SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ હેજેજ્ઞાસૂચિ: ૧. ચિ.શે.) લોંકાગચ્છના જૈન સાધુ. રૂપસિંહની પરંપરામાં રંગરૂપના શિષ્ય. પિતાનું નામ જોઈતા. માતાનું નામ રતના. ઈ.૧૭૪૩માં જગચંદ્ર-૧ ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પાટે આવ્યા. તેમની પાસેથી ૭ કડીનું ‘સંભવજિન સ્તવન” (૨.ઈ. પાશ્ર્વચન્દ્રગચ્છના જૈન સાધુ. રાજચંદ્રસૂરિ (જ.ઈ.૧૫૫૦- અવ. ૧૭૫૧/સં.૧૮૦૭, આસો –), ૭ કડીનું ‘મલ્લિ-સ્તવન' (ર.ઈ. ઈ.૧૬૧૩)ના શિષ્ય. ૭ કડીની‘ગુરુગુણની સઝાય” (મુ.)ના કર્તા. ૧૭૫૮), ૧૧ કડીનું ‘ઋષભ-સ્તવન” (૨.ઈ.૧૭૪૫ કે ૧૭૬૮ કૃતિ : દ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ સં.૧૮૦૧ કે ૧૮૨૪, શ્રાવણ–), ‘નિસ્તવન-ચોવીસી' (ર.ઈ. લલ્લુભાઈ, ઈ.૧૯૧૩. .ત્રિ] ૧૭૬૮) અને ૮ કડીનું ‘નમ-સ્તવન' (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો –) એ કૃતિઓ મળે છે. જગચંદ્ર-૨ [. ]: જૈન. હરિચંદ્રના શિષ્ય. ૫ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૨)-‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલી'; કડીની “અવંતીસુકુમાલની સઝાય” (મુ.)ના કર્તા. ] ૨. જૈનૂકવિઓ:૩(૧); ૩. મુપુગૃહસૂચી. શ્રિત્રિ.] કૃતિ : જેસંગ્રહ. [શ્ર.ત્રિ.] જગજીવન-૩ (ઈ.૧૯મી સદી પૂર્વાધી: નર્મદાતટ પરના સિનોરના ગજીવન : આ નામે ‘ચિત્તવિચાર-સંવાદ', કબગ-ભક્તિનાં તથા નિવાસી અને જ્ઞાતિએ ટોળકિયા ઔદીચ્ય બ્રાહ્મણ. તેમનું અન્ય પદ (૪ મુ.) મળે છે. તેના કર્તા કયા જગજીવન છે તે અવસાન ઈ.૧૮૨૬ની આસપાસમાં થયાનું અનુમાન છે. ચૈત્ર નિશ્ચિત થઈ શકે તેમ નથી. માસમાં વાંચવા માટે લોકપ્રિય પ્રસિદ્ધ રાગોમાં ૧૭ ગરબામાં રચાયેલ કૃતિ : ૧ (શ્રી) પદસંગ્રહ પ્રભાકર:૨, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ‘ઓખારાણીના ગરબાઓખાહરણ’ (લ.ઈ.૧૮૪૮), ‘અનસૂયાજી ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૨. બુકાદોહન:૮; ૩. સંતસમાજ માતાનો ગરબો' અને “જ્ઞાન-ગરબો” એ કૃતિઓના કર્તા. ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. ચિ.શે. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુઆરી ૧૯૧૬ – ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ રાવળ; L] ૨.કદહસૂચિ;૩. ગૂહાયાદી. જગજીવન–૧ (ઈ.૧૮મી સદી પૂર્વાધ : જ્ઞાનમાર્ગી વિ. મૂળ ચિ.શે.] ચરોતરના. પછી ઘણો વખત ભાવનગરમાં ગાળ્યો. છેલ્લે તેઓ અમદાવાદ પાસે રાજપુરના પુષ્કર તળાવ નજીક રામનાથ મહાદેવમાં જગજીવન-૪ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. રહેતા હતા. તેમણે સંન્યસ્ત સ્વીકાર્યું હતું. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. વેદાંતની જાણકારી અને તેને વિશદ રીતે તાર્કિકતાથી રજ આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. કરવાની ફાવટ ધરાવતા આ કવિની જ્ઞાનમાર્ગી કૃતિઓમાં વેદાંતના તેમની પાસેથી ૫દ તથા ધોળ જેવી રચનાઓ મળે છે. આધારે બ્રહ્મ, જીવ, દેહ, ભક્તિ, વૈરાગ્ય, મોક્ષ ઇત્યાદિની ગુરુશિષ્ય- સંદર્ભ : ગોપ્રભકવિઓ. કી.જો.] સંવાદ રૂપે મીમાંસા કરતી ૯ અધ્યાયની ‘નરબોધ' (ર.ઈ.૧૭૧૬સં.૧૭૭૨, મહા વદ ૭, શુકવાર; મુ.), એ જે પ્રકારની ગુરુશિષ્ય- જગડુ [ઈ.૧૩મી સદી] : જૈન શ્રાવક.ખરતરગચ્છના જિનેશ્વરસંવાદરૂપ ‘સપ્તાધ્યાયી’ (મુ.), ૨૧૬/૨૧૭ કડીની “જ્ઞાનમૂળ/જ્ઞાન- સૂરિના આચાર્યકાળ (ઈ.૧૨૨૨થી ઈ.૧૨૭૫)માં રચાયેલી, ‘તાલારાસ” પ્રકાશ” (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, કારતક વદ ૭, સોમવાર), ‘જ્ઞાન- ને ‘લકુટારાસ’ના ઉલ્લેખવાળી, લોકોક્તિમૂલક દૃર્શતાદિકના થોડાક ગીતા” તથા શંકરાચાર્યની સંસ્કૃત ‘મણિરત્ન-માળા’નો સટીપ્પણ વિનિયોગપૂર્વક કવિએ “હાસા મિસિ” (રંજનાથ) રચેલી, ગદ્યાનુવાદ (૨.ઈ.૧૭૧૭/સં. ૧૭૭૩, જેઠ સુદ ૭) એ કૃતિઓનો ચોપાઈની ૬૪ કડીઓ ધરાવતી “સમ્યકત્વમાઈ-ચોપાઈ' (મુ.) સમાવેશ થાય છે. નામની સમ્યકત્વવિષયની માતૃકાના કર્તા. ૨ સર્ગની ‘રામકથા” તથા “શિવવિવાહ’ એમની ચરિત્રાત્મક કૃતિ : પ્રાચૂકાસંગ્રહ:૧. કૃતિઓ છે, પરંતુ ‘રામકથામાં તો રામ એટલે આત્મા એ જાતની સંદર્ભ : ૧.આકવિઓ:૧; ૨.આલિસ્ટઑઇ:૨; ૩. જૈમૂરૂપકોણીથી ‘રામાયણ'ના કથાવસ્તુનું આધ્યાત્મિક અર્થઘટન થયેલું છે. કવિઓ:૧,૩(૧). કૃતિ : ૧. મણિરત્નમાળા, પ્ર. હરજીવન પુરુષોત્તમ, ઈ.૧૮૬૮; ૨. સપ્તાધ્યાયી તથા નરબોધ, સં. રમણ હ, કાંટાવાળા, ઈ.૧૯૨૨; જગતપાવનદાસ (શાસ્ત્રી) (ઇ.૧૯મી સદી પૂર્વાધી : સ્વામિનારાયણ[] ૩. કાદોહન:૧. સંપ્રદાયના સાધુ. તેમને નામે ‘ભાગવતઅષ્ટમસ્કંધની ટીકા, સંદર્ભ : ૧, કવિચરિત:૩; ૨. ગુસાપઅહેવાલ:૨૬ –‘રામકથા – “ધર્મરત્નાકર’ અને ‘સતી-ગીતા’ નોંધાયેલ છે. પાછળની બંને જગજીવનની એક અપ્રગટ કૃતિ', અનિલકુમાર ચો. ત્રિપાઠી; ૩. કૃતિઓ પણ ટીકાઓ હોવાની માહિતી મળે છે. પ્રાકૃતિઓ; ૪. સાહિત્યકાર અખો, સં. મંજુલાલ મજમુદાર, સંદર્ભ : ગુસા૫અહેવાલ:૫ – ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ઈ.૧૯૪૯ - ‘મધ્યકાલીન કવિતામાં જ્ઞાનપરંપરા', રવિશંકર ન. પાઠક: ગુજરાતી સાહિત્ય', કલ્યાણરાય ન. જોશી. હિત્રિ.] D ૫. કદહસૂચિ; ૬. ગૂહાયાદી; ૭. હજૈજ્ઞાસૂચિ:૧. ચિ.શે.] જગન્નાથ/જગન્નાથરાય : ‘જગન્નાથરાય’ની નામછાપથી “કૃષ્ણચરિત્ર જગજીવન-૨).૧૮મી સદી મધ્યભાગ – અવ.ઈ.૧૭૭૧]: (મુ.), ‘જગન્નાથની નામછાપ ધરાવતી પણ જગન્નાથરાયને રહેતા નાણકારી અને તેનો તાનમાળી વિનોદ ચિ.શે.] ૧૦૮ : ગુજરાતી સાહિત્યકોશ જગચંદ્ર-૧: જગન્નાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy