SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ માલવિય | ‘નવતત્ત્વઅર્થ’ના કર્તા. ]: તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોં કી સૂચી’, અગરચંદ નાહટા. [કી.જો.] સર્ભ : મુત્ચા... [કા.શા.] માલીબાઈ [ | ગુરુમહિમાનું વર્ણવતાં : ૫ અને ૪ ડીની ૩, નોમ)નાં કર્તા. કૃતિ : પિરિચત પદ્યસંગ્રહ, પૂ. સસ્તું સાહિત્યવર્ધક કાશ્ય ઈ. ૧૯૪૬ (ત્રીજી આ.. [ફા,ત્રિ.] ]: માર્ગી પંથનો કિંધ માર્ગો રાવળને નામે અલખની ઉપાસના કરવાનો બોધ આપતું ૫ કડીનું ભજન(મુ.) મળે છે. માલા [ કૃતિ : ખોબત્તાંત, રી સર્વેદીના નાનાણી, . ૧૮ (બીજી આ.). [૨] 1: પર્ણનાં કર્યાં. [ા.ત્રિ.] માલશિષ્ય | ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમવસરણમહિમા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા માહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૃહાયાદી. અનુ.)ના કર્તા. [ત્રિ] માવજી-૧ : જુઓ માવા--૧. પત્ની અહીં પૂર્વાની : માવજી-૨ ઈ.૧૮મી રા ઉત્તરાર્ધબ્રાહ્મણ. અવટંકે જોષી. પિતા પુંજા. આધોઇ ગામના રહીશ. ઈ. ૧૮૨૪ સુધી હયાત હોવાનું મનાય છે. મારવાડીની છાંટ ઝીલતા ૭ કુંડળીઆ(મુ.)ના કર્તા. કૃતિ : ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૩૬--‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય', સં. કચરાલાલ શ. સોની (+સં.) [ા.ત્રિ.] માવજી-૩ | 1: જૈન. વિવિપના ાિ જુદાં જુદાં ગામના પામ્યું તેનું વર્ણન કરતા ૧૪ કડીના પાર્શ્વછંદના કર્તા. સંદર્ભ : જૈગૂઋષિઓ : (૨) [કી.જો.] માવા-માળ ઈ. ૧૫૩૧માં યાન] : થયોની વૈષ્ણવભૂતપ્રબંધ ચોપાઈ” (ર.ઈ. ૧૫૩૧ાં ૧૫૮૭, આસો સુદ ૧૩, મુના કર્તા. કૃતિ : સંધિ, ઓકટો. ૧૯૭૭-પુ. ૧૯૭૨-કિવ મામ માવજી ચિત વૈષ્ણવ ભકત પ્રબંધોપાઈ, એ અમૃતલાલ સં. મોર સંદર્ભ : ૧. કોય ૨. ચૂકાયા. માહાવદાસ : જુઓ મહાવદાસ–૧. માવા(ભકત) ૨/માવજી [ ] : ૮ કડીનાં ૮ બાપુ)નો ક. માયને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શકયતા છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ. ૧૮૮૮ ૩૧૪ : શુદ્ધાતી સાહિત્યકોશ Jain Education International માહદાસ | સંદર્ભ : યાદી. (કા.ત્રિ માહેશ્વર-૧ [૪.ઈ.૧૭૯૦–અવ.ઈ.૧૮૭૧] : પ્રશ્નોરા નાગર. અવટંકે ભટ્ટ, પિતા મંગળ માતા ગંગાળબાઈ. સંસ્કૃતના વિદ્વાન. અવસાન લીંબડીમાં. શિવભક્તિને તે કરતી ૪ કડીની શિવસ્તુતિ, દ કડીના ઈંદાવનના સાતવાર(મુ.) અને ૩૫ કડીનું ‘વારાણસી માહાત્મ્ય’ ગુ એ કૃતિઓના કાં કૃતિ : અહિચ્છત્ર-વ્યવ્યાપ, સં. શંકર બા. શા. ઈ. ૧૯૧૪ (+સં.). સંદર્ભ : મારા અક્ષરવનનાં મરણ, દુર્ગાશંકર કે શાસ્ત્રી, . ૧૯૪૪. [31.[2] માંગજી/માંગદાસ [ઈ.૧૭૭૫ સુધીમાં] : પદ્મના કર્તા. સંદર્ભ : ૧. ગૃહાયાદી; ૨. ફાહનામાવિલ : ૨. [ાત્રિ.] |: ૪ કડીના ૧ ભરન માંગલબાઈ | (મુ.)ના કર્તા. કૃતિ : પુરાતન જ્યોત., ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ સુરભ .. [ા.ત્રિ.] માંગુ સં. ૧૭મી સદી પૂર્ણ] : તેમની પૂર્ણા અને દુહા ચોપાઇમાં રચાયેલી ‘અશ્વમેધ’ કૃતિ મુખ્યત્વે જૈમિનીના ‘અશ્વમેધ’ના અનુવાદરૂપ છે. કવિએ પોતાના નામની સાથે ભકિતવાચક ‘વિષ્ણુદાસ’ એવું નામ જોડયું છે. એટલે કોઈને એ કૃતિ વિષ્ણુદાસકૃત હોવાનું પણ લાગે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો; [] ૪. ગૃહયાદી. [ા.ત્રિ.] માંડણ માંડણદાતા : આ નામે મનને બોધ, ૧૦ કઢીનો મંદમોરાજીનો ગરબો' તથા અન્ય કેવીક પડે મળે છે. એ કૃતિઓ [ાત્રિ.] ા માંડોની છે તે નિશ્ચિત થઈ શકનું નથી. કૃતિ : બુકાદોહન : ૭. સંદર્ભ : ૧. ગૂઢાયાદી; ૨. ડિટલાગબીજ, ૩, ડિલાંગાવિ [નિ.વો.] For Personal & Private Use Only માંડણ-૧ ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૫૮ સ્ત્રીના શીપ ચકરાય* (.ઈ. ૧૪૪૨૨. ૧૪૮, બાલવિર : માંડણ-૧ www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy