુમતિએઠાવનપ્રશ્નોત્તર-રાસ/પ્રતિમાપૂજા-વિચાર-રાસ' (ર.ઈ. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. “પાર્શ્વ, ઈ.૧૯૬૮: ૧૮૩૬/સં.૧૮૯૨, આસો વદ ૧૩, મંગળવાર) તથા અધૂરી | ૨. જૈનૂકવિઓ:૩(૧).
શ્રિત્રિ.] ચોવીસી( સ્તવન મુ.)ની રચના કરેલી છે.
કતિ : ૧. જૈગુસારત્નો:૧(+ સં.); ૨. જૈન પ્રાચીન પૂર્વા- ગજવિજ્ય : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયદિવિષયક સવૈયા’ ચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯. લ.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા ક્યા સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
રિસો.] ગજવિજય છે તે નિશ્ચિત થતું નથી. આ નામે મળતી સંગ્રહણી
રાસ” (ર.ઈ.૧૭૨૧)ના કર્તા ગજવિજય–૨ છે કે કેમ તે નિશ્ચિત ખેમસાગર [
] : જૈન સાધુ. ગુજરાતી-ઉર્દૂ થતું નથી. મિશ્ર ભાષાના ૪૧ કડીના ‘પશ્ચિમાધીશ-છંદ લે.સં.૧૯હ્મી સદી સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;] ૨. હે જૈજ્ઞાસૂચિ:૧. [.ત્રિ] અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[શ્ર.ત્રિ] ગજવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ: તપગચ્છના જૈન સાધુ.
વિજયસિંહસૂરિ(આચાર્યકાળ ઈ.૧૬૨૬-ઈ.૧૬૫૩)ના શિષ્ય.૪ કડીની ખેમહર્ષ : જુઓ મહર્ષ
પાર્શ્વનાથ-સ્તુતિના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
શિ.ત્રિ મહેસ(ગણિ)શિષ્ય (ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિકદ્દસૂરિના રાજ્યકાળ- ગજવિજય-૨ (ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ: તપગચ્છના જૈન સાધુ. (ઈ.૧૫૭૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્નાવલી-ફાગ’ વિજયપ્રભસૂરિની પરંપરામાં પ્રીતિવિજયના શિષ્ય. ૪૧૦ કડીની (મુ.)ના કર્તા.
‘જ્યસેનકુમાર-ચોપાઈ (ર.ઈ.૧૭૨૩/સં.૧૭૭૯, આસો સુદ ૭, કૃતિ : ઐશૈકાસંગ્રહ(સં.).
રિ.સો] સોમવાર), ૩૯ ઢાળના મુનિપતિ-રાસ’ (ર.ઈ.૧૭૨૫/સં.૧૭૮૧, ખેખ-૫ : ગજવિજય-૨
ગુજરાતી સાહિત્યકોશ : ૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org