________________
પછી રચાયેલા અને ભૂલથી સમરાંગણને નામે પણ નોંધાયેલા ૧૪:૧૭૬ કડીના ‘વિસેનસૂરિ રાસ'ના કર્યાં,
સંદર્ભ : ૧. જંગૂતિઓ ૩(૧); ૨. હૅશાસૂચક
રસો.]
કુંવરબાઈ સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. કુંવરબાઇના નામે કેટલાંક ચ્ચે કીર્તનો નોંધાયેલાં છે તે આ વિયત્રીનાં હવા સંભવ છે.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જુગુસાહિત્યકારો; ૩. પ્રાકકૃતિઓ
[જો.]
‘વરબાઈનું મામેરું”. જો ગામ".
કુંવરવિજય—૧ [ઈ.૧૬મી સદીનો અંત—ઈ.૧૭મી સદીનો આરંભ] તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. ઈ. ૧૫૯૬માં થયેલા હીરવિજયસૂરિના અવસાન સુધીની ચરિત્રરેખા આપતા અને પછીના તરતના સમયમાં રચાયેલા જણાતા ૮૧/૮૩ કડીના ‘હીરવિજયસૂરિ-સલોકો’ (મુ.), ૧૩ કડીની ‘ચંદનબાળા-સાય’(મુ.), ૨૯ કડીના ચોવીસર્જન નમસ્કાર', ૧૧ કડીની ‘મનસ્થિરીકરણ-સઝાય’ અને ‘સપ્તસ્મરણ-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. જૈકાસંચય; ૨. સરાયમાળા(પં.), સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૭(૧); ૨. મુગૃહસૂચી. [૨.સો.]
કુંવરવિજય-૨ [ઈ.૧૬૫૮માં હયાત] : જૈન સાધુ. વિંશનિ-બાલાવબોધ (૨.૭.૧૯૫૮)ના કર્તા.
સંદર્ભ : વૈકવિઓ : ૩(૨).
કૃતિ : ૧. અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથ, પ્ર. ભીમસિંહ માણેક, –;[] ૨. ગહૂલી સંગ્રહનામા ગ્રંથ:૧, પ્ર. ખીમજી ભી. માણેક, K, સુ ૪, ૧. જળ, વિવધ ગ્રહ : ૧-૧૧, 4. સરળ . શાહ,
સં.
૨૦૦૯.
ચવિરિષ્ઠ |
૧૪ : ગુજરાતી સાહિત્યકોટ
શખશ્વર પાર્શ્વનાથ-છંદ' વિ.સં.૧૯મી સદી અન્ મુ., ૧૯ હીની 'ખેશ્વર પાર્શ્વનાથ છંદ' અને ૬૩ કડીની બાવીસ-અભ્યસાય (વિ.સં.૧૯મી સદી અનુ. આ કૃતિઓ
તેમની પાસેથી મળે છે.
-
સંદર્ભ : ૧. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ – ‘મારી કેટલીક નોંધ’, મોહનલાલ દ. દેસાઈ; [...] ૨. જૅગૂકવિઓ:૩(૧,૨). [૨.સો.]
]: જૈન સાધુ. ૧૧ કડીની
Jain Education International
કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. શંસ્તવનાવલી. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કી.જો.]
કૃપા : આ નામે ૧ બોધાત્મક છપ્પો (મુ.) મળે છે તેના કર્તા નિશ્ચિત કરી શકાય તેમ નથી.
સંદર્ભ : શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, સં. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨ (ત્રીજી આ.). [ા.ત્રિ.]
]: પિતા નામ લાલજી. મહુધાના
[31.[a.]
‘રત્નાકરપંચ-કૃપાસાગર [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ]: તપગચ્છના જૈન સાધુ.
વિદ્યાસાગરના શિષ્ય. જહાંગીરના દરબારમાં જઈ જગજીપકની
કૃપાવિજય [ ]: જૈન સાધુ. ધનવિકલ્પના શિ ‘ઉત્તરાધ્યયનસૂત્ર-સઝાય’(૨૮ સઝાયે અપૂર્ણ; લે.સં.૧૮મી સદી અનુ.) અને બાર વ્રત પર બાર સઝાય' (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧.
