________________
ધ્યાનાર્હ બને છે.
જ્ઞાનનાં પર્દા; વિષયવૈરાગ્યને સચોટતાપૂર્વક નિર્દેશનું ને સર્ચાટતાપૂર્વક નિર્દેશતું ને નોંધપાત્ર મિશ્રાણ ધરાવે છે ને ગેયતાને પોષતા દેશીઓ તથા આત્માનુભવનો મહિમા કર, ભાષાની મક ને જુસ્સાવાળું,વાઓના વૈવિધ્યી, સાંકળીરચના જેવા માર્થથી, ઝડઝમાં ૩૪ કુંડલિયામાં રચાયેલું બત્રીસ અમરનું અંગત તથા બ્રહ્મના છંદોના વિનિયોગથી તથા ઉદ્ધૃત તેમ સ્વતંત્ર સુભાષિત-વાણીથી સ્વરૂપનું વર્ણન કરતી નાની કૃતિઓ ‘બ્રહ્મધાતુ’ અને ‘બ્રહ્મવિચાર’. આ ઉપરાંત ૮૯ કડીની ગુહિમા", ૧૯૪ કડીની ધ્યાનતત્ત્વમુદ્રા' આદિ દીર્ધ કૃતિમાં, ૬ કડીથી ૬૦ કડી સુધીના વ્યાપવાળાં, ‘નિદકકો અંગ’, ‘કૃષ્ણલીલાકો અંગ’, ‘વિપ્રકો અંગ', ‘યોગીનું અંગ' જેવી, વિવિધ વિષયો પરનાં કેટલાંક ‘અંગ', ટરે કીની ‘કક્કા બત્રીસીની બારામારી' નાદિ ૩-૪ પ્રકારના ‘કક્કા”, ‘વાર’, ‘તિથિ’, ‘બારમાસી’ અને ‘બારરાશિ’ તથા આરતી, કીર્તન, ગરબા, ગરબી, થાળ, વેણી વગેરે પ્રકારની રચનાઓ એમની
મળે છે.
કેવળરામ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમણે રચેલાં પદ્મમાંથી કૃષ્ણભક્તિનાં ૩ ગુજરાતી અને ૧ હિંદી પદામ મળે છે. કૃતિ : ૧. પુગુસાહિત્યકારો – ૨ પદ; ૩. ૩. બુકાદોહન: ૮.
પ્રાકાસુધા:૨;
સંદર્ભ : હાયાદી.
કેવળપુરીની કવિતા, આમ, સામાન્ય થવાથી માંડીને પ્રજ્ઞાન સુધીના વિષયોનું તથા ઘણાં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય દેખાડે છે. કુંડળિયા, ઝૂલણા, દોહરા, પ્લવંગમ, સવૈયા, સોરઠા આદિ પ્રચલિત તેમ જ ચંદ્રાયણા, ચોબોલા, દુમિલા, મોતીદામ આદિ અલ્પપરિચિત કાળબંધો-છંદો તથા દેશી ઢોને કવિએ પ્રયોજ્યા છે એ પણ નોંધપાત્ર છે. કિશોરવયમાં ચારણીના સંપર્કને લીધે અને કવિએ વિવિધ પ્રદેશોમાં યાત્રા કરી હોવાને લીધે એમની કવિતામાં ચારણી શૈલીનાં ઘણાં વાણી અને ચારણી, મારવાડી, હિંદી વગેરેના શબ્દોની બહુલતા જોવા મળે છે. કેટલીક વાર એક જ પંક્તિમાં ૩-૪ તિરપ્રાસ રૂપાયા હોય એવી રચનારીતિ પણ કવિએ આજમાવી છે. વિષયનિરૂપણ ને રચનાબંધનું આવું વૈવિધ્ય કેવળપુરીની કવિતા-ભજનાવળી:૨, પ્ર. નાનાલાલ ધ. શાહ, -. ને વિલક્ષણ તેમ જ વિશિષ્ટ ઠેરવે છે.
કૃતિ : કેવળપુરીકૃત કવિતા, પૂ. ઘર્ગાવિંદદાસ . કટાવાળા, ૪.૧૯૨૧૪+સ.),
સંદર્ભ : ૧. સંપરંપરા ૨. સ્વાધ્યાય, મેં ૧૯૭૬ – ‘વળપૂરીનું કેવળજ્ઞાન', કેશુભાઈ છે. પરં“ [] ૩. હાયાદી. [રો]
વય | 'શમ્પાસ'ના ક.
સંદર્ભ : લીંધી.
