________________
લખાણો મળે છે. અધ્યાત્મબોધ ને વૈરાગ્યબોધનાં ૧૨૭ ગુજરાતી અવિચલ : આ નામે ‘ઢૂંઢક-રાસ’(લે. ઈ.૧૮૧૩) તથા ૬૧ કડીની તથા ૩૦ હિન્દુસ્તાની પદો એમાં છે. જાણીતા રાગઢાળોને સ્વીકારી-‘એકસોસિત્તેર-જિનનામ-સ્તવન'એ કૃતિઓ નોંધાયેલી મળે છે પણ ને એમાં કવિએ પરંપરાગત જ્ઞાનવૈરાગ્યની કવિતા આપી છે. તે કયા અવિચલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘રહેણીની કલમો’ શીર્ષકથી મૂકેલાં ગદ્યલખાણોમાં ભકતે પાળવાના આચારધર્માં વર્ણવેલા છે તો આત્મબોધ તેમ જ શિષ્યમંડળના બોધ માટે લખેલાં હોય એવાં, (ઈ. ૧૮૩૭સં. ૧૮૯૩, શ્રાવણ સુદ ૧૩થી ઈ. ૧૮૩૯માં. ૧૮૯૫, પોષ સુદ ૧૧ સુધીની તિથિઓ દર્શાવતાં) ડાયરીની પદ્ધતિએ આલેખેલાં ૧૩ ગદ્યલખાણોમાં કવિએ પોતાને માટે ત્રીજા પુરુષ એકવચનનો પ્રયોગ કર્યો છે એ નોંધપાત્ર છે. આ બન્ને પ્રકારનાં ગદ્યલખાણોમાં કવિની અધ્યાત્મની જાણકારી યોગની પરિભાષાને પ્રયોજતી શૈલીમાં સારી ઊપસી છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યની લાક્ષણિકતાઓ પણ આ લખાણોમાં વ્યક્ત થાય છે.
કૃતિ : ૧. ગુરુજ્ઞાનગ્રંથ, પ્ર. જીવણલાલ ઝ. મહેતા, ઈ. ૧૮૭૪ બીજી આ.) (રસ); [] ૨. કાદો4 : સં.), ૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨, કવિચરિત્ર ૩. ગુસારસ્વતો; [] ૪. યાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જેસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી', અગરચંદ નાટા; [] ૨, જૈકવિઓ : ૩૧). [ા.ત્રિ] અવિચલદા[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર નડિયાદના આત્યંતર નાગર બ્રાહ્મણ, વિષ્ણુજી વિષ્ણુદાસના પુત્ર.
હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર-એ ૨ ભટ્ટોપુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-૫-(૨. ઈ. ૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧) મૂળનો અધ્યાષવાર અનુવાદ છે. ભાગવતની “કિઠન કથા” સમજવામાં પોતાને સપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂા છે, જે એમને મુળ કથા કહેનાર ભટ્ટ રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(૨ ઈ. ૧૬૩૯. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મુળના લગભગ સારરૂપ અને કેટલાક પ્રસંગોને રોચક રીતે આવેખ- ૭૫ કડવાં અને ૭૦૦૦ ડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવગમ કૃષ્ણામ ભટ્ટે સુધારાવધારા કરીને ૭
જે
૯૭
કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે.
અલરાજ[. ૧૮૧૯ આસપાસ] : જન લોકકવિ, વઢિયાર પંચમાં આવેલા આરિયાણનો વતની. જ્ઞાતિને હરિજન બ્રાહ્મણ (ગોર) એમનાં ૩ મુદ્રિત કષિતોમાં સોટ સુભાષિત-વાણી જોવા મળે છે. કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ. ૧૯૭૪, [ક].બ્ર.] ચૌકિકનાયકનાયિકાણગ્રંથ' : ધવલ ધનથી ાગમાં પ૦ ઉપરાંત કડીઓમાં શૃંગારરસના આલંબનરૂપ નાયિકાભેદનું વિવરણ રજૂ કરતી દયારામકૃત પ્રસ્તુત કૃતિ(મુ.) હિન્દી રીતિ ધારાના લાણગ્રંથોની પરંપરાની યાદ અપાવે છે. પુષ્ટિસંપ્રદાયને અભીષ્ટ મુખ્ય સ્વામિની રાધિકાને અનુલક્ષીને રચાયેલી આ કૃતિમાં રસિક ભક્તીને શ્રીવલ્લભા રાધિકાનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય તેવા ઉદ્દેશથી શુ’ગોરસનો અંગરૂપ ીયમાન મુખ્ય ચિહ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ, જાતિ ને અવસ્થાનુસાર નાવિર્ભે હાવભાવ, દર્શન ભેદ, નાયક-નાયિકાનાં દૈત્ય, મિલાપુરથાનો, સ્નેહની ૪ અવસ્થા અને નવરસનામાને કૃતિની વિષયસૂચિ રૂપે તારવી શકાય. [સુ.દ. ‘અવસ્થાનિરૂપણ' : પારિભાષિક નિરૂપણવાળી નાની આકૃતિ(મુ.) જીવાત્માની ૪ ભૂમિકાઓને ચાચણી ચોપાઈની ૧૦–૧૦ કીના શરીરાવસ્થા, અન્નાવસ્થા, ઈશ્વરાન અને કેવા એ વર્ણવે
કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કુ. ભટ્ટ, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૧–૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦; [ ૩. ગૃહાયાદી. [ર.સો.] અશોકચન્દ્રરોહિણી-રાસ’(૨. ઈ. ૧૭૧૬ કે ૧૭૧૮સં. ૧૭૭૨ કે ૧૭૭૪, માગશર સુદ | મુખ્યત્વે દુહા દેશીબ...પણ પ્રસંગો પાત્ત કવિત, ગીત, તોટક આદિ પદ્યબંધને ઉપયોગમાં લેતો, ૩૧ ઢાળનો, જ્ઞાનવિમલસૂરિષ્કૃત સમુ. રોહિણીનત્રના દિવસે આ ૨૮ વર્ષ સુધી કરવામાં આવતા તપ- રાણીપનો મહિમાં ગાવા માટે રચાયેલો છે. રાજા અશોકચંદ્રની રાણી રોણી શોકભાવથી એટલી બધી અજાણ છે કે પુત્રમૃત્યુના દુ:ખે રડતી શ્રીના કુનમાં કો રાગ છે એમ પૂછે છે. આવા પ્રશ્નથી અશોકચંદ્રને આ સ્ત્રીમાં બીજાનું દુ:ખ સમજવાની વૃત્તિનો અભાવ અને ગર્વ જણાયાં. તેથી તેને પાઠ ભણાવવા તે એના ખોબામાં બેઠેલા પુત્ર ઇકપાલને અટારીએથી નીચે નાખે છે, પરંતુ રોહિણીને તો આ ઘટનાથી પણ
જ્ઞાન – એ ૪ ખંોમાં વે છે, જાગ્રત, સ્વપ્ન, રાષ્ટ્રપ્તિ અને નુરીયો શોક થતો નહી અને એના પુણ્યભાવે પુત્ર ક્ષેમકુશળ રહે
એ શરીરાવાઓને મિાવતી તરીકે વર્ણવી (જેમ કે તુરીયમાં એ – અન્ય ૩ અવસ્થાઓના પણ અંશો છે એમ બતાવી) જીવાત્માની
અજ્ઞાન દશામાં આ ધારે શરીરાવસ્થાઓ કઈ રીતે પ્રવર્તે તે અહીં સમજાવ્યું છે. અને તુરીયાતીત દૈવજ્ઞાનની ભૂમિકાએ પોંચવાનો માર્ગ બતાવ્યો છે. ગૌડપાદાચાર્યની 'માંડુકધકારિકામાંનું વિશ્લેષણ આ કૃતિમાં બીજે રૂપે એવું જણાય છે. [જ.કો.]
છે. રોહિણીના આ વીશેક વીતરાગપણાના કારણરૂપે એના પૂર્વભવની કથા કહેવાય છે જેમાં એ પોતાના આગલા ભવના દુષ્કર્મને છેકાણે કુરૂપ અને દુર્ગંધી નારી બની હોય છે અને ગૃહિણીતપના કાળથી એ દુષ્કર્મોના પ્રભાવમાંથી છૂટીને આ રોહિણી અવતાર પામી હોય છે. રોહિણીના ૨ પૂર્વભવો, અશોકચંદ્ર તેમ જ રોહિણીનાં ૨ સંતાનોના પૂર્વભવો તથા એકાદ આડકથા વડે આ રાસ પ્રસ્તાર
ગુજરાતી સાહિત્યકોશ : ૧૫
Jain Education International
‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો લખ મળે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org