SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડના વતની. દીક્ષા ઈ. ૧૬૫૭. દીક્ષાનામ ધર્મવર્ધન, વ્યાકરણ કાવ્ય, ન્યાય અને જૈનાગમના અભ્યાસી. ઇ. ૧૬૮૪માં ઉપાધ્યાયપદ અને ત્યાર પછી મહોપાધ્યાયપદ. જિનસુખસૂરિ અને જિનભકિતસૂરિ એ બંને ગચ્છનાયકોને એમણે વિદ્યાધ્યયન કરાવ્યું હતું અને જિનભકિતસૂરિ પાર્ટ આવ્યા ત્યારે તે ૧૦ વર્ષના હતા તેથી ધર્મવર્ધને ગચ્છવ્યવસ્થા સંભાળેલી. તેમનાં કેટલાંક કાળો રાજસ્થાનના રાજવીઓ સાથેનો તેમનો સંબંધ બતાવે છે અને બીકાનેરના મહારાજા સુજાનસિંહે તેમની પ્રશંસા કરતો પત્ર લખેલો. કવિએ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ વિહાર કર્યો હતો. ઈ.૧૭૩૬માં બીકાનેરમાં તેમની છત્રી ઊભી કરવામાં આવી હતી તેથી એ પૂર્વ ત્યાં એમનું અવસાન થયું હોવાનું માની શકાય. રાજસ્થાની તેમ જ હિન્દીમાં દીપક, મેઘ, દુકાળ, પ્રભાત, પ્રાસાનુપ્રાસ, ઝડઝમક, ચિત્રો, અમુક પ્રકારના વર્ષોથી કરેલી રચના, કૂટ સમસ્યા, ગર્ભિત નિરૂપણ અને સભારંજની છંદોની કુશળતા બતાવતા આ કવિની કૃતિઓની ભાષામાં ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીનાં લક્ષણો મિશ્ર થયેલાં છે. તેમાંથી મુખ્યત્વે ગુજરાતી ભાષાની ગણી શકાય તેવી કૃતિઓ આ મુજબ છે – ‘શ્રીમતી—ચોઢાળિયા' (મુ.), ૬ ઢાળ અને ૯૬ કડીની ‘દશાર્ણભદ્રરાજર્ષિ ચોપાઇ' (૨. ઈ. ૧૭૦૧; મુ.) એ કાત્મક કૃતિઓ; શીત્રામાં ગાતી ૬૪ ડીની 'શીલાસ' (મુ.) તથા ૨૫ કડીની ‘શ્રાવકકરણી’(મુ.) એ બોધાત્મક કૃતિઓ, ૨૯ કડીની ‘ચોવીસ બિનઅંતરકાલદેવાયુ-સ્તવન (૨.૭.૧૬૬૬; મુ.), ૩૪ કડીની ચૌદગુણસ્થાનક-સ્તવન’(૨.ઈ.૧૬૭૩/સં, ૧૭૨૯, શ્રાવણ વદ ૧૧; મુ.), ૪ ઢાળ અને ૩૩ કડીની ‘ચોવીસ દંડકવિચારભિત સ્તવન” (૨.ઈ.૧૬૭૩૨.૧૭૨૯, આસો વદ માંકણ અને અનેક ઉપદેશાત્મક વિષયો વિશેની લઘુકૃતિઓ (મુ.), સમસ્યાઓ (મુ.) વગેરે કવિ પાસેથી મળે છે. ૨૯ કડીની અય-નિવારક બોડીપાનિાત-છંદ(મુ.) અને ૯ કીની ‘ગોલછાંડી મની દાદીકા કવિત્ત' (મુ.) એ ચારણી હિંગળશૈલીની રચનાઓ છે. ૩૪ કડીની 'પરિનાં-બત્રીસી અાર-બત્રીસી' (૨.. ૧૧૭મું એ કાપકરની ના તથા ૧૪ કડીની 'ગેમરાજુલ-બારમાસ’(મુ.)ની ભાષા મિશ્રા પ્રકારની છે. આ સિવાય કેટલીક અમુદ્રિત કૃતિઓ નોંધાયેલી છે. તેની ભાષા વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે : ૩૨ ઢાળ અને ૭૩૧ કડીની‘કોણિક ચોપાઈ’ (૨.ઈ.૧૬૬૩), ૫૫૫ ગ્રંથાગ્રની ‘અમર-સેન વયરસેન -ચોપાઈ’ (૨.ઈ. ૧૬૬૮), ૪ ખંડ, ૩૯ ઢાળ અને ૬૩૨ ૪ ૩૦ (મુ), ૩ ઢાળ અને ૨૬ કડીની અહીપ-વીસ-વાડીની ‘અમકુમાર સુરસુંદરી-રાસ' (૨.ઈ. ૧૮૦સ. ૧૭૩૬, માનજિન-સ્તન (૨.૭.૧૭૩૫), ૧૯ કડીની ચોવીસ શ્રાવણ સુદ ૧૫, ૧૪૮ ડીની ‘શિવિક્રમ-ચોપાઈ' અને જિન-ગણધર સાધુસાધ્વીસંખ્યાગર્ભિત સ્તવન (૨.૧૬૯૭ ૨૪ તીર્થંકરો વિશેનાં ૨૪ ગીતો, સ.