કૃતિ : ૧. રામરાનામા, પૂ. જગદીશ્વર છાપખાના, છે. ૧૮૭૨; ૨. રામ-રાસ, સં. મોતીલાલ મ. શાહ, ઈ. ૧૯૧૦(+સં.); [...] ૩. આકામહોદધિ:ર (+સં.).
સૌર્ભ : ૧. હઁગૂદ્ધો:૧,૩(૧); ૨. જયાપ્રોસ્ટા. [...]
નિ.વો.
। જૈન સાધુ ૫ કઢીની
[ા.ત્રિ.]
Jain Education International
કેશવ : આ નામે ‘આત્મિક-સઝાય' (મુ.), ‘ગજસુકુમાલ-છઢાળિયું’ લે..૧૮મી શી અનુ. ૪૯ કડીની ત્રિભોજન-સા' તથા ગિમ કરાવને નામે ચોવીસજિન-સ્તવન એ જૈન કૃતિઓ મળે છે પણ તે કયા કેશવની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ઉપરાંત આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ પણ મળે છે, જેમાં દ્રૌપદીના સતથી મહોરેલા આંબાને કારણે પાંડવો દુર્વાસાના શાપથી બચે છે તે પ્રસંગનું નિરૂપણ કરતી, ૧૫ કડીની લોકગીતની શૈલીની ‘પાંડવોનો આંબો’(મુ.), ૧૯ કડીનો ‘રેવાપુરી માતાના ગરબા', કૃષ્ણભક્તિનાં ૨ પર્દા તથા હિંડોળાના પદનો સમાવેશ થાય છે. આ બધી કૃતિઓના કર્તા કયા કેશવ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃષ્ણભક્તિનાં તથા હિંડોળાનાં પદોના કર્તા કદાચ કેશવ-૩ હોય.
કૃતિ : ૧. કાોહન:૧; ૨. સંગ્રહ.) ૩. સતસમાજ
સંદર્ભ : ૧. ગૃહકીકત ૨. પ્રાકૃતિઓ; [] ૩. ભૂયાદી; ૪. ફાયનામાવલિ,૧ ૫. ફોનમાવિલ છે. રાગ સુચીત; ૭. હેન્દ્રાધિ : ૧. [ર.સો.;ચ.શે.] કેશવમુનિ)-૧૧૬મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન આધુ ઘીરવિસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૪૪-૪૧૫૯૬)ના શિષ્ય. સુખમાં ધર્મસાગર કરવા આલમતખંડનને અનુગાની ૪૩ કડીની નિષિચર્ચાની મીના ક. જઓ કેશવદાસ, સંદર્ભ : [..]
વરચી.
કેવ(મુનિ)-૨ [૪.૧૭મી સદી ઉત્તરાપી : જુઓ યારત્નશિખ નિવર્ધન,
કેશવ-૩ [સ.૧૮મી સદી) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ "નવ' એવા નામથી વહે છે.
સંદર્ભ : પુસાહત્યકારો.
[21. [a.]
કેશરાજ [ઈ. ૧૯૨૭માં હયાત] : વિજગચ્છના જૈન સાધુ. વિ-દેશવ-૧ [વ.ઈ.૧૬૩૦] ; લોકાગચ્છના જૈન સાધુ- રૂપજીની ઋષિની પરંપરામાં ગુણસાગરના શિષ્ય. એમની ૪ અધિકાર અને પરંપરામાં શ્રીમન્ના-રાષિના શિષ્ય રત્નસિંહ રતનાગરજીના શિષ્ય. ૬૨ ઢાળનો દુઠા દેશીબ‘રાયોરસાયણ-રાસ” (૨.ઈ.૧૯૨૭ વતન મારવાડના રાઇ, ગોત્ર સવાલ. પિના વિજા સં. ૧૬૮૩, આસો સુદ ૧૩; મુ. જૈન પરંપરા મુજ્બની રામકથા આને માતા જીતી. આચાર્યપદ ઈ.૧૬૩૦ એ પછી થોડા માસમાં વર્ણવે છે, જેમાં અનેક સ્થાને પૂર્વજ-કથા પણ ગૂંથવામાં આવી અવસાન.શ્રીમવના રાજકાળ (ઇ.૧૫૭૩-૪.૧૧૦૦માં છે. થીંગતપ્રચુર ક્યાક્યન કરતી આ કૃતિ હિંદી-રાજ્જાની ભાષાનું રમાયેલા ૨૪ કીના લૉકાશાહનો સોકો' (* મુ.)ના કર્તા. કેવળ : વ૦-૧
ગુજરાતી સાહિત્યકોશ : હ
For Personal & Private Use Only
www.jainelibrary.org