________________
વખતચંદ્ર-૧ [.
]: જૈન સાધુ. યુગપ્રધાન વછ–/વાછો [ઈ. ૧૫મી સદી ઉત્તરાધ : જૈન શ્રાવક. વડતપકનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન- ગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં સ્તવન(મુના કર્તા.
રચાયેલા ૪૦૧ કડીના મૃગાંક્લેખા-રાસમાં કવિએ મૃગાંકલેખાના કૃતિ: ૧. પદ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ
ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ. ૧૫મી સદી લલુભાઈ, સં. ૧૯૯૯; ૨. સ્તવન સઝાય-રસંગહ, સં. શ્રી સાગર- આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તોરી બન્યા એ રાસાની દ્રજી મહરાજ ઈ ૧૯૪૭.
સ્વરૂસો આવેલા અરિવર્તનને એ રસ સૂચવે છે. આ કવિએ
વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન વખતચંદ્ર-૨ [
]: જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતા- કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત–રાસ નીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતાની સઝાયર(મુ)ના કર્તા.
પ્રવચન-રાસ’ (ર.ઈ. ૧૪૬૭/સં. ૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) કૃતિ : દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ. ૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન લલ્લુભાઈ, સં. ૧૯૬૯
[ગી.મુ] આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત
સૂચી'એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ “વચનામૃત' રિ.ઈ. ૧૮૨૦થી ઈ. ૧૮૨૪]: સહજાનંદ સ્વામીએ
લિ. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ જૈન ગૂર્જર ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિ
કવિઓમાં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. નારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મ). સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુકતાનંદ,
કૃતિના અંત ભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને
જૈનેતર છે. ‘ચિહુગતિની વેલિ'માં અંતે આવતો ‘વાંછું શબ્દ ‘ઇચ્છે સંચિત કર્યા છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં
એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ
શંકાસ્પદ છે. બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભકિત,
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુવૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને
કવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૭૯-જૈન લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ. ૧૯મી
સાહિત્ય; ૫. મરાસસાહિત્ય;] ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગસદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે
ગુરા, ૮, જૈનૂકવિઓ: ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટઆ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી
લૉગ માવિ; ૧૧. મુપુન્હસૂચી: ૧૨. લીંહસૂચી. [મા.વૈ] બોલીનો પાસ, વાક્યરચનામાં જે સંયોજકનો ઉપયોગ, અને’ વચ્છરાજ: આ નામે ૧૬૦ કડીની ‘મદનજઝ (ર.ઈ. ૧૫૩૩) તથા વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક મળે છે. આ યા સંબંધદર્શક ‘તેનો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી આવતી લાક્ષણિકતાઓ છે.
ચિ.મ, શ્રત્રિ સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચીએ ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક વચ્છ
રાજ–૧ની હોવાની સંભાવના વ્યકત કરી છે. વચ્છ: આ નામે ‘આદ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વછ- સંદર્ભ : ૧. મુપુગેહસૂચી; ૨. હજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.] ની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ: પાંગુહસ્તલેખો.
[, a] વચ્છરાજ-૧ [ઈ. ૧૫૭૯માં હયાત] : સં Hવત: જંબૂસરના વતની. ભા.વૈ.]
પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીવચ્છ(ભંડારી)–૧ [ઈ. ૧૪૧૫માં હયાત : જૈન શ્રાવક. માંગરોળના ની ‘રસમંજરી (૨.ઈ. ૧૫૭૯/સં. ૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ અને રસમંજરીના (દેપાલકૃત ‘સ્નાત્રપૂજામાં અંતર્ગત મુ), ૭ કડીના ‘નવકાર-ગીત પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી સઝાય (મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ” (ર.ઈ. ૧૪૧૫/સં. આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે. ૧૪૭૧, કારતક–)ના કર્તા.
કૃતિ: બૂકાદોહન : ૪. કૃતિ: ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨, ૩. ગુસાનીમસિહ માણેક, ઈ. ૧૯૦૧ (ચાથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ,
મધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ.
ગિી.મુ.) પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ. ૧૯૫૩.
વચ્છરાજ-રીવત્સરાજ(ગણિ) [ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ : વડતપસંદર્ભ : ૧. ગુસાઇતિહાસ :૨; ૨. જૈસાઇતિહાસ; ] ૩. જૈમૂ- ગ૭/પાર્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાચંદ્રસૂરિની પરંપરામાં કવિઓ: ૧, ૩(૧); ૪. જૈમગૂકરચના: ૧; ૫. ડિકેટલૉગબીજે; વાચક રત્નચંદ્ર રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં ૬. ડિકૅટલૉગ ભાવિ; ૭. મુપુગૃહસૂચી; ૮. લહસૂચી; ૯. હજૈજ્ઞા- નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ' (ર. ઈ. સૂચિ: ૧.
[ભા.વૈ.] ૧૫૮૬)સં. ૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની
૩૯૦ : ગુજરાતી સાહિત્યકોશ
વખતચંદ્ર-૧ : વછરા-૨,વત્સરાજ(ગણિ)
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org