૧૭૫૩, આસો વદ ૩૩મુ ૪ ચળ અને ૩૦ કડીનું ‘આલોયણા-સ્તવન’(૨.ઈ.૧૬૯૮; મુ.), ૨૨ ૨૨ કડીનું ‘અલ્પ બહુત્વવિચારગભિતમહાવીર-સ્તવન’(૨.ઇ.૧૭૧૬; મુ.), ૨૮ કડીનું પિસ્તાલીસ આગમ યાગબિત વીરનિ સ્તવન (૨.ઈ. ૧૭૧૩મુ.) અને ૨૮ કડીનું ત્રિગડા સ્તવન સમવસરણ વિચારગભિત-સ્તવન’(મુ.) એ શાસ્ત્રવિચારાત્મક કૃતિઓ તેમ જ ‘આલોયણ-પચીસી શત્રુંજ્ય-બૃહદ્-સ્તવન’(મુ.) વગેરે સ્તવનો અને એ નોંધપાત્ર છે કે કવિએ સિંધી ભાષામાં પણ કેટલાંક સ્તવનો રચ્યાં છે તેમ જ સંસ્કૃતના તો એ પ્રૌઢ વિદ્વાન છે. સંસ્કૃતમાં તેમણે સ્વોપક્ષવૃત્તિ સહિત ૪૫ કડીનું ‘ભકતામરસ્તોત્રયારૂપ વીજિન-સ્તવન (૨.ઈ. ૧૬૮૦) તથા પોતાના ગુરુ વિશેનાં સ્તોત્રો-સ્તવનોની રચના કરેલ છે. જેમાંનાં કેટલાંક સમસ્યાગબિંબને પણ છે. કિંગ : ૧. ધર્મવર્ષનું શૂન્યાવલી, સં. અગરચંદ નાણ, સ. ૨૦૧૭ + સ.); | | અર;૩. એજૈસંગ્રહ ૪. પૈસ્તાંગ્રહ: ૩ ૫. જિષ્ણુપ્રકાશ; ] ૬. રાજસ્થાન ભારતી, ડિસે. ૧૯૬૭ કવિવર ધર્મવર્ધત ગોલકી સની દાદીા કવિત્ત’ સં. ભંવરલાલ નાહટા. સંદર્ભ : ૧. હિસ્ટરી ઑવ રાજ્યાની વિરચર,(.), હીરાગાય મહેશ્વરી, . ૧૯ ] ૨, રાજસ્થાન, માપદ ૧૯૯૩-‘રાજસ્થાની સાહિત્ય ઔર જૈન કવિ ધર્મવર્ધન, અંગરચંદ નામ; [] ૩, ગૂષિઓ : ૨, ૩૩૨ ૪. જા પોસ્ટ; ૫. મુધી; કેંહચી; છે. વૈજ્ઞાÄિ 1. [ચ. કો.] ગુજરાતી સાહિત્યકોશ : ૧૭ વાળો. મુખ્યત્વે રાજસ્થાની ભાષાની ગણી શકાય એવી કૃતિઓમાં સ્વભાવ, અન્ન, કપૂત વગેરે વિષયો પરના વિચારો દર્શાવતી ૫૭ કડીની ‘પ્રાસ્તાવિકકુંડલિયા-બાવની' (૨.ઈ.૧૬૭૮; મુ.) ના એ. જે રીતની 'પ્રાસ્તાવિક ઉપય-બાવની (૨.૭.૧૬૯૭ સં. ૧૭૫૩, શ્રાવણ સુદ ૧૩ મુ) એ વર્ણમાળા પર આધારિત માતૃકા-પ્રકારની કૃતિઓ, ‘દૃષ્ટાંત-છત્રીસી’(મુ.) તથા ૩૬ કડીની ‘સવાસો શીખ’મુ એ અન્ય ઉપદેશાત્મક કૃતિઓ તેમ જ ૨૨ કડીની ભુલેવા) દેવ-દ્વંદ' (૨.૯.૧૭૪ ૧૭૦૦ વૈશાખ સુદ ૪: મુ.) વગેરેનો સમાવેશ થાય છે. ધર્મસિંહ(ઉપાધ્યાય-૪) / ધર્મવર્ધન | ધર્મશી મુખ્યત્વે હિન્દી ગણી શકાય એવી કૃતિઓમાં ૫૭ કડીની ધર્મભાવના-બાવની' (૨.ઇ.૧૬૬૯/મં. ૧૭૨૫, કારતક વદ ૯, સોમવાર;મુ.) એ માતૃકા-પ્રકારની કૃતિ, ૨૧ કડીની ‘ડંભક્રિયા-ચાપાઇ/વૈદક વિદ્યા' (૨.ઈ.૧૬૮૪|સં.૧૭૪૦, આસો સુદ ૧૦;મુ.), વિવિધ રાગનો નિર્દેશ ધરાવતી અને ભાવપ્રવણ ‘ચોવીસી' (૨.ઈ. ૧૭૧૫;મુ.), ગુણપ્રશસ્તિમૂલક અને રચનાચાનુર્મ દર્શાવતી ૨૫ કડીની ચોવીસ જિન-સયા'(મુ.), ૧૬ કડીની ‘નેમિ રાજુલ-બારમાસ’(મુ.), ઉપદેશનાં પદો તથા ધમાલ વગેરે પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. r રાજસ્થાની તેમજ હિન્દીમાં ‘નિશાણી’ નામક ઉપદેશાત્મક કૃતિઓ(મુ.) તેમ શિવાજી વીર દુર્ગાદાસ, કેટલાક સમકાલીન રાજવીઓ તથા પોતાના ગુઓ વિશેનાં કવિતો અને ગીતોમાં કવિએ આ છે, તે ઉપરાંત ગુજરાતી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy