________________
કેશવદાસ-૬ (ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે પંચમી-સ્તવન” (ર.ઈ.૧૭૦૨ સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. ‘વીશી’ એ કૃતિઓના કર્તા. તેમણે ‘ભ્રમરગીતા'ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા” જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક, ઈ.૧૯૧૫. (ર.ઈ.૧૬૭૭ સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૃહસૂચી; ૩. શૈલીમાં રહ્યું છે.
લીંહસૂચી; ૪. હજૈજ્ઞાસૂચિ:૧.
કિ.શે.] કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪. સંદર્ભ : ન્હાયાદી.
[ચ.શે.] કેસરવિ : આ નામે ૭ કડીનું ‘ક્ષભ-વન” નોંધાયેલ મળે છે
તે કયા કેસરવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કેશવદાસ-૭ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : જુઓ લાવયરત્નશિષ્ય સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧. કુશલસાગર.
કેસરવિ-૧ (ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના કેશવદાસ-૮ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. ઈ.૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી સંદર્ભ : મુપુન્હસૂચી.
[કશે.] શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનારાઓમાંના એક.
કેસરવિ૨ ઈ.૧૮મી સદી મધ્યભાગ : તપગચ્છના જૈન સંદર્ભ : પુગુસાહિત્યકારો.
શિ.ત્રિ.] સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય(ઈ. ૧૭૫૪માં હયાત)ના
ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-તુતિ તથા કેશવવિર્ષ ઈ.૧૬૨૩માં હયાત ] : તપગચ્છના જૈન સાધુ. તીર્થકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની “સદયવત્સસાવલિંગા-ચોપાઈ કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. (ર.ઈ.૧૬૨૩સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવારના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. લહસૂચી. કીર્તિવર્ધનની “સદયવત્સસાવલિંગા-ચોપાઈ'ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે. કેસરવિજય-૩ (ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જેન્કવિઓ:૩(૧).
૨.સો.] વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ
૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા' (ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા- આસો સુદ ૨; મુ.)ના કર્તા. ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ' (ર.ઈ.૧૭૨૦)ના કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીરા તીર્થકરના અઠાણું બોલ, કર્તા.
પ્ર. શિહોરસંઘ, સં.૧૯૭૨.
[કશે.] સંદર્ભ : જૈનૂકવિઓ:૨.
[કાશે.]
કેસરવિમલ [ઈ.૧૭મી સદી ઉત્તરાધી : તપગચ્છના જૈન સાધુ. કેસરકુશલ : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન” (લે.સં. વિજ્યરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના ૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા સૂક્તાવલિ' (ર.ઈ.૧૬૯૮; થઈ શકે તેમ નથી..
મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧.
[કશે.] સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિત
સંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન કેસરકુશલ-૧ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમવિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા- વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ' (ર.ઈ. ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય” (ર.ઈ.૧૬૭૪ સં. ૧૭૦%; “મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા ૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા.
પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી' (ર.ઈ.૧૬૯૪; મુ.), ૯ સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૨).
કિ.શે.] કડીની ‘ગોડી પાર્શ્વજિન સ્તવન” (મુ.), (શંખેશ્વર)પાર્શ્વનાથ છંદ' તથા
કેટલાંક સ્તવનો (કેટલાંક મુ) એ આ કવિની અન્ય કૃતિઓ છે. કેસકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાધ ]: તપગચ્છના જૈન સાધુ. કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર ધીરજલાલ ટી. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની ‘જગડુપ્રબંધ-ચોપાઈ જૈuપુસ્તક:૧; ૪. સગુકાવ્ય. રાસ' (ર. ઈ. ૧૭૦૪ સં. ૧૭૬૦, શ્રાવણ-;મુ.), વરદત્તગુણમંજરીના સંદર્ભ : ૧, આલિસ્ટઑઇ:૨; ૨. જૈનૂકવિઓ:૨, ૩(૨); ૩. કેશવદાસ-૬ : કેસરવિમલ
ગુજરાતી સાહિત્યકોશ : ૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org