________________
મેં ગાણીતા થયેલા આ કિવઓ ઉપનિષદો, તંત્રો ને સંગીતનો અભ્યાસ કરેલો એમ કહેવાય છે, વિજીભાઈ તેમની જિલ્લા હોવાનું પણ કહે છે
આ કવિએ ગુજરાતી, નિન્દી તેમ જ સંસ્કૃતમાં કાવ્યરચના કરી છે. ગુજરાતી કૃતિઓમાં 'શ્રીંગારી/ગીગાહરી (મુશરા-સ.૧૫૬૧, શાવણ સુદ ચાર્થકૃત 'સાંદર્થંગારી'ના કંઈક કિલષ્ટ તથા અસહજ છંદાવનવાળી પણ પ્રથમ ગુજરાતી સમશ્લોકી અનુવાદ તરીકે નોંધપાત્ર કૃતિ છે. અર્ધનારીશ્વરની ભાવના પર શ્રીચક્રની પદ્ધતિ અનુસાર રાસવર્ણન આપની ૩૨ ઉલ્લાસની 'સરસ' પણ આ કવિની મહત્ત્વની કૃતિ ગણાઈ છે. આ ઉપરાંત ‘પરમશિવસ્તોત્ર’, 'બ્રાહ્મણા', 'ભનિયરીંગણી', 'ભગવદગીતા'નો અનુવાદ, ‘રસિકવૃત્તિવિનોદ’, ‘રસિકાષ્ટક’, ૧૨ ઉલ્લાસની ‘શ્રીરસ’, ૧૩ ઉલ્લાસની 'શકિતવિકાશવતરી, ૧૫ ડીનું ‘અર્ધનારીશ્વરનું. ગીત’(મુ) અને ગુજરાતી હિન્દી પર્દા તેમણે રચ્યાં છે. શિવ શક્તિરોસાનુક્રમ” એમની ગદ્યકૃતિ છે,
‘ગુસ્તોત્ર', ‘સીતત્ત્વ' વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. ઘીવાળહી, મેં હિંમતરામ મ. જાની, સં ૨૦૧૭; 7 ૨. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, ઈ. ૧૯૪૭,
ઈ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાધ્ય ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકૃતિઓ; ૫, શાક્તસંપ્રદાય, નર્મદાશંકર હૈં, મહેતા, ૧૯૩; ] ૬, પ્રસ્થાન, જે ૧૯-ગુજરાતમાં અર્ધનારીવરની ઉપાસના', મંજુલાલ મજમુદાર; ] ૭. કનસૂચિ; ૪. પાર્થ . કેસોંગથી [ર.સો.]
મીઠો [અવ.ઈ.૧૮૭૨] : પતિ પતને લીંબડી, સાતિએ ઘડી મુસલમાન. પિતાનું નામ સાહેબો. એમનો જન્મ ઈ. ૧૭૯૪ આસપાસ થવાનું અનુમાન કર્યું છે. તેમનું મન વૈષ્ણવ ધર્મથી રંગાયેલું હતું.
તેમણે ણકીર્તન અને જ્ઞાનબોધની ગરમી, રાસ, કાળ, બુજન જેવી પદપ્રકારની ઘણી કૃતિઓ (ટીક મર્યા છે. રચી તેમની ‘સાંભળ રીયર વાતડી' જેવી ઘણી કૃતિઓ લોકપ્રિય છે.
.
કૃતિ : ૧. લીંબડી નિવાસી ભક્ત મીઠાનાં કેટલાંક કાવ્યો પ્ર અમૃતલાલ દે. પંડયા, ઈ. ૧૯૨૭ (+i); ] ૨. અમાલા; ૩. ગુસાપનેવાલ : ૩ – ગુજરતી નાં ગીતો, શું વિ ભવાનીશંકર નહિ; કાન : ૩; ૪. નોવિહાર, રામનારાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧; . પરમાનંદ પ્રકાશ પ્રમાલા, પ્ર. રજનીન જે પટેલ, સં. ૨૦૩૭ (ત્રીજી આ.) ૬. બુકાોહન : ૫, ૬, ૭. મનિક કાવ્યસંગ્રહ, પૂ. વૃદાવનદાસ ધનજી ઈ.૧૮૮૭; . ભસિંધુ; ૯ શ્રીમદ્ ભગવતી. કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯; ૧૦ સતવાણી.
વિલ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩ ૨ ગુમ^; ૩. ગુસારસ્વતો; ૪, પ્રાકૃતિઓ; ] ધ. ગૃહાયાદી; ૬. ડિકેટલોંગબીજે છે, ફોનામાં [ર.સો.] મીરા/મીરાંબાઈ (જ..૧૫મી સદી અંતભાગ કે ઈ.૧૬મી સદીનો ૩૧૬ : ગુજરાતી સાહિત્યકેશ
પ્રારંભ-અવ.ઈ.૧૯મી સદી મધ્યભાગ : પ્રેમલક્ષણા ભક્રિતનાં સ્રીકવિ.
