________________
મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો' મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા—છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય [...]
કે
તેમ નથી.
સંદર્ભ : મહચી.
મહિમા/મહિમા(સૂરિ)–૧ [ઈ. ૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂતિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’(૨.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર;મુ)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. ઔરાસંગ્રહ : ૧,૩, ૨. સાઇનિહા; ] ૩. જૈવિઓ : ૨.
[.૬/ મહિમા(મુનિ)–૨ [ ]: જૈન ધુ, વિશ્વમાનસૂરિના શિષ્ય. ૧૪ કડીના ‘નેમિદ્રાદશ-માસ' (લે. સં. ૧૮મી સૌ અનુ.)ના કર્યાં.
સંદર્ભ : મહચી.
[...]
મહિમાઉદય [ઈ. ૧૯૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ.
નિમાણિકચમૂરની પરંપરામાં મતિહંસના શિા. 'શ્રીપાવ-રાસ' (૨૪, ૧૯૬૬સ. ૧૭૨૨, માગશર સુદ ૧૩, ગુવાર, 'પટપંચાશિકાવૃત્તિ બાલાવબોધ', રાજસ્થાની ભાષામાં રચાયેલ “બેટ’, ‘ગધિત સાડી શો દોહા’, ‘પ્રેમજીતિષ’તથા સંસ્કૃત ભાષામાં
રચાયેલા ‘જ્યોતિષરત્નાકર'ના કર્તા.
સંદર્ભ : ૧. સારવો; ૨. *સાઇતિહાસ ૩. માસાહિત્ય ૪. મુજિનચંદ્રસૂરિ; [] ૫. જૈગૂકવિઓ : ૨; ૬. રાખુહસૂચી:૪૨; ૭. રાહસૂચી : ૧.
[ર.ર.દ.]
મહિમાનંદ ઈ. ૧૫૮૩માં ઘાત) : જૈન સાધુ, ૨૩ કઢીની ‘અંગસ્કરણવિચાર’ (ર.ઈ.૧૫૮૩૬) નામની ચનાના કાં. દિન: જૈસમાવા(ઘા) : ૨ સંદર્ભ : મુસૂચી.
[...] મહિબાબ(સૂરિ) : આ નામે ૧૪ કડીની સ્તર કાદિયા-ચય' (શે.
ઈ. ૧૮૧૩), ૧૧ છીની નવવા-સમય' (ઈ. ૧૮૧૩) તથા બિંદુ, ડારતી અને ધનાશાદ્રિ આદિની સઝાર્યા મળે છે. આ હિમાભ તે મહિમપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હે‰જ્ઞાસૂચિ : ૧. [૨૬] મહિયાપ્રભસૂરિ)–૧ : જુઓ હિમપ્રભસિંધ્ધ ભાવપ્રભ.
મહિમામેરુ ઈ. ૧૯૧૫માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ વાચક સુખનિધાનના શિષ્ય. 'મિરાજુલ ફાગના કર્યા. કવિ મહિમામેરુએ ઈ.૧૯૯૫માં પદ્મરાજકૃત 'ચોવીસજિનક્લ્યાણસ્તવનની પ્રત શેખી હતી એવો ઉલ્લેખ ‘જૈન ગૂર્જર કવિઓમાં મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; [...] જૈગૂકવિઓ : ૩(૧). હિમાવર્ધન ઈ. ૧૭૪૯માં હયાત]: જૈન સાધુ. ૩૦૦ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
[૨] કુળવર્ધનના
શિષ્ય. ‘ધનદત્ત-રાસ’(ર.ઈ.૧૭૪૦|સં.૧૭૯૬, જેઠ દ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતહાસ : ૨૩ ૨. ગુસારસ્વતો; ૩ સ ઇતિહાસ, ૪. દેસુરાસમાળા |]. જૈવિઓ : ૨,૨૬) મહિમાસમુદ્ર [ઈ. ૧૭મી સદી ઉત્તરાર્ધી : જૈન સાધુ.‘હરિબલચોપાઇ' (૨.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, જેઠ વદ–), ‘ઉત્તમકુમાર(નવરસ સાગર)’ (૨.ઈ. ૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક વદ ૧૨), ‘વસુદેવચોપાઇ’, ‘રુકિમણીચોપાઇ’ તથા ‘ઋષિદત્તા-ચોપાઇ'ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાહટા. [...] પ્રતિમાસગર : આ નામે ગમ્માલય અઝાય છે. સે. ૧૯મી સદી અનુ.) તથા ૨૧ કડીની ‘પાર્શ્વનાથ-કલશ' નામની કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા મહિમાસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
[ર.ર.દ.)
સંદર્ભ : યોજૈદાસૂચિ : 1 મહિમાસ(ઉપાધ્યાય)–૧ ઈ. ૧૫મી સદી ઉત્તરાધ] : ચિત્રગચ્છના જયકેસરીસૂરિ (અવ.ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના શ્રાવક-સૂત્ર' ગ્રંથ પરના બાલાવબોધ વિવરણ પાર્થ'ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂકવિઓ : ૩(૨); ૨. હે‰જ્ઞાસૂચિ : ૧.
[...]
મહિમાસાગર(વાચક) ૨ [ઈ.૧૫૪૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ખેમકલશના શિષ્ય. ૫૮ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૫૪૯)ના કર્તા.
સંદર્ભ : મુપુગૃહસૂચી.
[.ર.દ.] મહિમાસાગર-૩ [ઈ. ૧૯૬૩માં હયાત : | જૈન સાધુ, ધનુર્વિજ્ઞતિ નિસ્તાન' (૨.૭.૧૯૬૩)ના કાં
સંદર્ભ : ડિકેટલૉગબીજે.
[ા ત્રિ.]
મહિમાસિંહ : જુઓ ક્રિમિ
મહિમસુંદર : આ નામે ૧૦ કીની મેતરાજમુનિ-ઝાય' (લેશે. ૧૮૧૩) મળે છે તેના કર્યાં કર્યા મહિમાસુંદર છે તે નિશ્ચિનપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંબરની.
[ર.ર.દ.]
મહિમાસુંદર(ગણિ) ૧ : જુઓ મહિમસુંદર.
સિદ
માસેન : જુઓ
મર્ષિ |
]: ખરતરગચ્છની વેગડશાખાના
જૈન સાધુ. ૩ કડીના 'વિનસમુદ્રસૂરિ ગીત'(મુ.) તથા ૮ ઢાળ, અને ૩૨ કડીના ‘ગુરુજિનગભિત ધનુવિંશતિ-સ્તોત્ર (મુ.)ના કર્તા.
મહિમા : મહિમાહર્ષ
For Personal & Private Use Only
www.jainelibrary.org