ગ્રેવિઓ.(૨) ૨. મુસૂચી. [જ્ઞાત્રિ.]
[ર.સો.]
કુંવરવિજય (ઉપાધ્યાય)–૩/‘અમીયકુંવર’ [ઈ.૧૮૨૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. જિનવિજયની પરંપરામાં અમીયવિજયના શિષ્ય. એમણે ‘અમીયકુંવર'ની કવિછાપથી રચનાઓ કરી છે. આ કવિએ દુહાબ 'અષ્ટપ્રકારી પૂજા', ૧૪ કડીની 'ખામણી સઝાય', ૮ કડીની ‘ગહૂલી’, ૫ કડીનું ‘ચોવીસ તીર્થંકરનું ચૈત્યવંદન', ૧૦ કેડીનું 'ધીસ વિહરમાનનું ચૈત્યવંદન તથા ૧૧ ગ્રંયાગની ‘અધ્યાત્મપ્રશ્નોત્તર’(૨.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા સુદ ૫, રવિવાર) નામની ગદ્યકૃતિ – એ મુદ્રિત તેમ જ ખરતરગચ્છીય દેવ-૧૬૭૭), ચંદ્રકૃત 'અધ્યાત્મ-ગીતા" પો ૮૩૭ કડીનો બાલાવબોધ (ઈ. ૧૮૨૬ સં.૧૮૮૨, અસાડ વદ ૬, ગુરુવાર) નામની કૃતિઓની રચના કરેલી છે.
કૃપાશંકર [ વતની. ‘રામ' એ કૃતિના કર્યાં, સંદર્ભ : ગૃહાયાદી.
પદવી મેળવનાર નેમિસાગરનું ચરિત્ર વર્ણવતા, એમના દુહાદેશીબદ્ધ ૧૦ ઢાળ અને ૧૩૫ કડીના ‘નેમિસાગર નિર્વાણ-રાસ’ (૨.ઈ.૧૬૧૬ કે ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૨ કે સં.૧૬૭૪, માગશર સુદ ૨; મુ.)માં ચરિત્રનાયકને મેઘનું ઉપનામ આપી રચવામાં આવેલું વિસ્તૃત આંગ રૂપક ધ્યાન ખેંચે છે. કૃતિ : જૈઐરાસમાળા:૧ (+ાં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧).
[], તા.]
કૃષ્ણ/કૃષ્ણો : આ નામે ૧૮ કડીની ‘વિવેકવણઝારા-ગીત’ (લે.ઈ. ‘એકાદશીમાહાત્મ્ય' (લે.ઈ.૧૭૭૨), પદો અને ચાબખા એ કૃતિઓ નોંધાયેલી મળે છે જેમાં કેટલીક વાર ‘નકૃષ્ણ’ એવી નામછાપ મળે છે. આ કૃતિઓના કર્તાની ઓળખ નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ પૂજાસુત.
સંદર્ભ : ૧. ગૃહાયાદી ૬. ફ્રેનામાવિવ; ૩. વેજ્ઞશસૂચિ ૧ [ચ.શે.]
કૃષ્ણ-૧ { ૧૬૫ હતી : જપુત, ‘ચુગનું ર ઈ. આખ્યાન’ (૨.૭.૧૯૫૮)મા નાં.
સંદર્ભ : ૧. કવિચરિત:૧--૨; [] ૨. ગૃહાયાદી. [ચ...]
‘કૃષ્ણક્રીડા’ [૨.ઈ.૧૫૩૬/મં.૧૫૯૨, આસો સુદ ૧૨, ગુરુવાર] : રાદેસુન કેશવદાસ કાયસ્યનું ૪૦ સર્ગ ને આશરે ૭૦૦૦ પત્તિઓ
કુંવરબાઈ : 'કૃષ્ણક્રીડા'
For Personal & Private Use Only
www.jainulibrary.org