ઐતિહાસિક અને અન્ય પ્રમાણો પરથી ઈ.૧૪૯૯ ૩ છે. ૧૫૦૫માં એમનો જન્મ થયો હોવાનું મનાય છે. ઈ.૧૫૦૫ સં.૧૫૬૧, શ્રાવણ સુદ ૧, શુક્રવારને દિવસે એમનો જન્મ લો હતો એમ કેટલાક આધાર આપીને નક્કી કરવામાં પણ આવ્યું છે. એમનાં મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. ઈ.૧૫૪૬થી ઈ.૧૫૫૪ દરમ્યાન કયારેક તેઓ મૃત્યુ પામ્યાં હોવાની સંભાવના છે.
એમનાં જીવન વિશે મળતી અન્ય માહિતી આ પ્રમાણે છે. મેડતાના કૂડકી ગામમાં શઠોડ રાજવીકુળમાં જન્મ. પિતા રા સિંહ. નાની ઉંમરે માતાના મૃત્યુને લીધે દાદા રાવ દૂદાજી પાસે ઈ. ૧૯૧૭માં મેવાડના રાણા સંગ્રામસિંહના પુત્ર ભોજરાકર સાથે લગ્ન.
Jain Education International
બાળપણમાં કુટુંબમાંથી મળેલા વૈષ્ણવભકિત સંસ્કાર અને અંતરની કોઈ ઊંડી આધ્યાત્મિક અનુભૂતિએ એમનાં ચિત્તને નાની ઉંમરે સંસારસુખથી વિમુખ કરી વૃંદાવનવાસી મુસીધર કલ્પ્ય ગિરિધર મોગર તરફ વાળી દીધું હોય એમ જાગે છે. એટલે શ્વસુરગૃહે પણ કૃષ્ણભકિત તરફ મને વિશેષ વળેલું હશે. શ્વસુર અને પતિએ મેડાના રાજકુટુંબ સાથેના મીઠા રાજકીય સંબંધીને લીધે મીરાંબાઈના ભકિતમય જીવનને સહી લીધું જણાય છે. પરંતુ એમના મૃત્યુ પછી ચિતોડની ગાદી પર આવેલા રાજા રત્નસિંહ અને વિશેષ વિક્રમાદિત્યે મીરાંબાઈને કનડગત શરૂ કરી. આ કનડગત પાછળ મીરાંબાઈની સાધુસંતો સાથેની હ્યુસ અને વધારે ના રાજકટુંબોમાં રાજગાદી માટે ચાલતી ખટપટો કારણભૂત લાગે છે. મીરાંબાઈનાં પર્ધામાં મળતા ઉલ્લેખો પરથી લાગે છે કે નાગ કરડાવી કે વિષ આપી . એમની હત્યા કરવાનો પ્રયાસ થયો હોય. આ કનડગતને લીધું. ઈ.૧૫૩૫માં કે તે પૂર્વે તેમણે ચિતોડત્યાગ ચિતોડયાગ પછી તેઓ થોડો સમય મેહતા અને પછી કર્યો. વૃંદાવન અને દ્વારકા ગયાં. અવસાન દ્વારકામાં કે અન્યત્ર એ વિશે વિજ્ઞાનોમાં મતભેદ છે.
પોતાના આયુષ્યકાળ દરમ્યાન વિવિધ સંપ્રદાયના આચાર્ય અને સંતોના સંપર્કમાં તેઓ આવ્યાં હોવાનું મનાય છે, તેમાં રામભક્ત દેવા,ધ્ધવસંપ્રદાયના કૃષ્ણદાસ અને રામદાસ, રાધાવલ્લભસંપ્રદાયના હિતહરિવંશ, ચૈતન્યસંપ્રદાયના જીવગોસ્વામી અને રૂપગોસ્વામી સાથે થયેલા મેળાપ મુખ્ય છે, મીરાંબાઈનાં ગુરુ કોણ એ અંગે અનેક નામ મળે છે. પરંતુ એમાં જીવગોસ્વામી અને રૈદાસનાં નામ વધારે પ્રચલિત છે. જીવસ્વામી સાથે મીરાંબાઇને મેળાપ થયો હતો એ સ્વીકૃત હકીકત છે, પરંતુ તેઓ મીરાંબાઈનાં ગુરુ હતા એ વાતને કોઈ સમર્થન નથી. રૈદાસ સાથે મીરાંબાઈનો મેળાપ થયાની વાતને જ કોઈ ચોક્કસ આધાર નથી એટલે એમની ગુરુ હોવાની સંભાવના પણ ટકી શકે એવી નથી.
મીરાંબાઈને અકબર સાથે મેળાપ થયો હતો કે એમને
મીઠો : મીરાંબાઈ
For Personal & Private Use Only
www.jainelibrary.org