SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ કારતક સુદ ૫, ગુરુવાર, અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં એ સમય સુધીમાં થઈ ગયા એમ અનુમાન કરી શકાય. એક નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર માન્યતા મુજબ આ માંડણ નાયક અસાઈતના પુત્ર હતા . આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક ‘અડવા વાણિયાનો વેશ' તરીકે પણ ઓળખાતો આ વેશ ૨ સાથે હોવાને કારણે આમ બન્યું છે. ભાગમાં વહેંચાઈ જાય છે. તેના પૂર્વ ભાગમાં તેજા મોદીનું કૃતિ : જૈનયુગ, કારતકમાગશર ૧૯૮૩. અડવા એટલે કે મૂર્ખ વાણિયા તરીકેનું પૂર્વવયનું વૃત્તાંત રજૂ સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય; થાય છે. બીજા ભાગમાં મુસ્લિમ સરદાર ઝંદા તથા તેનાંના [] ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩–‘કડુઆ મત પટ્ટાવલીમેં પરસ્પરના અનુરાગ, પ્રતીક્ષા, મિલન અને વિરહદુ:ખના ભાવો ઉલિખિત ઉનક સાહિત્ય', અગરચંદ નાહટા;]૫ જૈકવિઓ : તળપદી છટાથી વ્યકત થાય છે. કથાની વચ્ચે વિપુલ પ્રમાણમાં, ૩(૧). કી.જો] મૂળ કથા સાથે સંબંધ ન ધરાવતાં, હિન્દી પધો મુકાયાં છે, જેમાંનાં ઘણાં પદ્ય અન્ય કવિઓની નામછાપ દર્શાવે છે. માંડણ-૨ ઈ.૧૫૧૮ સુધીમાં] : જ્ઞાનમાર્ગી સંત કવિ. કવિની કૃતિ : ૧. દેશી ભવાઈના ભોમિયો, રાં, મયાશંકર શુકલ,-; કૃતિઓમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે વતન રાજસ્થાનનું ૨. ભવાઇ, સુધા આર. દેસાઈ, ઈ. ૧૯૭૨ (સં.); ૩. ભવાઇશિરોહી, જ્ઞાતિએ બંધારી, પિતાનું નામ હરિ કે હરિદાસ હોવાની સંગ્રહ, સં. મહીપતરામ રૂપરામ, ઈ. ૧૮૯૪ (ચોથી આ.); ૪ સંભાવના. માતા મેધૂ. શ્રી ભવાની ભવાઈપ્રકાશ, સં. હરમણિશંકર ધ. મુનશી,--- કવિની પપદી ચોપાઇવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંદર્ભ : ભવાઇના વેશની વાર્તાઓ, ભરતરામ ભા. મહેતા, સંકલિત ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત “પ્રબોધ-બત્રીશી- ઈ.૧૯૬૪. નિ.વી.] ‘માંડાણ બંધારાનાં ઉખાણાં(મુ.)ની અખાના છપ્પા પર અસર છે. લોકોના દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ માંડણ-૪ [ઈ. ૧૫૮૬ સુધીમાં કેટલાંક સુભાષિતોથી બદ્ધ ‘સુક્તાકરી જ્ઞાનબોધ આપવાનો આમ તો કવિનો હેતુ છે, પરંતુ વલી’ (લે. ઈ. ૧૫૮૬/સં.૧૬૪૨, માગશર સુદ ૨)ના કર્તા. તત્કાલીન પ્રજાજીવનમાં પ્રચલિત અનેક ઉખાણાંને કથિતવ્યમાં ‘પ્રબોધ-બત્રીસી'ના કર્તા અને આ માંડણ એક છે કે જુદા તે સમાવવાના આગ્રહને લીધે ઘણે સ્થળે કૃતિની પ્રાસાદિકતા જોખમાય સ્પષ્ટ થઈ શકતું નથી. છે. કબીરના શિષ્ય જ્ઞાનીજીની હિન્દી કૃતિ “જ્ઞાન-બત્તીસી’થી સંદર્ભ : જેન્કવિઓ : ૩(૨). નિ.