________________
ભાટચારણી ભાષાના દુહા, છપ્પય, કવિત ઇત્યાદિના પદબંધવાળી કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧, ૨, જૈકાસંગ્રહ. કિી.જો.] આ કૃતિ તેમાં સચવાઈ રહેલી જૂની ભાષા અને કેટલાક વ્યાકરણના જૂિના પ્રયોગોને લીધે ધ્યાનાર્હ છે.
મૂળજી-૧ [ઈ. ૧૭૫૫માં હયાત] : આખ્યાનકાર. જ્ઞાતિએ રંકવા સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફહનામાવલિ : ૧. [.ત્રિ].
બ્રાહ્મણ. પિતા ભાઈભટ્ટ વ્યાસ. વતન અમદાવાદ, ૧૬ કડવાંના
આખ્યાન 'નરસિહ મહેતાના બાપનું શ્રાદ્ધ (ર.ઈ.૧૭૫૫સં. મૂલદાસ મૂળદાસ [
: આ નામે મળતાં ૬ ૧૮૧૧, ચૈત્ર સુદ ૧૧. બધવાર: મ.)ના કર્તા. કડીના ‘દાણલીલાનો ગરબો (મુ.) તથા ૫ કડીના કૃષ્ણભકિતના ૧ કૃતિ: બુકાદોહન : ૮. પદ(મ.)ને અંતે “અમે ભેટયા રવિ ગુરુ ભાણ ત્રિકમ અમને તારો સંદર્ભ : ૧. કવિચરિત : ૩: ૨, ગુમાસ્તંભ: ૩. પ્રાકકતિ; રે” કે “મળ્યા ખેમ રવિ ભાણ રવિરામ' એવા ઉલ્લેખ મળે છે. [] ૪. ગૂહાયાદી.
રિ.સી.] તેના પરથી કવિ રવિભાણ સંપ્રદાયના અને મૂળદાસ–૧થી જુદા હોવાની સંભાવના છે.
મૂળજી-૨ |
] : “દરુજીકીદજી સુત મૂળજી કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ એવી નામછાપવાળા ૭ કડીના જ્ઞાનબોધના રૂપકાત્મક ૧ પદ ભાવાન, ઈ. ૧૮૭૬; ૨. ભસાસિધુ.
[.ત્રિ.] (મુ.)ના કર્તા. કોઈ રૂદરજીસુતનાં વેદાન્તનાં પદની હસ્તપ્રત
ગુજરાતી પ્રેસમાં હોવાનો ઉલ્લેખ મળે છે, તે આ કવિની હોવાની મૂલભ [ ]: જૈન સાધુ. ઢાળ બંધમાં લખાયેલી ‘ગજસુકુમાલ
સંભાવના છે. રધિ' (ર.ઈ. ૧૪૯૭(?)ના કર્તા. કૃતિના આરંભ-અંતમાં કર્તા
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બુકાદોહન : ૮. નામના નિર્દેશ નથી, પરંતુ જૈન ગૂર્જર કવિઓ : ૧” અને
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકૃતિઓ;]૩. ગુજરાત ‘જૈન સાહિત્યનો ઇતિહાસ’ ‘ગજસુકુમાલ-સંધિ'ના કર્તા તરીકે
શાળાપત્ર, સપ્ટે. ૧૯૧૧–‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ ‘મૂલપ્રમ’ નામ સૂચવે છે, જ્યારે જૈન ગૂર્જર કવિઓ:૩'માં
કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ચોથો), છગનલાલ વિ. રાવળ; ‘મૂલપ્રમ' નામ વિશે પ્રશ્ન કરી ‘ભાવપ્રભ” નામ સૂચવાયું છે.
[] ૪. ગૂહાયાદી.
રિ.સી.] સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; I] ૨. જૈનૂકવિઓ : ૧, ૩(૧).
[કી.જો.]
મૂળદાસ-૧ જિ. ઈ. ૧૬૫૫ ઈ. ૧૬૭૫સં. ૧૭૧૧ સં. મૂલા(વાચક) : જુઓ મૂલ(ઋષિ-૧,
૧૭૩૧, કારતક સુદ ૧૧, સોમવાર–અવ. ઈ. ૧૭૭૯/સં. ૧૮૩૫,
ચૈત્ર સુદ ૯] : જૂનાગઢ જિલ્લાના આમોદરામાં સોરઠિયા લુહાર મૂળ મૂળજી : ‘મૂળ મૂળદાસ’ એવી નામછાપ દર્શાવતાં પણ
જ્ઞાતિમાં જન્મ. પિતા કૃષ્ણજી. માતા ગંગાબાઈ. લગ્ન પછી સંસાર ‘મૂળજી ભકત’ એવા નામ હેઠળ કૃષ્ણભકિત, ને વૈરાગ્યબોધનાં
તરફ વૈરાગ્ય જન્મતાં ગૃહત્યાગ. ગોંડલમાં રામાનુજી સંપ્રદાયના ગુજરાતી તેમજ ગુજરાતી-હિંદીમિશ્ર (ક્યાંક અરબીફારસીની છાંટ
કોઈ સાધુ જીવણદાસજી સાથે મેળાપ અને તેમના શિષ્ય. ગુરુના વાળા) ૭૮ પદો(મુ.) અને લીંબડીના ઠાકોર હરભમજીએ કાઠીઓ
આદેશથી પત્નીને સાથે લઈ અમરેલીમાં વસવાટ અને ત્યાં જીવપર લીધેલા વેર અંગેનો, વીરરસયુકત અને ગદ્યપદ્યમિશ્રિત ભાષામાં લખાયેલ “કાઠીઓ ઉપર વેરનો લોકોના કર્તા કયા
સમાધિ. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ મુકતાનંદની માતાને
આત્મહત્યા કરતાં એમણે બચાવેલાં એવું મનાય છે. મૂળજી છે તે નિશ્ચિત થતું નથી.
મહાત્મા મૂળદાસને નામે જાણીતા આ સંતકવિની ગરબી, કૃતિ : ભજનિક કાવ્ય સંગ્રહ, સં. શા. વૃંદાવનદાસ કાનજી,
આરતી, ભજન, કીર્તન, બારમાસી જેવી પદપ્રકારની ગુજરાતીઈ. ૧૮૮૮.
હિંદી રચનાઓ અત્યારે મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. ભક્તિ સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨, ફાહનામાવલિ : ૧. રિ.સો.
અને જ્ઞાનવૈરાગ્યના સમન્વયરૂપ એમનાં આ પદોમાં કૃષ્ણભક્તિ, મૂળચંદ | ]: જૈન. પિતાનામ પ્રભુદાસ.
વૈરાગ્યબોધ અને ગુરુમહિમા છે. ‘અનુપમચુંદડી(મુ) જેવાં એમનાં રાજુલના વિરહભાવને વ્યકત કરતી ૧૫ તિથિઓની “ગરબી (મ)ના ઘણાં પદ લોકપ્રિય છે. કર્તા.
આ સિવાય ગુરુ દત્તાત્રેયે ચોવીસ ગુરુ કર્યા તેના હિંદીમાં ૩૦ કૃતિ : પ્રાકાસુધા : ૨.
[કી.જો.] કવિત(મુ.), ‘મર્કટીનું આખ્યાન', ‘હરિનામ-લીલા', ‘સાસુવહુનો
સંવાદ, ભાગવતનો બીજો સ્કંધ તથા ભગવદ્ગીતાનો અનુવાદ મૂળચંદજી [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમારરાસ' (ર.ઈ. ૧૭૬૧) વગેરે એમને નામે મળતી બીજી રચનાઓ છે. (૨.ઈ.૧૭૯૯)ના કર્યા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે. કૃતિ : ૧. ભક્તિવૈરાગ્યતત્ત્વ, પૂ. શ્રી વૈશ્નવ સાધુ ઓધવસંદર્ભ : દેસુરાસમાળા.
કી.જે.] દાસજી, ઈ. ૧૯૦૩; []૨. અભમાલા, ૩. કાદોહન : ૨, ૩, ૪.
ગુસાપઅહેવાલ: ૩-ગુજરાતી જૂનાં ગીતો'માંથી ઉદ્ભૂત (સં.); મૂળચંદવિ ય
]: જૈન સાધુ. ૮ કડીના ૫. ગુહિલાણી (સં.); ૬. નકાસંગ્રહ; ૭. પ્રાકાસુધા:૨; ૮. ‘કેસરિયાજીનું સ્તવન (મુ.)ના કર્તા.
બુકાદોહન : ૭; ૯. ભસાસિંધુ. ૩૨૨: ગુજરાતી સાહિત્યકોશ
મૂલદાસ/મૂળદાસ: મૂળદાસ-૧
છે લોકોના મિશ્રિત આદેશ જાદાસજી સાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org