________________
કતિ : * મુંબઈ સમાચાર, તા. ૧૮-૭–૧૯૩૬ - શ્રીમાન ૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ લોકાશાહ'.
પર આધારિત ‘કૃષ્ણક્રીડા' કૃષણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૨).
રિ.સો. પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન
કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો શશવજી(ઋષિ)-૨૬/શ્રીધર’ | ‘શ્રીપતિ’ | જ. ઈ. ૧૬૧૯ – અવ. ઈ. ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની ૧૬૬૪ સં.૧૭૨૦, જેઠ અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિહજીના શિષ્ય. વતન છપાઈ છાપિયા. અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી ગોત્ર ઓસવાલ ઊભ. પિતા નેતસી. માતા નવરંગદે. પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧૧૬૪૨માં આચાર્યપદ. અવસાન પણ ધ્યાન ખેંચે છે. ઉદધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો કોલમાં. “આનંદશ્રાવક-ચરિત્ર'(ર.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની સાધુવંદના'ના કર્તા. કવિ પોતાને માટે “શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત નામો યોજે છે તે નોંધપાત્ર છે.
ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે. લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુતસ્કંધ' કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પરનો ૨૫૦૦ ગ્રંથાગનો બાલાવબોધ (ર.ઈ.૧૯૫૩) મળે છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી. એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા સંભવ છે. કૃતિ : શ્રીકૃષણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ.
સંદર્ભ : ૧. જૈમૂકવિઓ:૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટા- ૧૯૩૩ (+સં.). વલીઓ'; [] ૨. જૈમૂકવિઓ:૩(૨).
રિ.સો] સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય;
૪. ભીમ અને કેશવદાસ કાયરથ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; કેશવજી-૩ (ઈ.૧૭૭૬માં હયાત : નાનાસુત. અવટંકે પંડયા. ૫. સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, સુરતના બ્રાહ્મણ. ‘પુરુષોત્તમ માસમાહામ્ય” (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. ઈ.૧૯૬૫ – “કવિ કેશવદાસનો સમય’.
ચિ.શે) આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે. સંદર્ભ: ૧. કદહસૂચિ, ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે. કેશવદાસ-૨ [ઈ.૧૬૨૭માં હયાત : જૈમિનીના અમેધ
પર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાભ્યાખ્યાન કેશવદાસ/કેસોદાસ : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા. છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના” નોંધાયેલી છે. આ કવિ સંદર્ભ : ૧, કવિચરિત:૧૨; [] ૨. ગૂહાયાદી; ૩. ફાહકેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. નામાવલિઃ૨.
[ચશે.] કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ હમચી-ભાસ' (લે.સં.૧૮મી સદી અનુ) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે કેશવદાસ-૩/કેસોદાસ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છની નોંધાયેલ તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે.
પાસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી' (અપૂર્ણ) તથા પદ અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસર(કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે વાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગના કર્તા. તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ – “કેશવદાસ રચિત “પદ્મકૃતિ : બુકાદોહન:૭, ૮.
સાગર-ફાગ', રમણલાલ ચી. શાહ.
(ર.સો.] સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ -- “જેસલમેરજૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોની સૂચી', અગરચંદ નાહટા; કેશવદાસ-૪ [ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધ ] : પુષ્ટિમાર્ગીય વૈષણવ કવિ. [] ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ, ૪. હજૈજ્ઞાસૂચિ:૧. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની,
રિ.સો.ચ.શે.] સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વિગતો આપતી,
ગોપાલદાસના “વલ્લભાખ્યાન'ની અસર ધરાવતી, “મીઠાં’ નામક ૯ કેશવદા-૧ ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ? રાજદેવ)ના કડવાંની “વલ્લભવેલ જન્મવેલ” (“મુ.) એ કૃતિના કર્તા. પુત્ર. અવટંક મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧. (વામિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય” એ સંદર્ભ : કવિચરિત:૧-૨.
ચિ.શે.] શીર્ષકથી “કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ “શ્રીકૃષ્ણક્રીડા” અને કર્તાનામ “કેશવદાસ’ કેશવદાસ-૫ સિં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી1 : પુષ્ટિમળે છે. આ કૃતિની રચના સંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ માર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તશકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ કવિઓમાંના એક. ગુરુવાર, ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે. સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[..ત્રિ.]
૭૦ : ગુજરાતી સાહિત્યકોશ
કેશવજી-૨ : કેશવદાસ-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org