વો. પ્રભાવિત થઈ કવિએ આ કૃતિ રચી હોવાનું મનાય છે. એ સિવાય ૭૦-૭૫ કડીઓવાળા ઇ ખંડમાં ચોપાઇ અને માંડણ(ગૂગલી)-૫ (સં. ૧૮મી સદી) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દુહાબંધમાં રચાયેલું ‘રામાયણ” અને એ પ્રકારના જ કાવ્યબંધમાં સંદર્ભ : પુગુ સાહિત્યકારો. [નિ.વો.] રચાયેલું ‘રૂકમાંગદ-કથા/એકાદશી મહિમા’ લે. ઈ. ૧૫૧૮) કવિની આખ્યાનકોટિની રચનાઓ છે. રોળા અને ઉલાલાના મિશ્રણવાળા માંડણ બંધારાનાં ઉખાણાં': જુઓ ‘પ્રબોધબત્રીશી.” છપ્પયછંદમાં રચાયેલી ‘પાંડવવિષ્ટિ' પણ તૂટક રૂપે કવિની મીઠાચંદ્ર ઈ. ૧૭૪૨માં હયાત : ‘મીઠાચંદ્ર’ નામછાપ ધરાવતા મળે છે. ‘સભામાનું રૂસણું” મનાતી કૃતિ કવિએ રચી હોવાનું ૯ કડીના ‘પાર્શ્વનાથ-ગીત' (ર.ઈ. ૧૭૪૨/સં. ૧૭૯૮, મહા સુદ મનાય છે, પરંતુ એની કોઈ પ્રત ઉપલબ્ધ થઈ નથી. કવિની ૧૫, સોમવાર)ના કર્તા. નામછાપવાળાં, પણ મરાઠીની અસર બતાવતાં ૨ પદ(મુ.) એ સંદર્ભ : મુમુગૃહસૂચી. [.ત્રિ.] કવિનાં હોય એમ મનાય છે. કૃતિ : 'પ્રબોધબત્રીશી અથવા માંડીગ બંધારાનાં ઉખાણાં અને મીઠું-૧ (ઈ.૧૫૩૧માં હયાત : વૈષ્ણવ વિ. ‘રામપ્રબંધ’(ર.ઈ. કવિ શ્રીધરકૃત ‘રાવણમંદોદરી-સંવાદ', સં. મણિલાલ બા. વ્યાસ, ૧૫૩૧)ના કર્તા. આ કૃતિમાંથી સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવતું, ઈ. ૧૯૩૦ (+સં.). માત્રામેળ છંદમાં રચાયેલું ૫૧ કડીનું ‘વૈષ્ણવ-ગીત (ર.ઈ. ૧૫૩૧/ સંદર્ભ : ૧. અખો-એક અધ્યયન, ઉમાશંકર જોશી, ઈ. ૧૯૨૭; સં. ૧૫૮૭, આસો સુદ ૧૩) અલગ મુદ્રિત રૂપે મળે છે. ૨. કવિચરિત : ૧-૨, ૩. ગુસાઇતિહાસ : ૨; 1. ગુસામધ્ય; ૫. કૃતિ : બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૫૧–‘વૈષણવ-ગીત, સં. મંજુલાલ ગુસારૂપરેખા:૧; ૬. ગુસાસ્વરૂપો; ૭. પ્રાકૃતિઓ; ] ૮. મજમુદાર (સં.). સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૮૨– “માંડણ અને સંતમત', કાન્તિકુમાર સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખ; ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ભટ્ટ; ]િ ૯. ગૂહાયાદી. નિ.વો] ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા', દેવદત્ત જોશી; [] ૪. ડિકેટલૉગભાવિ. રિ.સી.] માંડણ-૩ (ઈ. ૧૫૫૧ સુધીમાં : માંડણ નાયકને નામે ‘ઝંદાઝૂલણનો વેશ(મુ) એ ભવાઈ-વેશ મળે છે. એની કેટલીક મીઠ-૨/મીઠુઓ [જ.ઈ.૧૭૩૮-અવ. ઈ. ૧૭૯૧] : શોકતભક્ત, વાચનાઓમાં મળતી પંકિતઓને આધારે એમ લાગે છે કે કૃતિ ખેડા જિલ્લાના મહીસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. એના મૂળ સ્વરૂપે ઈ. ૧૫૫૧ સુધીમાં રચાયેલી છે, એટલે કવિ અવટંકે શુકલ. પિતા કૃપારામ. માતા મણિ. મીઠુ મહારાજને માંડણ-૨ : મીઠું-૨/મીઠુઓ ગુજરાતી સાહિત્યનેશ : ૩૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy