________________
પાર્શ્વસૂરિના શિષ્ય. દોહા, રોળા વગેરે વિવિધ ગેય છંદોમાં ૧૩ ભાસમાં રચાયેલી એમનો ‘સમરા-રાસ← સંઘપતિ-સમરસિંહ-રાસ’ (મુ) શત્રુન્ય તીર્યમાં મુકિલોએ ખંડિત કરેલ મૂત્રનાયકના બિંબની પ્રતિષ્ઠાના પાટણના સમરસિંહને આવેલા વિચાર અને એને અંગે એમણે કરેલી કાર્યવાહીની વિસ્તૃત ભૂમિકા સાથે એમણે કાઢેલા સપની માત્રાનું તવા પ્રતિષ્ઠામહોત્સવનું વર્ણન કરે છે. ઐતિહાસિક માહિતી તથા ભાષાવિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર બનતા આ રાસમાં સંઘ ઈ,૧૩૧, ૧૩૭૧, ચૈત્ર વદ ૭ના રોજ પણ પાછો આવ્યાનું નોંધાયું છે. કાવ્યની રચના એ જ વર્ષમાં થઈ હોવાનું માનવામાં બાધ જણાતો નથી.
કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. પ્રાણૂકાસંગ્રહ : ૧,
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. ગુસાખૂબ ] ૪. કવિઓ : ૩૫). [વ.દ.]
આંબા ગા ]: લાક ગરબા (અંબાજી વિશેના ૧ ગરબો મુ.) તથા ‘લંકાના સલોકા’ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, રાં. ૧૯૩૯. સંદર્ભ : ગૃહાયાદી.
[ચિત્રિ.]
અંબારામ. ૧૮૬૬ આસપાસ સુધીમાં] : “અંબારામ' ઉપરાંત ‘અંબા’, ‘અંબો’, ‘આંબો’ની નામછાપ ધરાવતી તિથિ, વાર, માસ, સંદેશો તથા ગરબા-ગરબીઓ વગેરે પ્રકારની કૃતિઓ(લે.ઈ.૧૮૧૧ આસપાસ)ના કર્તા. એમની ગરબીઓમાંથી ૪ ગરબીઓ આત્મજ્ઞાનવિષયક અને બાકીની કૃષ્ણભક્તિવિષયક હોવાનું જણાવાયું છે. ‘અંબો’ની નામછાપવાળાં જ્ઞાનમૂલક રૂપકગ્રંથિવાળાં ૨ પદો તથા ‘અંબા’ની નામછાપને કારણે ભૂલથી ‘અંબાબાઈ’ના નામે મુકાયેગી વિરહની ૨ ગરબીઓ મુદ્રિત મળે છે તે આ ચિની જ રચનાઓ માય છે.
૩ કડવાનો ‘સીતાવિવાહ (મુ.)મળે છે તે ઉપર્યુક્ત અબારામની કૃતિ હોવાનું નિશ્ચિતપણે ન કહી શકાય.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨૬ ૨. ભવાની ભવાઈ પ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી; ; [...] ૩. વસંત, વ. ૧૧ નં. ૧૩ – ‘સ્ત્રીકવિ અંબાબાઈ', છગનલાલ વિ. રાવળ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; [] ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ -- ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્યો,' છગનલાલ વિ. રાવળ; [] ૩. મૂળયાદી. [ચત્ર.]
ીંબાશંકર
] : અંબાજી માતાનાં પદના
કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
Jain Education International
પરાના
આગમમાણિક ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીગરસૂરિના શિષ્ય જિહંસના શિષ્ય. સૌમનું દરસૂરિની પરં લક્ષ્મીસાગર સૂરિજાઈ. ૧૪૦૯ - અવાઈ.૧૪૮૧ એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત ૧૮ : ગુજરાતી સાહિત્યકોશ
જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ાિંસગુરુ-નારંગ-વે.સ.૧૬મી સદી અંતભાગ,સ,૧૭મી સદી આરંભ અનુ.; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે.
કૃતિ : પ્રાસસંગ્રહ (+ ૨.).
સંદર્ભ : જૈનૂવિઓ : ૨ – જૈનોની રૂપાળીઓ.. [જ્ઞાત્રિ.]
આજ્ઞાસુંદર(ઉપાધ્યાય) [ઈ.૧૪૬૮માં હયાત] ખરતરગચ્છના જૈન સાધુ. જિનવર્ધનસૂરિના શિષ્ય. ૩૩૪ કડીના ‘વિદ્યાવિલાસચોપાઈરસાર.ઈ.૧૪૬૦૦ના કનાં. સંદર્ભ : જૈસૂષિઓ : ૩(૧)
[ા,ત્રિ.]
આણંદ : મંદ
"આત્મજ્ઞાન વિશે”: આ શીર્ષક નીચે મુકાયેલાં ધોરાનાં ૧૦ પામ સળંગ કૃતિ તરીકે કલ્પાયેલ હશે એવી ખાતરી થતી નથી. ૧૦માંથી ૮ પદો કાફીપ્રકારનાં છે અને ચુસ્તપણે જ્ઞાનમાર્ગને વળગે છે, જ્યારે અન્ય ૨ પદો પ્રેમલક્ષણાભક્તિની પરિભાષાનો વિનિયોગ કીને ચાલે છે. "તમ ઓ ડુંગર"ની જેમ સંચારની શે અદૃષ્ટ રહેતા પરમ તત્ત્વની અલૌકિકતા અને એનો અનુભવ દૃષ્ટાંતપરંપરા અને “ઊલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસાય”, “તેતરડે સિંચાણો પકડયો” એવા અવળવાણી । ઉદ્ગારો
વડે બિષ્ઠતાથી આલેખતાં પદો વધારે ધ્યાન ખેંચે છે. “વિદેહની વારતા” માંડતા કવિની આ અનુભવમસ્તી તેમ “ખબરદાર મનબા, ખાંડાની ધારે ચડવુ છે” એમ પોગીએ ભૂત જેવી આત્મપ્રબોધની ચાનક પ્રભાવક બની છે. માયાની મોહકતા અને કાયાની નશ્વરતા વર્ણવતાં પદો અહીં છે, તેમ જ યોગમાર્ગી પદાવિલમાં પણ જ્ઞાનબોધ નિરૂપાયેલો છે. [ર.દ.]
આત્માનંદ (બ્રહ્મચારી) - ૧ [ઈ.૧૯મી સદી પૂર્વાધ] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. આજાનંદ સ્વામી ચરિત્રન કર્યાં. આ કવિને નામે નોંધાયેલ ીકારતામણિ પર્વને કૃતિ જ હોવાનો સંભવ છે. કૃતિ : રાજાનંદસ્વામિચરિત્ર, પ્ર, શાસ્ત્રી કૃષ્ણપ્રસાદ દવે, ઈ. [હ.ત્રિ.]
૧૯૮૨.
[ત્રિ આત્માનંદસ્વામી – ૨ ઈ.૧૯મી દ]: સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. દીક્ષા પૂર્વે મારવાડના ઠાકોર. જોમયુક્ત સાંપ્રદાયિક વારતાઓના કર્તા.
સંદર્ભ : મસાપ્રવાહ.
[...]
આત્મારામ : આ નામે ‘કૃષ્ણ-ચરિત્ર’ અને કેટલાંક પદો નોંધાયેલાં
For Personal & Private Use Only
www.jainlibrary.org/